________________
८०४
વિશ્વની અસ્મિતા
પશ્ચિમ દિશામાં સૂર્યનું છેલ્લું કિરણ
રીતે કપે છે એવી એની શૈલી હોય છે. બાહા ગંભીરતા અંધકાર વિશે વિલીન થઈ ગયું
હોય તો અંતર પ્રદેશમાં રમૂજ હોય જ. જે બાહ્યાકાર હોયે પ્રકાશી એ રહ્યું કોયલ તણે ટહુકારમાં રમજનો હોય તો અંતરગત ગંભીરતા નજરે પડવી જ ગાયું મધુરું ગીત એના મદભર્યા રણકારમાં
જોઈએ.” રોબિન્સનને ખાસ અંજલિ આપતાં એ કહે છે અંધારઘેરી દૂરની થંભાવલિ,
કે વાકયો ફ્રોસ્ટની વર્તનનું સંપૂર્ણ વર્ણન છે. એમની શૈલી કોયલ તણા એ ગીતથી રણકી ઊઠી :
એટલી બધી માર્મિક છે, એટલી લોકભોગ્ય અને એટલી શોકે ભરેલા અંધકારે આવજે
ઉત્કટ છે કે પોતાના વિરોધી ભાવે આપોઆપ અપનાવી લે જાણે નિમંત્રણ સૂર ત્યાં ગાજી રહ્યો.
છે. અવલોકાયેલી હકીકતને અચાનક ગગનગામી ક૯૫નાથી પણ ના, હું તે ગયે તો તારલાની શોધમાં, રંગી નાખે છે. અથવા તો એ સમન્વય નથી પણું વિકલ્પ નહિ આવું નહિ આવું, હારા હીણા અંધારમાં છે, એક પ્રકારની બોદ્ધિક પ્રતિષ્ઠા છે. એમાં હકીકત ક૯પનો મળતાં નિમંત્રણ છે ભલે મેં નિર્ણયે લીધે નથી. બની જાય છે અને કલ્પના હકીકત કરતાં વધારે નિર્ણાયક જ્યાં હું ગયો કદીયે નથીઃ જાવું નથી,
જણાય છે. આંતરિક ગંભીરતા અને બાહ્ય રમૂજ સતત
પિતાનાં મધ્યબિંદુ બદલતાં રહે છે. ગહનતા ને નાદાનીના રોબર્ટ ફ્રોસ્ટની ૮૦ મી વર્ષગાંઠે એરિસેવર્ડ ગ્રંથ
૧ પલટા અનુભવાય છે ને એક વાત સ્પષ્ટ થાય છે કે સ્ટનું પ્રગટ થયો એમાં કવિએ જાતે પસંદ કરેલાં પોતાનાં માનીતાં
સઘળું મતવ્ય એમની સરલ ક૯૫નાઓ પેઠે જ ગંભીર કા હતાં. એક મહત્ત્વની ને નેધવાલાયક વાત એ છે
ગૂઢાર્થોથી ભરપૂર છે. અને એમનું રમતિયાળપણું ગહનમાં કે આ ગ્રંથમાં માત્ર થોડીક જ અંધારી એક્તિઓને પણ ગહન વિચારણા બની જાય છે. સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રોસ્ટે પોતાનું કડક વલણ
ફેટ હંમેશા કાવ્યને પોતાની જાતે જ બોલવા દે છે. છોડયું નહોતું. ‘પ્રોવાવર્ડ” અને “ધ લવલી શેલ બી
એક કરતાં વધારે અર્થઘટન કરી શકાતાં હોય ત્યારે તે ચુઝર્સ ' કાવ્યનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ખાસ, નવી ટીકા કરનાર વિષાદપૂર્ણ વ્યાકરણશાસ્ત્રીએ કાવ્યમાં વિચારસરણ પલટાઈ હતી. “એક કાવ્ય એકથી
વાપરે છે તેવી દંભી વિદ્વત્તા ફસ્ટ ધિક્કારતા. તેથી એ એક નિશ્ચિત વસ્તુ નથી એમ કહીએ તો ચાલે” ફેટે એક
ભાગ્યે જ ખુલાસો કરે છે. “કલેકટેડ પિોએમ્સ” “સંગૃહીત પત્રમાં લખ્યું છે, “અન્યાયની ભાવના, વતનની માંદગી,
કાવ્યો” માં ફોટે પ્રસ્તાવનામાં આવે નિર્દેશ કર્યો છે કે પ્રણયની માંદગી, ઈત્યાદિ, ગળામાં ડચૂરો ભરાય એમ ઊગે
વિચારધારાની અગમ્ય કીડા પ્રત્યેનું એમનું આકર્ષણ, છે. આરંભમાં વિચાર હોતા નથી. કાતિલ અગમ્યતામાં
આશ્ચર્યનું તત્ત્વ, કાવ્યનું જીવન છે. એમણે લખ્યું છે કે વિચાર ઘૂમરાતે હોય છે પછી એને વિચાર પ્રગટે છે.
એક કાવ્ય ઉ૯લાસથી આરંભાય છે અને શાણપણુમાં વિચારસરણી રચાય છે. પૂર્ણ માનસની અંદર અન્ય
પરિણમે છે. આ પરિણામે એવું છે કે જે અગાઉથી પરખાતું સામગ્રી જોડે હેતવિહોણે એ અસ્તવ્યસ્ત દશામાં પડેલી નથી પરંતુ ધનની પહેલી કક્ષાથી નિશ્ચિત છે. હોય છે, તેથી જ ઘણીવાર એનું પરિણામ શૂન્યમાં જ આવે છે. કારણ કે ત્યારે અનુભવથી માનસ સંપૂર્ણ ભરાયેલું
ફોટની લોકપ્રિયતાનું કારણ શોધવું મુશ્કેલ નથી.
પ્રાથમિક કાવ્ય શબ્દકોષ અંગે જે વાચકો કશું જ જાણતા હોતું નથી. ત્યારે કદાચ એ ભારે લાગણી પણ હોય છતાં
નથી અને એમની યોગ્યતા-અયોગ્યતાથી અજ્ઞાત છે તે રૅબર્ટ એને આકાર અપાય એવું એમાં કશું જ જડતું ન હોય, છેવટે માનસ વિચાર પકડે છે અને વિચાર શબ્દે શોધી
ફાસ્ટના આભારી છે. એ માહવિવશ થયા છે. સાથે સાથે
એમને પડકારવામાં પણ આવ્યા છે. કંઇક નવું શીખ્યા છે. કાઢે છે.
તેથી એ ખુશ છે. અત્યાર સુધી તેઓ બધું જ જૂનું જૂનું ઈ. એ. બિન્સનનાં “કિંગ જેસ્પર ” નામની એમની અનુભવી રહ્યા હતા. કંઈક યાદ રાખવાને પ્રારંભિક ઉલ્લાસ મરણોત્તર પ્રગટ થયેલી કૃતિની પ્રસ્તાવનામાં ફેટે કહ્યું પતે જાણતા હતા તેવું જાણતા નહોતા. કાબે અગાઉ છે કે “શિલી એ મનુષ્ય નથી પરંતુ મનુષ્ય પોતાને જે કદીયે વધારે સંપૂર્ણ ભાગ ભજવ્યા નહોતા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org