SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ વિશ્વની અસ્મિતા મિસુરથી ૧૪ માઈલ દૂર “વૃંદાવન ગાર્ડન ડેમ જે ઊંચી છે. તેની ઉપર જવાન ટેકરીમાં કતરેલાં પગથિયાં છે. કાવેરીનદી ઉપર બાંધેલો જે રાજ્યના વખતની બાંધણી હ ડોળીમાં ખુરસીનેતરની ( આરામચેર) ને ૪ જણા. સુંદર છે. તેને બગીચો ઈલેકિટ્રકશે અજબ છે. “ગ્ન ગાર્ડન’ ઉપાડે ને એક જણ ટેકો આપવા સાથે રહે. રૂા. ૧૨ પ્રાણી સંગ્રહાલય, પાંજરાપોળ, ટેકનિકલ ઈન્સ્ટીટયુટ શોરૂમ તેની મજરી બાંધેલી છે. ૪૭ ફટની ઊંચાઈની ધ્યાનસ્થ જેમાં કલા કારીગરીની વસ્તુઓ વેચાય છે. ગોમટેશ્વર બાહુબલીજીની પ્રતિમાનાં દર્શન કર્યા. તેમની મિસુર ચામુડી હિલની છાંયામાં વસેલું છે. ચામડી ચક્ષુ સાથે તેમની કીકીઓ સાથે કીકીઓ મેળવી ઘડીભર એકાગ્રતા કરતાં આહાદ થયે. હિલ ઉપર ગયા. ચામુંડા માતનું ભાગ્ય પ્રાચીન મંદિર છે. જે ઉપર જવા મોટર રસ્તો છે. મૈસુરથી-૧૨ માઈલ દૂર આ મૂર્તિ એક જ પત્થરમાં તે વખતના રાજા એમકલી હલી જે કપિલા નદીને કિનારે આવેલું છે. ચામુંડરાયે સને ૯૮૩ માં ભરાવી છે. ટેકરી ઉપર જવાનાં જે ભૂતકાળમાં મહાન નગરી હતી. અત્યારે ત્યાં ખેતર ને પગથિયાં-૬૪૪ છે. તળેટીમાં એક મોટો કંડ સુંદર વાડીઓ છે. નાનકડું ગામડું છે. ત્યાં પ્રાચીન દિગંબર જૈન છે. આ મતિ કોતરનારનું નામ એક ભાઈએ “અરિષ્ટનેમી મંદિર છે. આવાં પ્રાચીન દિગંબર મંદિરે દક્ષિણ દેશમાં જણાવ્યું છે. પુષ્કળ છે પરંતુ. જન ધમીઓ “લિંગાયત” ધમી શ્રી બશ્વરા રાજાના સમયમાં થઈ ગયા. એટલે આ બધા મિસુરથી ૧૦ માઈલ દૂર – ટીપુ સુલતાનની રાજધાનીનાં મંદિરો-ખંઢેર જેવાં બની ગયાં અને પુરાતત્વ ખાતાઓમાં સ્થાપત્ય શ્રી રંગપટ્ટનમાં છે તે જોવા ગયા. તેમાં ટીપુપ્રાચીન સ્થાપત્યોમાં ફેરવાઈ ગયા લાગે છે. સુલતાનને જેલમાં રાખેલ તે જગ્યા ભોંયરામાં છે. સને ૧૭૯૩ ને જેને માટે પ્રાચીન રથ છે તેમાં ફણાવાળાં તા ૧૮-૩-૭૫ નાં મિસુરથી પ૫ માઈલ દૂર-દક્ષિણે પદ્માવતીદેવીની મૂર્તિ લાગે છે ત્યાંના મંદિર પ્રાચીન – ભારતનું વર્લ્ડ ફેમસ જૈન તીર્થ શ્રાવણબેલગોલા ગયા. રંગનાથ મંદિર ગરુડની મૂર્તિ - શેષનાગ મંદિર – નારાયણ આ ભવ્ય ટેકરીના અને તેની ઉપર, અડગ એકાગ્ર ધ્યાન મંદિર – નરસીંગલકમી મંદિર – સૂર્યનારાયણ મંદિર, સત્યદશામાં ઉભેલા શ્રી બાહુબલીની ઊભી મૂર્તિ ૫૭ ફેટની, નારાયણ મંદિર, લક્ષ્મીદેવી મંદિર – ૧૫૦૦ વર્ષ પહેલાના વિંધ્યગિરિ ઉપર દેખાય છે; જાણે ગગન સાથે ધ્યાનમાં તીરુપતિ બાલાજી રંગનાથ સ્વામી તથા શ્રી વિષ્ણુભગવાનનું મગ્ન છે. મંદિર, મોટા શેષ નાગ ઉપર પહેલા ભવ્ય છે તે જોવાની ત્યાં નીચે ધર્મશાળાઓ, જૈન મંદિરો બધું પ્રાચીન અને પ્રવેશ ફી ૦-૨૫ પચીસ પૈસા છે. જોવા લાયક છે. ચંદ્રગિરિ ને વિંયગિરિ એમ બે ટેકરીઓ ઉપર પ્રાચીન સ્થાપત્ય છે. ચંદ્રગિરિ ઉપર ભદ્રબાદસ્વામીની ટીપુ સુલતાનની કબર જોઈ. તેની ઉપર તા ૩-૫ગકા-ચંદ્રગુપ્ત વસહી, પાર્શ્વનાથ વસહી-રત્નકલી વસ્તાક્ષર ૧૭૯૯ ની સાલ લખેલી છે. તેના પિતા હૈદર અલી - તેની . વગેરે જેવા લાયક છે; પરંતુ અમે અહ તાપ થઈ દાદીમા - ફાતિયા બેગનની તેની સાથે કબર છે. બહાર જવાથી જઈ શકયા નથી તેની પાછળ જીનનાથપુર-શાંતી. તેના કુટુંબીઓની કબર છે. કાળા સંગેમરમરની કબર નાથવસહી – પાર્શ્વનાથ વસહી છે. છે. ત્યાંથી કાવેરીનદીનો સંગમ જેવા ગયા. ત્યાંથી જીસસ. ક્રાઈસ્ટનું ચર્ચ વગેરે જોયેલા હતાં. વિંયગિરિ ઉપર બાહબલીજી ત્યાગ દસ્તંભ સાત મંદિરો ગામમાં ભંડાર વસહી – ૨૪ તીર્થંકર મંદિર – શ્રમણબેલગોલાથી અમે હાસન આવ્યા. ડસ્ટ્રિકટનું દિગંબર જૈન ધર્મશાળા મઠ – નવરત્ન પ્રતિમા, પાર્શ્વનાથ શહેર છે. અમારા સ બંધી પછેગામવાળાને ત્યાં અમારી ચરિત્ર સ્થાપત્યમાં કોતરેલું છે. આદીશ્વર સહસ્ત્રકોટી અક્કન- ભાણેજને ઘેર ઊતર્યા. ત્યાંથી પ્રાચીન સ્થાપત્યો જોવા માટે વસકિ સોનગઢવાળા શ્રી કાનજીસ્વામી યાત્રિકાલય. ગયા. ચારે તરફ ટેકરીઓ વચ્ચે Halebid હલેબિડ વગેરે પ્રાચીન જૈનધર્મની ઝાંખી કરાવે છે. આ તીર્થને નાં ઐતિહાસિક મંદિરે સને ૧૨૧ માં વિષ્ણુવર્ધનના વહીવટ શ્રી દિગંબર જન યુઝરાઈ ઈન્સ્ટીટયુશન મેનેજીગ સમયનાં જોયાં. બે જુદા ગર્ભગૃહ - નવરંગહોલ - નંદી કમિટી શ્રમણ બેલગોલા કરે છે. યાત્રિક પાસેથી મંદિર - શંકરભગવાનનું મંદિર – દેવીનું પ્રાચીન મંદિર ૦-૫૦ પચાસ પૈસા ટેકસ લે છે. આ ટેકરી ૪૭૦ ફીટ - ત્રણ મંદિર અંદર બહાર પથ્થરમાં અજબ કળા. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy