SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારતનો પ્રવાસ અને પ્રાચીન સ્થાપત્યો – શ્રી અમરચંદ માવજી શાહ (પછેગામવાળા) ભારતદેશ-આર્યભૂમિ-તેની ભવ્ય સંસકૃતિ. તેનું આ સિવાય પ્રાચીન કિલાઓ જુમામસજી તાસવાગ, અધ્યામનું અજબ વિજ્ઞાન - ભૂતકાળની આપણી વડી ઝમઝમ તોપ બારાકવન એવી ઘણી સમૃતિઓ યશગાથા. ૨જ કરતાં અનેક સ્થાપત્ય અનેક કળા- પ્રાચીન ખડી છે. તા- ૩૧-૧-૭૫ નાં અને બીજાપુરથી કારીગરી યુક્ત સમારકો, અનેક પ્રાચીન પ્રતાથી. ભારત ૯૦ માઈલ દૂર મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી શહેરમાં અને દેશનું ગૌરવ, તેની જાહોજલાલી, તેના ઉચ્ચ આદશે ત્યાંથી ૨૨ માઈલ દૂર કુંજતીર્થની યાત્રાએ ગયેલઆપણને ગૌરવ ઉપજાવે છે. તેની તળેટીમાં જન ધર્મશાળાઓ તાંબર-જૈન તથા દિગંબર જૈનની ભવ્ય-બનેલી છે. તેમાં ભોજનશાળા, પશ્ચિમાત્ય દેશોએ જે વિજ્ઞાન દ્વારા પ્રગતિ સાધીને જ્ઞાનમંદિર તથા દિગબર બૉર્ડિગ, બાહુબલીજીની મૂતિ સિદ્ધિઓ મેળવી છે. તેમાં પત્ય – સાહિત્ય - કળા - વગેરે સુંદર બનાવેલા છે ગિરિરાજ ઉપર, ડોળીમાં ચડયા. કારીગરી અને સૂક્ષમબુદ્ધિ અને અંતરઆત્મજ્ઞાનનો આપણે તળાજાની ટેકરી જેવડી ટેકરી છે. ઉપર પ્રાચીન દિગંબરના વાર નિમિત્ત રૂપે છે. કુદરત સજિત સૌંદર્ય અને મંદિરો – ખંડિચેર જેવાં છે. જ્યારે શ્વેતાંબર શ્રી જિન માનવ સર્જિત કળા-કારીગરીથી ભારતદેશ, વિશ્વમાં એક વલભ પાર્શ્વનાથનું મંદિર ૧૦૫ વર્ષ પહેલાં ભવ્ય બન્યું આદર્શરૂપ ગણાય. છે. ત્યારથી કુંજતીર્થ પ્રખ્યાત થયું છે. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં મારે ૬૬ વર્ષની તા ૨૮-૨-૭૫ નાં અમે બલી ગયેલ ત્યાંથી ઉમરે પ્રવાસ કરવાની તક મળી. તબિયતની અનુકૂળતા બેંગલોર ગયેલ. બેંગ્લેરથી ૪૦ માઈલ દૂર “નંદીહીલ” નહિ છતાં આ સાહસ ખેડવા માટે મનને મજબૂત બનાવ્યું. દરિયાની સપાટીથી ૫૦૦૦ ફીટ ઊંચી હીલ છે. તેની તા. ૮-૧૨-૭૪ ના તળાજાથી શ્રી બકભાઈ ઉપર જવા માટે પાક માટરરસ્ત છે. ઉપર નંદીનું મંદિર સાથે મોટરમાં ભાવનગર આવી તા ૮-૧૨-૭૪ ના છે, ટૂરિસ્ટ સેન્ટર છે. નિસગિક સૌદર્ય નીરખી આનંદ વિમાનમાં મુંબઈ આવી તા-૧૧-૧૨–૭૪ નાં બીજાપુરમાં થયા 4 થયો. સૌ જાનનાં જાનૈયા જાનડીઓ સમક્ષ વનરાજી વચ્ચે હું તથા મારા પત્ની આવ્યાં. બીજાપુર શહેર પ્રાચીન વચ્ચે બેસીને ૧ કલાક સુબોધસાહિત્ય” ઉપર પ્રવચન સ્થાપત્ય અને કલા કારીગરીનાં સમારકેથી દેશ વિદેશના આપી આનંદ કરાવ્યો હતે. યાત્રિકનું ટૂરિસ્ટ સેન્ટર છે. બેંગરમાં ટીપુ સુલતાનના સમયનો ‘લાલબાગ” ગળગુઅજ” એ વિશ્વની અજાયબીનો એક મહાન બગીચે જે તે સિવાય બીજી કોઈ પ્રાચીનતા નમનો છે. લગભગ ૫૦૦ વર્ષ અગાઉ તે વખતના અદીલ જોવામાં આવી નથી. કોંગ્રેસનું અધિવેશન પણ આ લાલ બાગમાં એક વખત મળેલ હતું તેટલે વિશાળ બાગ શાહ બાદશાહના સમયમાં આ સ્મારક બંધાયેલ છે. તેના સાત મજલા છે. તેની ખૂબી એ છે કે સાતમા માળની ભવ્ય છે. ગેલેરીમાં એક છેડેથી તદ્દન ધીમેથી આપણે બોલીએ તે તા ૬-૩-૭૫ નાં મોટરમાં મિસુર ગયા. મસુર એટલે સામે લગભગ ૧૫૦ ફટ દૂરની દીવાલમાં તેનો પડઘો મિસુરાજ્યની જાહોજલાલી ભારી રાજધાનીનું શહેર તેના પડે અને સાંભળી શકે. આપણે એક તાળી પાડીએ તે મહેલો શહેર વચ્ચે તેની જાહછલાલીનાં દર્શન કરાવી રહ્યા એક સાથે સેંકડો પડતી જણાય, એવી વિજ્ઞાન યુક્ત છે. પરંતુ અત્યારે જાણે સૂનમૂન ખડા છે. તેના દરવાજા કરામત અજાયબી ભરેલી છે. લાગે છે કે ટેલિફોન ને બંધ છે. મેં લખેલાં કાવ્યની પંક્તિ યાદ આવી ગઈ કે– ટેલિવિઝનની શોધમાં વિદેશી યાત્રિકોએ આ આપણા મકારા તણા રાજન, રોળાતા રાનમાં દીઠા; વિજ્ઞાનમાંથી પ્રેરણું મેળવી હશે. પરિવર્તન તણું પરા, ઉઘાડી આંખથી દીઠા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy