________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૮૫
ગયેલ ક્ષતિ આ ઈજનેરને ભારે ખ્યાતિ આપવામાં કારણ અને અમેરિકામાંથી જુદાં જુદાં અનેક સૂચને આવ્યાં છે. ભૂત બની એમ કહી શકાય.
રશિયનોએ આ માટેની સલાહ આપવા એક સમિતિ
પણ નિયુક્ત કરી છે. મફફ રહેવું આ બાંધકામ ફરીથી સને ૧૨૭૫માં આગળ ધપાવવામાં આવ્યું અને ગિયોવની ડિસિમોન પરિણામે હવે સર્વ પ્રથમ તે આ ટાવરની આજુનામના એક વિખ્યાત ઈજનેરને આ કામ સોંપવામાં બાજુની જમીનને અભ્યાસ કરવા નિષ્ણાત ભૂસ્તર શાસ્ત્રી આવ્યું. એણે ૧૨૭૫ થી ૧૨૮૪ સુધી આ કામ ચાલુ રાખ્યું. એનું એક પંચ નીમવામાં આવ્યું છે. આ પંચમાં ઇટાલી અને આ ટાવર પર બીજા વધુ સાડાત્રણ મજલાનું કામ ઉપરાંતના અન્ય રાષ્ટ્રોના નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે. પૂરું કર્યું.
આ મિનારે ફરીથી બાંધવામાં કરેડો રૂપિયાનો જે બાજુ ઢળેલી હતી તેની ઊલટી દિશામાં ભારે ખર્ચ થાય એટલું જ નહિ, પણ તે ઢળતો હેવાના વજનદાર પથ્થર ગોઠવીને આ ઢળાવને સમતોલ બના કારણે વિશ્વભરના પ્રવાસીઓ તેને જોવા આવે છે તેનાથી વવાના પ્રયાસે એણે નવ વરસ સુધી ચાલુ રાખ્યા પરંતુ જે વિપુલ આવક થાય છે તે પણ બંધ થઈ જાય, એટલે અંતે તેને એ છોડી દેવા પડયા. એ પછી આ બાંધકામ એમ થવા દેવામાં આવનાર નથી. આગળ ધપાવી ને પૂરું કરવામાં આવ્યું.
(૬) નાકિંગને ચીનાઈ માટીને ટાવર આ ટાવર કેટલો ઢળેલો છે એનું માપ ચૌદમી સદીના મધ્ય ભાગમાં કાઢવામાં આવતાં એમ માલૂમ પડયું (૭) કંસ્ટાન્ટિનોપલમાં સંત સેફિયાની કબરકે ટાવર ૪ ફેટ ૧૦ ઇંચ જેટલે ઢળેલો હતો. એ પછી સોળમી સદીની અધવચમાં પુન: માપ કાઢવામાં આવતાં મૂળમાં તે આ કોસ્ટાન્ટિનેપલનું ખ્રિસ્તી દેવળ આમાં વધારો થઈને આ ટાવર ૧૨ ફુટ ઢળેલે જણા હતું. અત્યારે બિઝેન્ટાઈન કળાનું સંગ્રહસ્થાન છે. બિઝેસને ૧૮૪૯ની સાલમાં આમાં એથી પણ વધ ઢાળ જણાય. ટાઈન સ્થાપત્યને અપ્રતિમ નમૂને ગણવામાં આવે છે. અને એ ૧૫ ફૂટ ઢળેલો માલુમ પડયો. એ પછી દર
આગલાં દેવળ જે અગ્નિથી નાશ પામ્યાં હતાં તે સ્થાનો વરસે એ વધુ ને વધુ ઢળતો રહ્યો છે અને આજે લગભગ પર કાસ્ટન્ટાઈન બીજાએ ૩૬૦માં અને થિઓડોસિયસ ૧૭ કટ ઢળેલો છે. (દરવરસે એક મિલીમિટર ઢળે છે. બીજાએ ૮૧૫માં બંધાવ્યા હતા. રોમન શહેનશાહ એવો અંદાજ છે) જો કે ઢળવાનું એનું માપ હંમેશ જસ્ટિનિયને ટ્રેલસના એન્જીનિયસ તથા મિલેટસના ઇસિડોસરખું રહે છે એવું પણ નથી. એ પછી સને ૧૯૧૧માં
રસની ડિઝાઈન મુજબ અત્યારનું અગ્નિ ન લાગે તેવું આ ટાવરનું માપ નિયમિત રીતે દર જન મહિનામાં બાંધકામ કરવામાં આવ્યું છે. ૧૪૫૩માં તુર્કસ્તાનના લેવાને ક્રમ અમલમાં આવ્યો.
સુલતાન મહમદ બીજાએ તે જીતી લઈને દેવળને
મજિદમાં ફેરવી નાખ્યું. હવે ઉત્તરોત્તર આ ઢળવાનું ચાલુ રહ્યાથી આ અંગે ચિંતા જાગી છે. કેટલાકનું મંતવ્ય એવું છે કે આ ઢળતા ટાવરને હવે સીધો કરવાની જરૂર છે. નહિતર કદાચ આ
શુભેરછા સાથે........... આલમની અજાયબી નષ્ટ થઈ જશે. બીજું મંતવ્ય એવું છે કે એને કંઈપણ કર્યા વગર એમ ને એમ રહેવા દેવો ઘટે. સાથોસાથ એવા સવાલો પણ ઊઠયા છે કે પહેલેથી જ એને ઢળતે રાખવામાં આવ્યો છે કે કોઈ ક્ષતિના
ઈન્ડસ્ટ્રીઝ પરિણામે એ ઢળી ગયો છે? આ ઢળી રહેલા ટાવરનાં
ISES કારણોમાં કોઈ રહસ્ય રહેલું છે કે હાઈડ્રોલિક જેક ઈ :પ૭૮૬૯ ગંગાજળીયા તળાવ-ભાવનગર. જેવું સાધન વાપરી એને સીધા કરી શકાય કે નહિ? આ સંબંધમાં ઈટાલિની સરકાર પર ચીન, રશિયા, બ્રિટન
નાના અને કોઈ
Tી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org