SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૪ વિશ્વની અસ્મિતા ચણવામાં આવે છે તે આઠ ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ (૪) ઈગ્લેન્ડને પથ્થરને જાદુઈ મિનારે. પહાળી હેય-આ દીવાલનો નકશો ચીનના સમ્રાટ શિન હુઆંગે બનાવ્યું હતું. પિતાનું રાજ્ય ઉત્તરમાં રહેવા- (૫) પીસાને ઢળતે ટાવરવાળા મંગલ ઘોડેસ્વાર છીનવી લેશે એવા ભવિષ્યકથનને અંગે જેને ઓળંગી કેઈ ચીનમાં પ્રવેશ ન કરી શકે ઈટલીના ફરેન્સ શહેરથી જીનિવા જઈએ ત્યારે એવી દીવાલ બનાવવાનો તેણે નિર્ણય કર્યો. દીવાલ ૨૦થી રસ્તામાં આ મિનારો આવે છે. આ ટાવરને શિલા૩૦ ફટ ઊંચી છે. વચ્ચે વચ્ચે તેને ચોરસ મિનારા છે. આપણુવિધિ તા. ૧૦ ઓકટોબર ૧૧૭૪માં થયો હતે. અને દરેક મિનારામાં ૧૦૦ સિનિકે રક્ષણ માટે રહી શકે આને લગતી નોંધ આ ટાવરના પ્રવેશદ્વાર પરની તકતીમાં તેવી ગોઠવણું છે. આવા મિનારાની સંખ્યા હજારોની છે. છે. આ ટાવરનું વજન ૧૪ હજાર ટન જેટલું અંદાજઉપરના ભાગે દીવાલની પહોળાઈ ૧૦ થી ૧૩ ફટની છે. વામાં આવે છે. એની ઊંચાઈ ૧૭૯ ફૂટ છે અને એને આ દીવાલ બનાવવામાં તેણે દેશના ખૂણે ખૂણાના માણસે વ્યાસ ઊંચાઈના ૧/૪ ભાગ જેટલો છે. એનો પાયો પાસેથી કામ લેવાનું શરૂ કર્યું. તેમાં વિદ્યાથીઓથી માંડીને સાંકડો છે. અને પાયામાં ગોળાકારે પથ્થરો ગોઠવેલા છે. ચારેને સમાવેશ થતો હતો. કામ કરવાની ના પાડતાં આ પાચ ટાવરની વ્યાસ કરતાં વધુ મોટો નથી. આ મજૂરોને ઘસડીને દીવાલ નજીક લઈ જઈ તેમાં જીવતા ટાવરના મધ્ય ભાગથી આ ટાવરના છેક ઉપલા ઝરૂખા. ચણી લેવામાં આવતા હતા. બીમાર પડતા મજરોને સુધી ગણતાં ટાવરને ઢાળીવ લગભગ ૧૭ ફૂટ છે. આ ખાડામાં ફેંકી દેવામાં આવતા હતા. આખુંય બાંધકામ મોટાભાગે આરસના પથ્થરનું છે. આ ટાવર આજે આટલાં બધાં વર્ષોથી ટકી રહ્યો છે તેનાં મનષ્યના અથાગ પરિશ્રમ અને અત્યાચારના પ્રતીક મા કારણમાં નીચે જે જમીન પર એ બાંધવામાં આવ્યો છે ીરો – પી. પણ એ બાંધવામાં રૂપ આ દીવાલ જે ઉદ્દેશથી બનાવવામાં આવી હતી તે તે જમીનને કારણભૂત લેખવી ઘટે. ઉદેશ પૂરો થયો આ દીવાલે ૧૪૦૦ વર્ષ સુધી આક્રમણ કારીઓને ચીનમાં આવતા રોકયા હતા. આખરે ૧૩ આ ટાવરનું બાંધકામ બેનેને પિતાને નામના એક મી સદીમાં આખા એશિયાને ધ્રુજાવનાર ચંગીઝખાંએ ઇટાલિયન વિજ્ઞાનિકે આરંવ્યું હતું. એણે એ પણ સમજી દીવાલ ઓળંગીને ચીનમાં પ્રવેશ કર્યો. લીધું હતું કે આ જમીનને ઉપલો થર જેટલો મજબૂત રહેશે તેટલો ઊંડાઈને થર રહેશે નહિ. ઊંડે જતાં જમીન૧૬૬૪માં મંચુ લોકોએ ત્રીસ વર્ષના ઘેરા બાદ માં ભેજ અને નદીના કાંપના થર રહેવાના. ટાવર ચીનમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રમાણે આ દીવાલ અલબત્ત એક જમાનામાં મતનું કારણ બની પણ પછી તેણે સેંકડો નદીને કિનારે આવેલું છે. આથી એણે આ ટાવરનો વર્ષો સુધી ચીનનું રક્ષણ કર્યું. પાયો ખૂબ ઊંડે ન ખોદતાં માત્ર નવ ફૂટ જ ઊડે નાખ્યો પણ એની ગણતરીમાં એક ક્ષતિ રહી ગઈ. ઉપરના આજની દીવાલ પૂરેપૂરી ચીનની બનાવેલ નથી, ભારે વજનનું દબાણ આવે ત્યારે પાયા સહિતના આખાય ઈ.સ. ૧૩૮૦ અને ૧૬૪૪ વચ્ચે આ દીવાલનું સમારકામ વજનને પાયાની ફરતેની જમીન સહન કરી શકે એટલી થયું છે. આમ છતાં એક માણસની મહત્વાકાંક્ષાના મજબૂત છે કે કેમ તે નક્કી કરવાનું રહી ગયું. પણ ગણમૂર્ત સ્વરૂપ સમી એ દીવાલ આજે અડીખમ ઊભી છે. તરીમાં આ ભૂલ કરીએ કે નહિ પણ એટલું ચોક્કસ જો કે કેટલીક ભાંગીને ધરાશાયી થયેલ છે. ફલિત થાય છે કે ઉપરની જમીન એટલી બધી મજબૂત ૧૯૩૭માં જાપાની આક્રમણ સામે આ દીવાલનો છે કે આ આખાય ટાવરને આટલા લાંબા કાળ સુધી રક્ષણ તરીકે ઉપયોગ થ હતો. અને જાપાનીઓએ ટકાવી રહેલ છે. ૧૧૭૩ ની સાલમાં શરૂ થયેલ આ આ અમારાથી અને તોપમારાથી તેનો કેટલોક ભાગ ટાવરનું બાંધકામ ૧૧૮૫માં સાડાત્રણ મજલી સુધી પહોંચ્યું. જમીનદોસ્ત બનાવી દીધો હતો. હવે આ જમાનામાં ત્યાં અચાનક બનેને પિસાને ગુજરી ગયા અને બાંધસંરક્ષણની દષ્ટિએ તેનું કંઈ મહત્વ નથી. તેમ છતાં એક કામ મોકૂફ રહ્યું. મોકૂફ રાખવા માટે એમ અટકળ. એતિહાસિક ઈમારત તરીકે અને એક અજાયબી તરીકે કરવામાં આવે છે કે આ બાંધકામ બેસતું જતું હતું એથી. તેનું મહત્ત્વ છે. એ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આમાં રહી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy