________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૮
બેબિલોન બગદાદથી આશરે ૫૦ માઈલ દૂર યુક્રેટિસ બાદ વર્ષો સુધી બેખિલેન વિસ્મરણમાં ઢબુરાયેલું નદીને કિનારે આવેલું હતું. હાલમાં આ શહેરના અવશેષો રહ્યું. ૧૮૯૯ માં જર્મન પુરાતત્ત્વવિદ રોબર્ટ કેડેવે જ જોવા મળે છે, પરંતુ એક સમયે બેબિલોન, જેને બેબિલોનનું ખોદકામ શરૂ કર્યું. ત્યારે પુરાણું અહેવાલ અર્થ થાય છે, પ્રભુદ્વાર–ની ગણના વિશ્વની મહાન નગરી- અનુસારના બાંધકામના અવશેષો જેવા કે મહેલની દીવાલો, એમાં થતી હતી.
ઊંડા કૂવા વગેરે મળી આવ્યા હતા. નેબુચાડ નઝરે ઈ.સ. પૂર્વે ૬૦૪ થી પ૬૧ સુધી ૪૪ (૪) ઓલિમ્પિયામાં જ્યુપિટરનું પૂતળું વર્ષ બેબિલોન પર રાજ્ય કર્યું હતું. તેના રાજ્ય અમલ દરમિયાન તેણે બેબિલેનને “પરીનગરી” સમી બનાવી રોમન લેકેના મુખ્ય દેવ જયુપિટરનું આ પૂતળું હતી. પ્રાચીન લેખકો જણાવે છે કે શહેરને કેટ સિંહ મહાન શિપી ફિડિયસે ઈ.સ. પૂર્વે લગભગ ૪૫૦ માં અને ડ્રેગનનાં ચિત્રોથી અંકિત હતો. કોટના ઉત્તરના ભાગમાં
તૈયાર કર્યું હતું. તે ૪૦ ફુટ ઊંચું હતું. આ પૂતળું ઈસ્ટર ગેટ હતો. જ્યાંથી નીકળતાં સરઘસે વિશાળ મહેલ
અત્યારે નાશ પામ્યું છે. નજીક થઈ માંડુક દેવળ તરફ જતાં. માર્ગમાં બાઈબલનાં સુપ્રસિદ્ધ “ટાવર ઓફ બેબલ”ની ઈમારત હતી. પરંતુ (૫) ડાયાના દેવીનું મંદિર આ બધાને ટપી જાય એવી અજાયબી બેબિલોનના હેગિંગ ગાર્ડનની હતી. ગ્રીક ઇતિહાસકાર ડાયોડોરસ અને ઇટાલીની યુદ્ધ, શિકાર તથા ચંદ્રની પૌરાણિક દેવીનું એ આ ભવ્ય બગીચાઓનું રસપ્રદ વર્ણન કર્યું છે. આ મંદિર ઈક્સેસ ખાતે આવેલું હતું. આ દેવીનાં ગ્રીસ
દેશમાં ઘણાં મંદિરો હતાં. આ બધાં જનાં મંદિરો ચાર એકર જમીન પર રસાકારે પથરાયેલા આ
લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાંનાં છે. પણ એ બધાંમાં આ અગીચાઓ ૫૭ ફટ ઊંચાઈ પર બાંધવામાં આવ્યા હતા, મંદિર અત્યંત ભવ્ય અને સુંદર હતું. આ મંદિર અધિષ્ઠિત જે શાબ્દિક રીતે ઝલતા બગીચાઓ નહિ પરંતુ બોકના દેવી ડાયાનાને અર્પણ કરેલાં હોવાથી તેના અસંખ્ય બગીચા કહી શકાય. બગીચાની ટોચ પર બાંધેલા જળા
ભકતોએ આણેલી અગણિત સંપત્તિ આ મુખ્ય મંદિરની શયમાં “એકવાડકટ” દ્વારા યુક્રેટિસ નદીમાંથી પાણી ખાસ વિશિષ્ટતારૂપ થઈ પડી. તેથી આ મુખ્ય મંદિર લાવી ઠલવાતું હતું, જેથી જંગી વૃક્ષો, ફૂલઝાડ તથા
કેવળ પૂજાનું એક દેવળ ન રહેતાં પ્રાચીન સમયમાં હરિયાળીને વર્ષભર પાણી પાઈ શકાય. ઉપરાંત દરેક બેંક બની ગઈ એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઈ.સ. ઝરૂખા પર વિવિધ આકારનાં સરવ, ધોધ-ફુવારા તથા ૩૨૬ માં ગોથ લોકોએ તેનો નાશ કર્યો. સ્નાનાગાર પણ હતાં. આ બગીચાઓમાં કાળી દ્રાક્ષ, ઓલિવ, તડબૂચ, ખજૂર વગેરે ફળોને પાક એટલા વિપુલ (૬) ડઝનું રાક્ષસી પૂતળું પ્રમાણમાં થઈ જતો કે ગુલામોને આ ફળોની લહાણું કર્યા પછી પણ લતા-મંડપ ફળ-ફૂલેથી લચેલાં રહેતાં.
રહોડઝ બંદરના પ્રવેશ દ્વારમાં મહાપ્રતાપી સૂર્ય
દેવ હેલિયોસ(એપલ)ની પ્રતિમાનું પ્રતિષ્ઠા પન એવી ઈ.સ. ૩૩ થી ૧૦૦ની સાલમાં યહૂદી લેખક લે- રીતે થયેલું હતું કે પ્રત્યેક જહાજને પ્રવેશદ્વારના બે વિયસ જોસેફે આ બગીચાનું વર્ણન કરતાં જણાવ્યું છે. છેડે ૨૫ ફટના ઊંચા આરસના પેડેસ્ટલ પર ઊભી કરેલી કે આ બગીચા સેચીરામીએ તૈયાર કરાવ્યા હતા. દંત- પ્રતિમાના બે પગ વચ્ચેથી જ પસાર થવું પડે. હોડઝના કથાઓમાં ઉલ્લેખાયેલી સેચીરામીસ દૈવી શક્તિ ધરાવતી નગર દેવતા મયની છે.
નગર દેવતા સૂર્યની એટલી આણ હતી. સ્ત્રી હતી. તે બેબિલોનની નહિ પણ એસિરિયાની રાણી હતી. દેખીતી રીતે બગીચાને નેબુશાડ નેઝરે તૈયાર કરાવ્યા ૧૨૦ ફૂટ ઊંચી અને ૩૦૦ ટન વજનની આ કાંસાની હોવાથી સેમીરાનીસ નેબશાડ નેઝરની પત્ની માટે પણ પ્રતિમા તે સમયમાં સૌથી ઊંચી હતી. એટલું જ નહિ એમિટીસની નજીકની સંબંધી હોવાની શક્યતા રહે છે. પણ તે માનવ શક્તિનું સર્વાગ સંપૂર્ણ સ્વરૂ૫ રજૂ કરતી તેણે બગીચાની રચનામાં ઊંડો રસ લીધે હોય તેમ હતી. આ પ્રચંડ મૂર્તિના પ્રતિષ્ઠાપન પાછળ એક રસિક લાગે છે.
ઇતિહાસ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org