SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૮૨૯ પછી આઘાત સહન કરતાં કરતાં તે ઈ.સ. ૧૬૬ માં જે કે શરૂઆતમાં તે તેઓ તૈયાર થયા નહી પરંતુ ૩૦ અવસાન પામ્યો. જેટલા ચિત્રકારોએ જ્યારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે તેમણે જેન વમિયર (ઈ.સ. ૧૯૩૨–૧૯૭૫) આ પદ સ્વીકાર્યું. તેઓ પોતે જ કાબેલ કલાકાર હતા તે એટલે સુધી કે વેટિકનનાં ભીંતચિત્રોની નકલો પણ વમિંયર ઓફ ડેલ્ફટ” તરીકે ઓળખાતો હોલેન્ડને કરી હતી. જોકે તેમના વિશે એમ કહેવાય છે કે તેઓ આ કલાકાર નદી-ઝરણાં ને ઉપવન જેવાં પ્રકૃતિનાં ચિત્રોમાં ખૂબજ દક્ષ ગણતો. તેવી જ રીતે માનવ ચિત્રકાર કરતાં તેના અભ્યાસી વધુ હતા. તેમણે ધનિકોના માનસને અને શોખને ધ્યાનમાં રાખીને કેટલાંક ચિત્રો જીવનનાં ચિત્રો માનવીના અંતર-ભા ચિત્રમાં ઉતારી તેમના માટે તૈયાર કર્યા. તેની શિલીમાં વેનિશિવન શૈત્રીની શકવાની કળાને લીધે ઉત્તમ ગણાય. વર્મિયરનાં ચિત્રો કાવ્ય રૂપે વહેતાં હોય તેમ લાગે છે, કેમ કે પિતાના છાંટ હતી પરંતુ રચનાશક્તિ અપૂર્ણ હતી, વળી સમગ્ર કૃતિઓમાં સૌષ્ઠવ જળવાયું નહોતું. તેની કલામાં ટિશિયન પુરોગામી કરતાં ધાર્મિક ચિત્રોની સંખ્યા ઓછી ગણાય અને રૂએન્સની રંગજના, રફાયેલનું રેખાંકન, માઈકલ તે પણ આ ચિત્રોમાં ધર્મ, શાંતિ અને શાશ્વત આનંદની એજેની ભવ્ય રચનાત્મક શક્તિ, બ્રાન્ડની છાયાપ્રત્યક્ષ સરવાણી વહે છે. આ કલાકારના ૩/૪ ભાગનાં ચિત્રો આજે પણ મહત્ત્વની આર્ટ ગેલેરીની શોભા રૂપે પ્રકાશનું મિશ્રણ હતું. મોજૂદ છે. સર જોશુઆએ આ એકેડેમી તથા તેની કલાશાળાના વહીવટમાં અગત્યનો ફાળો આપ્યો, તેમનાં સ્ત્રીઓ અને પોતાના સમકાલીન કલાકારો કરતાં રંગ પસંદગી, બાળકોનાં ચિત્રો જાણીતાં છે. ચિત્ર સંયોજન વગેરે બાબતમાં તે ઘણે આગળ હતું. છે. આ શોમસ શિ.સઅગ) ગોવાલણ”, “હા૨ગૂંથનાર”, “સેનારણ”, “પનિહારી” (ઈ.સ. ૧૭ર૭ થી ૧૭૮૮) વગેરે ચિત્રો સમાજ કે લોકજીવનના આધારે તૈયાર કરેલાં છે. “ગર્લ વિથ ફયૂટ’ પણ જાણીતું છે. વેનિશિયન અસર ધરાવતે ગિન્સબર્ગ ઈટાલિયન ઝાં તે. (ઈ.સ. ૧૯૮૪-૧૭૨૧). કલાને આશક હતું, તેની ખૂબી એ હતી કે તે માનવ પાત્રના મુખ પરના નાજુક ભાવોને ચિત્રમાં દર્શાવી ઝાં વાતોની એમ્બકેશન ફોર સિથેરા” જાણીતી શકતે. પાત્રની આજુબાજુ જાણે હેવાનું કુદરતી વાતાકૃતિ છે. વરણ હોય તે પ્રેક્ષકને અનુભવ થાય છે એટલું જ વિલિયમ હોગાથ-(ઇસ. ૧૬૯૭–૧૭૬૪) "હું નહીં એક પ્રકારની હળવાશને પણ અનુભવ થાય છે. તસવીરમાં ભૂરો રંગ વાપરવામાં આ દક્ષ કલાકારનું જે સમયમાં ધનિક પોટ્રેઈટની મનમાની કિંમત “યુબેય” ચિત્ર પ્રસિદ્ધ છે. ચૂકવતા – અને પઈટ ધીકતો ધંધે ગણાતો તેવા સમયમાં વ્યક્તિના મનોભાવને પારખુ હોગાથે આ ફ્રાંસિસ્કો દ ગેયા (ઈ.સ. ૧૭૪૬-૧૮૨૮) મનોભાવેને ચિત્રમાં આલેખતો. તેણે વ્યક્તિચિત્રોના પેનને ચિત્રકળાના ક્ષેત્ર કીર્તિ અપાવનાર કલાકાર કંડાળામાં પુરાઈ રહેવાને બદલે વાસ્તવિકતાભર્યા ઈલેન્ડ ગયાનાં ચિત્રોનો સંગ્રહ માડ્રિડમાં “ ખાડો’ના સંગ્રહના મધ્યમ વર્ગને સ્કુટ કરતાં ચિત્રો દોર્યા. “ધિ રેકસ સ્થાનમાં છે. તેણે રોમમાં ચિત્રકળા શીખી અને ત્યાં જ પ્રોગ્રેસ” પ્રસિદ્ધ કૃતિ છે. વિવિધ શિલીનાં ચિત્ર દોરીને કીતિ કમાયે. આ પછી સર જેગુઆ રેનેઝ (ઈ.સ. ૧૭ર૩-૯૨) ૮) તેણે પિતાની સાધના માડ્રિડમાં ચાલુ રાખી. ગયાની કૃતિઓ “ડિઝાસ્ટર્સ ઓફ ધિ વૈર', “લા રે સનો જન્મ ડેવન શાયરમાં પ્લિટન અલર્સ માજા” ચિત્ર પ્રસિદ્ધ છે. મુકામે ઈ.સ. ૧૭૨૩ માં થયેલો. તે જ્યારે પારીસની મુલાકાતે ગયે તે વખતે રાજા જ ત્રીજાએ રૅયલ સર હેનની રેબન (ઈ.સ. ૧૭૫૬–૧૮૨૩) એકેડેમી ઓફ આર્સની સ્થાપના અંગે જના તયાર રેનસના આગ્રહથી તેમણે કલાને અભ્યાસ કરવા કરી, સંચાલકોએ નોઝને પહેલા પ્રમુખ તરીકે ચૂંટયા, ઈટાલીમાં બે વર્ષને વસવાટ કર્યો, તે સિવાય જીવનને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy