________________
વિશ્વના રંગ રેખાના મહાન કલાકારો
પ્રા. બિપિનચ, ૨. ત્રિવેદી. (M.A ) શ્રી શંકરભાઈ એસ. પટેલ (A,M]
માનવીના મનની અભિવ્યક્તિ કરવા માટે જુદાં જુદાં માધ્યમો છે, તેમાનું એક માધ્યમ એટલે કલો. કલાના પણ બે પ્રકાર પડે છે. દા.ત. ફોટોગ્રાફી, હસ્તકલા વગેરે ઉપયોગી કલા ગાય છે. પરંતુ ચિત્ર, શિ૯૫, નૃત્ય-નાટક વગેરે લલિત કલા ગણાય છે, કલાકારના હૃદયમાં જન્મતી સૂકમ અને તીવ્ર સંવેદનાથી કલાકારની અનુભૂતિ કલાકૃતિ રૂપે વ્યક્ત થાય છે. અહીં આવા કેટલાક કલાકારને પરિચય આપેલ છે.
આ લેખમાં કલાકારોને પરિચય પુનરુત્થાન કાળથી આવે છે, કેમકે ઈ.સ. ૧૪૫૩માં કેન્ટિનેપલનું પતન થતાં તુંએ તે જીતી લીધું. આથી ત્યાંના ગ્રીક પંડિત, શિલ્પીએ કલાકારે પોતાના ગ્રીક ગ્રંથ અને કલા ભંડારો લઈને યુરોપના જુદા જુદા દેશમાં નાસી છૂટયા અને તેમને પ્રચાર કર્યો. ચિત્રકળા પણ તેમાંથી બાકાત નહોતી.
( અહી આપેલ વિશ્વના મહાન ચિત્રકારોનો પરિચય છે. રેખા અને રંગનું સુંદર આયોજન કરનાર આ કલાકલાના વિદ્યાર્થી-શિક્ષક અને જિજ્ઞાસુઓને ઉપયોગી કારે ઈશુને લગતાં ચિત્રો તૈયાર કર્યા. થશે. ભારતના મહાન કલાકારે વિશે આપણે થોડું ઘણું જાણીએ છીએ, એટલે અહીં તેમના વિશે વિશેષ ઉલ્લેખ સાન્દ્રો બેતિચેલો (૧૪૪૪-૧૫૧૦) કર્યો નથી. કેટલાક મહાન કલાકારનાં ચિત્રો વિશ્વ અસ્મિતા ગ્રંથ-૧'માં આપેલાં છે, જે જોઈ લેવા ભલામણ છે.) “ધિ બર્થ એફ વિનસ ' કૃતિ પ્રખ્યાત છે. જીઓ
લિઓનાર્દો-દ-વિન્ચી (ઈ.સ. ૧૪૫ર થી ૧૫૧ તેરમી સદીને પ્રખ્યાત કલાકાર હતું, જેણે વાસ્તવ- લિઓનાર્દો મહાન ચિત્રકાર હોવા ઉપરાંત શિ૯પી, દશીકલા તરફ અંગુલિનિર્દેશ કર્યો. તેણે ટેમ્પરરંગ દ્વારા
સ્થપતિ અને હાસ્યકાર અને સંગીતજ્ઞ હતું, તેથી તેની ઈટાલીમાં ભીંતચિત્રો અને રંગીન પથ્થરની કપચી–મોઝેક
ગણુના માનવઇતિહાસમાં અતિપ્રભાવક પ્રતિભા' તરીકે માં પણ પ્રશંસાપાત્ર કાર્ય કર્યું.
થાય તેમાં શી નવાઈ? કારણ કે તે કવિ, સંગીત સર્જક,
તત્વજ્ઞ, વિજ્ઞાની, ઈજનેર અને શોધક પણ હતો. એક જ ફ્રા એન્જલિકે (૧૩૮૭-૧૪૫૫)
વ્યક્તિમાં કેટકેટલા ગુણોનો સરવાળો થયો છે? પોતાની તેમની “કોનેશન ઓફ ધિ વર્જિન' કૃતિ જાણીતી યુવાવસ્થામાં એ સુદઢ અને સશક્ત બાંધાને હતું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org