SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ જગતનું હૃદય-કાશી –શ્રી ગોસ્વામી મેહનપુરી काशी काञ्ची च मायाख्या त्वयोध्या द्वाखत्यपि। ગુણ ધરાવનાર સંસારની મહાનગરી છે. હિન્દુ પ્રજાએ मथुरावन्तिका चेताः सातपुयोऽत्र मेक्षिदा:।। કાશીનો આવો મહિમા ગાય છે - કાશી, કાંચી, માયાખ્યા (કનખલ-હરિદ્વાર) અયોધ્યા આ કાશી પુરી પૃથ્વી ઉપર જ હોવા છતાં પણ દ્વારકા, મથુરા અને અવન્તિકા -- ઉજજેન આ સાત પુરી તેને પૃથ્વી સાથે સંબંધ નથી. એટલું જ નહીં, તે જે નગરીઓ ભારતવર્ષમાં મોક્ષ આપનારી છે. આ સાત પૃથવી ઉપર જણાય છે તે પૃથ્વી આકાશ, પાતાળ અને મોક્ષપુરીઓમાં ખાસ કરીને મુખ્ય અને પ્રથમ પુરી પૃથ્વી આ ત્રણ લેકશી પણ જુદા જ પ્રકાર છે. વળી આ તે કાશી હોવાની માન્યતા સર્વમાન્ય થયેલી જણાય છે. કાશી પુરી સ્વર્ગાદિ લેકથી નીચેના ભાગે હેવા છતાં પણ જેનું પ્રથમ કારણ તો પુરાણ વાકય જરૂચ દિ માનું એ સ્વર્ગાદિ લોકથી વધારેમાં વધારે પ્રતિષ્ઠિત હાઈ ઉચ્ચમુત્તા પ્રમાણ મુજબ કાશી નામક પુરીમાં કોઈ પણ તર છે તેમ જ જગતની તમામ સીમાઓની મધ્યમાં જ કે પણ જીવાત્મા હોય તો પણ તેનું મૃત્યુ જે કાશી હોવા છતાં પણ તે સર્વ જગતનાં બંધનો કાપનારી, પુરીમાં થાય તો તે સદા મેક્ષપદને પામે છે. મોક્ષપદ આપનારી હેઈ સદા ત્રિલોકને પાવન કરનારી માતૃ ભવાની ભગવતી ભગીરથી ગંગાના તટ પર તે સદા ઉપર્યુક્ત પુરાણવાકય પ્રમાણ પર અપાર આસ્થા સુશોભિત તથા દેવતાઓ અને ઋષિ મુનિઓથી સુસવિત ધરાવનાર મોક્ષાથી જન કંઈ વર્ષોથી દેશના ખૂણે ખૂણેથી રહેલ છે. જે કાશી પુરી ત્રિપુરારી ભગવાન પિનાકપાણી દેહોત્સર્ગોથે કાશી પુરીમાં આવે છે. કેટલાક લોકેં તે વિશ્વનાથ સદાશિવની રાજયનગરી છે અને તે સંપૂર્ણ વર્ષો સુધી મૃત્યુની રાહ જોતા કાશી પુરીમાં જ નિત્ય જગત નષ્ટ થતાં પણ બચાવનારી છે. નિવાસ કરતા રહે છે. ઘણી વખત વર્ષો સુધી મૃત્યુ આગળ ઠેલાતાં પણ તેઓ કાશી બહાર પગ મૂકતા નથી. કાશી પૌરાણિક-ભૌગોલિક એક કથા આવી પણ છે કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્તિ માટે કાશીમાં જઈ સ્વદેહે કરવત મુકાવી મૃત્યુ પામતા. આવું આ પૌરાણિક કાશી પુરી પૂર્વ-પશ્ચિમ અઢી યોજન એક બનાવટી તામ્રપત્ર પણ પ્રાપ્ત છે. આમ કાશીનું -દશ ગાઉ લાંબી અને ઉત્તર-દક્ષિણ બ4 જન-બે મરણ પૌરાણિક કથાઓથી ભરપૂર છે. કાશી મરણ અંગે ગાઉ પહોળાઈના વિસ્તારમાં છે. ભગવાન શિવજી તેનો આવી કથા છે કે આ કાશીપુરી આદ્ય પુરુષ અજમાં વિસ્તાર વરણ નામક નદીથી શુક નામક નદી સુધી અને ભગવાન શંકરના ત્રિશુલ ઉપર તે વસેલી હોઈ તેને ત્યાંથી અસિ નામક નદી સુધી અને તેમનાથી ઉત્તર અયને સૃષ્ટિના પ્રલય-ક૯૫કાલમાં પણ નાશ થતો નથી. વળી ચડેશ્વર અને દક્ષિણમાં શકુકણું ®કારેશ્વર સુધીને બતાવે છે. અહી દેહત્યાગ થવાના સમયે સ્વયં ભગવાન શિવજી પૌરાણિક માન્યતા મુજબ આ કાશી પુરીના જુદા જુદા મરણમુખ પ્રાણીને તારકમત્રનો ઉપદેશ આપે છે અને પ્રાસંગિક ૧૨. જેટલાં નામ છે, જેમકે : આ ઉપદેશથી પ્રાણી-જીવને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં તેમનાં કાશી-નામ. સામે સ્વસ્વરૂપમાં બ્રહ્મસ્વરૂપ પ્રકાશમાન થાય છે. શ્રતિ વાક્ય પણ સર્વ બંધન છૂટી જતાં મોક્ષપદ પ્રાપ્ત “કાશી' જાય= દિવ્યપ્રકાશ પરથી આવેલ છે.. થવાનું જણાવે છે. આ વાય મુજબ જ્યારે સર્વ બંધન તેમ જ – ‘વારાણસી’ વરણ અને અસિ નામક બે નદીછૂટી જાય અને બ્રહ્મસ્વરૂપ પ્રકાશિત થાય છે, તેમ જ એના સંગમ સ્થાને વસવાટ પામેલું હાઈ વરણું – અસિ આ કાશી-ર =પ્રકાશ આપનારી યથા નામ તથા - વારાણસી છે. આ ઉપરાંત અવિમુક્ત, મુક્તિક્ષેત્ર, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy