________________
८०६
વિશ્વની અસ્મિતા
વામી એ સમયના ગુજરાત-કાઠિયાવાડ તથા કચ્છના “સકલ મૂકી અને જાત મહેનત કરીને સહજાનંદસ્વામી અને પુરુષ હતા. તેમણે જોયું કે પોતે ઊભે કરેલ સંપ્રદાય સદગુરૂઓએ કાર્ય કર્યું. અમદાવાદ, વડતાલ, અને જે સમયના વહેણમાં અડીખમ ઊભો રાખવો હોય તો ગઢડામાં શિખરબંધ મંદિરો ઉભા કર્યા. તેમાં મૂર્તાિઓ કલાનો પણ ઉપયોગ કરી કાયમી સ્વરૂપ આપવું જોઈએ પધરાવી હરિમંદિરમાં છબી પધરાવી. અને સત્સંગીઓને અને તે માટે તેમણે પ્રથમ કાર્ય સાહિત્યલેખન તરફ સવાર-સાંજ દર્શન કરવા જવાની આજ્ઞા કરી. શિખરબંધ કર્યું. સંપ્રદાયમાં પ્રેમાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, દેવાનંદ મંદિરોની કલાત્મક કળા ઊડીને આંખે વળગે તેવી છે. જેવા ઉચ્ચ સર્જકશક્તિ ધરાવનાર કવિઓ અને લેખકો ભવ્ય મંદિરોએ સંપ્રદાયના વિકાસમાં ખૂબ મહત્ત્વને હતા. તેમની પાસે ઉચ્ચ સંસ્કારી અને નીતિપરાયણ ફાળો આપ્યો છે. સાહિત્યનું સર્જન કરાવ્યું, જે અત્યારે પણ મધ્યકાલીન
આમ ધર્મ પ્રવર્તકમાં ભાગ્યે જ જોવા મળતું સંગીતસાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ઉપરના
કલાનું જ્ઞાન સહજાનંદ સ્વામીને અન્ય ધર્માચાર્યો કરતાં સદગુરુનાં પદ અને ભજન ગુજરાતી સાહિત્યનું અમૂલ્ય
અલગ પાડે છે. સહજાનંદ સ્વામી લોકહદયના અચ્છા ધન છે. કપ્રિયતાની દષ્ટિએ જોઈએ તે તેમનાં પદ
જ્ઞાતા હતા. તેમણે ધાર્મિક બાબતની સાથે સાથે અનેક નરસિંહ-મીરાં પછી મધ્યકાલીન સાહિત્યમાં તરત ધ્યાન
બાબતો સાંકળી લીધી, જે ધર્મના વિકાસ માટે મહત્ત્વનું ખેંચે એટલાં સવશીલ બન્યાં છે. આ પદ આજે
પરિબળ બની. આમ તે બધા ધર્મોના સિદ્ધાંતે સારા યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં પણ દાખલ થયાં છે.
હોય છે પણ સહજાનંદ સ્વામીએ આ બધા નિયમો માત્ર ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, સત્સંગી જીવન વગેરે પુસ્તક નિયમ તરીકે જ ન રહેવા દેતાં જીવનમાં ઉતાર્યા અને માં સંપ્રદાયના સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પરિણામે આ સંપ્રદાય છે ૯લા દોઢ વર્ષમાં સ્થપાયેલ પુસ્તકમાં સાહિત્યિક ગુણવત્તા કરતાં ધાર્મિક તત્વ વધારે છે જે હિન્દુધર્મને છેલ્લે સંપ્રદાય છે. હેવાથી સાહિત્યના જગતમાં તેમનું સ્થાન ઓછું છે,
- ગુજરાત કાઠિયાવાડ અને કચ્છના થડા વિસ્તારથી પણ વચનામૃતનું સ્થાન અનન્ય છે. વચનામૃતો એ ગુજરાતી
શરૂ થયેલ આ સંપ્રદાય જોતજોતામાં સારાયે હિન્દુગદ્યનો આદર્શ છે. સહજાનંદસ્વામીના શેષ ૧૦ વર્ષના
સ્તાનમાં ફેલાઈ જાય છે. અને દેશપરદેશમાં પણ સારો ઉપદેશને સંગ્રહ છે. સહજાનંદ સ્વામીએ જે તે સ્થળે
આદર સત્કાર પામે છે. આ બધાના મૂળમાં છે સહજાઉપદેશ આપેલો તેનો સંગ્રહ તેના શિષ્યો પિકી શ્રી
નંદસ્વામીની નિષ્ઠા અને કુશળતા. નાનાશા ઝરણુ જેવો મુક્તાનંદસ્વામી, શ્રી નિત્યાનંદસ્વામી, શ્રી ગોપાળાનંદ
ઉદ્ધવ સંપ્રદાય તેમના દેહોત્સર્ગ દરમ્યાન જ ગુજરાત સ્વામી અને શ્રી શુકાનંદસ્વામીએ કરેલ છે. આ સંગ્રહમાં
ભરમાં ગણનાપાત્ર સંપ્રદાય બની શકયો હતો. રામાનંદ કુલ ૨૭૩ વચનામૃત છે. તેમની ભાષા સચેટ, સંક્ષિપ્ત
સ્વામીએ ભવિષ્ય ભાખેલું કે “હું તે ડુગડુગી વગાડવાઅને બોલચાલની ભાષા જેવી અસરકારક છે, જે તત્કાલીન
વાળો છું. સાચે નટ તે હવે આવશે’ એ નટે રામાનંદ ભાષા સમજવા માટે ઉપયોગી છે.
સ્વામીનું બેલેલું. સાર્થક કર્યું અને સવંત ૧૮૮૬ ના સાહિત્યની સાથે સાથે ધ્યાન ખેંચે તેવી બાબત છે જેઠ વદિ ૧૦ ને દિવસે ગઢપુરમાં જયારે દેહોત્સર્ગ થયે સંગીતની. સહજાનંદ સ્વામીના ત્યાગીઓમાં પ્રેમાનંદસ્વામી, ત્યારે ભગવાન તરીકે સર્વત્ર જાહેર થઈ ગયા હતા. બ્રહ્માનંદસ્વામી, દેવાનંદસ્વામી ઉત્તમ ગયા હતા. આ વિશ્વમાં કદાચ વિરલ કહેવાય તેવી ઘટના છે, કે કોઈ સદગુરુઓ જાતે જ પદકીતને રચી પોતે ગાઈ સંભળા, પણ ધર્મપ્રવર્તક કે હાલ ભગવાન તરીકે પૂજાતી વ્યક્તિ વતા. આ ગાન સાંભળી સહજાનંદ સ્વામી ખુશ થતાં જ; તેના જીવન કાળ દરમ્યાન જ ભગવાન તરીકે ભક્તોના પણ સાથે સાથે હરિભક્તો આનંદ સમાધિમાં લીન બની હદમાં સ્થાપિત થઈ હેય. માત્ર ત્રીસ વર્ષના સંપ્રદાય જતા અને એ ગીતો સંપ્રદાયમાં પ્રચલિત બની આગવું શાસનમાં એમણે ગુજરાત કાઠિયાવાડ અને કચ્છમાં સ્થાન પામ્યાં. ગીત સંગીતની સાથે સાથે સંપ્રદાયનો ભક્તોની પરંપરા ઊભી કરેલી જે તેમની આજ્ઞા થતાં ફેલાવો કરવા માટે ઠેકઠેકાણે શિખરબંધ મંદિરો અને પિતાનું શિર પણ ધરી દેતાં અચકાય નહી. પછાત ગણાતી હરિમંદિર બાંધ્યાં. આ મંદિરો બાંધવામાં પાસે એક કેમોમાં તેમણે જે નવજાગૃતિ અને સંસ્કારનું સિંચન કર્યું પસ ન હોવા છતાં પણ સત્સંગીઓ ઉપર વિશ્વાસ તે તેમના “ભગવાન” તરીકેના અવતારને સાર્થક કરે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org