SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ७८८ વિશ્વની અસ્મિતા સોસાયટીએ રેડ્યું છે. હરિજન ઉદ્ધાર અને સ્વદેશી આ બ્રહ્મવિદ્યાની સચ્ચાઈ તથા ઉપયોગીપણું માટે ચળવળની પહેલ પણ સોસાયટીએ કરી હતી. હિંદમાં નીચેની ત્રણ બાબતે વિચારવી. પહેલવહેલું ઉદ્યોગનું પ્રદર્શન ખેલનાર સોસાયટીના (૧) આ શિક્ષણથી આગળ ન સમજી શક્યા હેઈએ. પ્રથમ પ્રમુખ કર્નલ એકટ હતા. નિશાળામાં ધર્મની એવી બાબતોને મનમાનો ખુલાસે મળે છે. કેળવણીની શરૂઆત તેમણે કરાવી હતી. બનારસ સેન્ટ્રલ હિન્દુ કોલેજ તથા બીજી શાળાઓ માટે ધર્મનાં પુસ્તકે (૨) બુદ્ધિશાળી અને જ્ઞાની મનુષ્યમાં પણ એને. તા. જે કાર્ય બધાએ વધાવી લીધું હતું. ફેલાવો થાય છે. હેમરૂલ લીગ તથા નેશનલ કોંગ્રેસની સ્થાપના પણ થિયોસોફિકલ સોસાયટીએ કરી હતી. મહાસભાને (૩) આ શિક્ષણને લાભ લઈ તે પ્રમાણે જેઓ (Indian National Congress) જન્મ પણ આ સોસા જીવન ગુજારે છે તેઓ પ્રગતીકરણમાં ઘણું ઝડપથી યટીના લીધે થયો હતો. તેના સ્થાપક શ્ચમ થિયોસેફિસ્ટ હતા. આગળ વધે છે અને બીજાઓને મદદરૂપ થાય છે. હિદમાં સ્વરાજ્યના મંત્ર શિખવાડનાર ડો. એની બેસન્ટ આ સોસાયટીની સ્થાપનાની પ્રેરણા કરનાર મહાપુરુષ એક સાચાં થિયોસેફિસ્ટ હતાં. સોસાયટીના બધા જ છે. આ મહાપુરા પિતાના વિનયી બળથી અને આશીપ્રમુખએ ભૂતકાળના અને વર્તમાનકાળના કેળવણી, ર્વાદથી સોસાયટીને જીવંત રાખે છે. જેથી યોગ્યતા પ્રાપ્ત સાહિત્ય, વિજ્ઞાન, કળા, સંસ્કાર, ઘર્મ અને ફિલસૂફી માટે કરેલ દરેક વ્યક્તિ દિવ્યજીવન જીવવા ભાગ્યશાળી થાય પિતાનું જીવન અર્પણ કર્યું છે. છે અને બ્રાહ્મી સ્થિતિને પામે છે. થિયોસોફિકલ સોસાયટીના આદર્શો ઉચ્ચ છે અને થિયેસેફિકલ સોસાયટીનું મહત્ત્વ બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટેના શ્રેષ્ઠ માર્ગનું દર્શન પણ આ વિશ્વમાં ૧૭ નવેમ્બર ૧૮૭૫ને દિવસ ખૂબ જ સોસાયટી દ્વારા થાય છે. તેમ છતાં તેના ૧૦૩ વર્ષના મહત્ત્વ છે. કારણ કે આધુનિક સમયમાં સમગ્ર વિશ્વમાં જીવનકાળ પછી પણ આપણને પ્રશ્ન થાય છે કે સામાન્ય માન્ય એવી આ સંસ્થાનો જન્મ થયો અને આ સંસ્થાના લોકોને આ શિક્ષણ તરફ સૂગ અને અભાવ શા માટે આશ્રયે અનેક થિયોસેફિટ દિવ્ય જીવન જીવી ગયા. છે? ઉચ્ચ ભાવના, દિવ્ય જીવન સમજીને જીવનમાં ઉતારવું એ કામ મુશ્કેલ છે. પ્રવચન સાંભળવાં તથા ક્રિયાકાંડોમાં અને જીવે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર બીજા ભાગ લેવો એ સરળ છે પણ દિવ્ય જીવન જીવવું એ અધ્યાયના છેલા શ્લોકમાં અર્જુનને કહ્યું કે અતિ દુષ્કર છે. આ માટે શોખ, સંતોષ, તપ, સ્વાધ્યાય, "एषा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमुच्यति । ઈશ્વર પ્રણિધાન અને આપણી ટેવો, ખાસિયત, વિચારે રિકવા કાવત્ત વારિ ઘાનિrછતિ” | અને લાગણીઓમાં આમૂલ પરિવર્તન ન થાય ત્યાં સુધી આવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરનાર સાધક જીવનમાં આ શિક્ષણનો લાભ આપણને મળતું નથી. આવું જીવન આનંદમાં આવી રીતે જીવે છે. જીવવા સખત પરિશ્રમ અત્યાવશ્યક છે. જ્યારે આધુનિક સમયમાં સામાન્ય મનુષ્યો Easy life જીવન સહેલી રેવંતા અમે અહોનિશ તુજ રસાણું, રીતે જિવાય તેમ ઈચ્છતા હોય છે. દુનિયાના મોજ વિશ્વ ખેલીએ અખંડ રહી બ્રહ્મક્ બ્રહ્મનું શોખમાં પડેલા સાધારણ જીવોની આવા દિવ્ય જીવન આવી બ્રાહી સ્થિતિમાં રહીને સંસારમાં બધા માટે તયારી હોતી નથી અને તેથી થિયોસેફી તરફ વ્યવહાર ચલાવે છે અને એવી રીતે કે “Harmony તેમને અણગમો રહે છે. ધર્મ માટે વહેમ, ઝનૂની in human relationship’ સર્વ મનુષ્ય સાથે સુસંવિચારોની પકડ અને બીજા ધર્મોનું અજ્ઞાન પણ થિયો- વાદિત જીવન જીવે છે. અનેક ધર્મના મનુષ્ય આ સોફીના સ્વીકાર માટે અવરોધક છે. થિયોસેફીનું સોસાયટીના સભ્ય છે અને બધા જ બંધુત્વભાવથી જીવે શિક્ષણ ધર્મને નામે આવતા વહેમો અને ઝનૂને છે. અને તેમની પ્રાર્થના તે સર્વધર્મ પ્રાર્થના છે. સોસાતોડે છે. યટીના પ્રમુખ અને કાર્યવાહકોએ જગતના હિત માટે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy