SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં થિયોસોફિલ સોસાયટીનો પ્રાદુર્ભાવ, તેનું કાર્ય અને કાર્યકરો સંકલનકાર – ડો. એન. આર. દાણી સિફિકલ સોસાયટીની સ્થાપના ૧૭ નવેમ્બર ઉપરથી દરેક વિચારો પ્રગટ થઈ શકે છે. બેટી ટીકા ૧૮૭૫માં ન્યૂર્યા શહેરમાં થઈ હતી. આ સોસાયટીના અને અસભ્યતા માટે આ પ્લેટફોર્મ બંધ છે. થિયોસેફી આદ્ય સ્થાપકો બે હતા. એક રશિયન બાનુ મેડમ બ્લે- એ જુદો ધર્મ નથી. આ બ્રહ્મવિદ્યાની સાધનામાં કઈ વૅસ્કી અને બીજા રિટાયર્ડ લશ્કરી અમલદાર કર્નલ ધર્મગુરુ કે ધર્મગ્રંથ પણ નથી. જેમ સૂર્યના કિરણમાં હેનની સ્ટીલ કોટ હતા. દરેક ધર્મનો પયગામ લાવ- સપ્તરંગે હોય છે તેમ બધા ધર્મો મળીને એક સચ્ચાઈનું નાર પયગમ્બર તેમની હયાતીમાં જેવી મુશકેલીઓ અને સફેદ કિરણ બને છે. પોતાના ધર્મનો અભ્યાસ અને હાડમારીઓ અનુભવે છે તેવી જ મુશ્કેલીઓનો સામને પછી બીજા ધર્મોને અભ્યાસ કરી જે કાંઈ શભ હોય તે આ બે નેતાઓને કરવો પડયો હતો. થિયોસોફીનું શિક્ષણ ગ્રહણ કરવું. ધર્મના કલહે ઓછા કરીને એકતાના ભાવ જ્યારે આપવામાં આવ્યું ત્યારે તે સામે શરૂઆતનાં તરફ આગળ વધવું. આ સોસાયટીમાં જોડાયા પછી વર્ષોમાં પુષ્કળ વિરોધ થયો હતો. આવો સખત વિરોધ પોતાના ધર્મનું શિક્ષણ વધારે સારી રીતે સમજાય છે, હોવા છતાં સારા પ્રમાણમાં જિજ્ઞાસુ લેક થિયેસેફિકલ અને દિવ્યજીવન ઘર્મની રૂઢિઓની જડતા વિનાનું શિક્ષણમાં સમાયેલી ઊડી ફિલસૂફી જાણવા સોસાયટીમાં જીવવાને પ્રેરણા મળે છે. હિંદુ ધર્મની પ્રસ્થાનમણિ શ્રીમદ ડાયા અને સોસાયટીના શિક્ષણનો અભ્યાસ કરવા લાગ્યા ભગવગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રો. તેવી જ રીતે ત્રણ તથા તેમના નેતાઓનાં પ્રવચનો સાંભળવા લાગ્યા. ટ્રક અજોડ પુસ્તકો (૧) At the Feet of the Master સમયમાં આ સંસાયટીને બહોળા પ્રમાણમાં પ્રચાર થયો. ગુરુચર (૨) Light on the Path, માગદશિની થિસોફિકલ સોસાયટીના ત્રણ ઉદ્દેશો (Objects) છે. અને (૩)The voice of Silence અનાહતનાદ થિયો સેફના પ્રસ્થાનમણિ છે. ૧, જ્ઞાતિ, જાતિ, પંથ, જાત, રંગ, દેશ કે ધર્મના ભેદ જે મનુષ્યો દારૂ, માસ અને કેફી વસ્તુઓ લેતા હોય અને જુદાઈ ન ગણતાં જગતના બધા લોકો માટે વિશ્વ છે તેઓ પણ સહજ રીતે આવો આહાર અને વ્યસનો બંધુત્વ કેન્દ્ર સ્થાપવું. તજે છે, કારણકે ગુપ્ત વિદ્યાના અભ્યાસથી કુદરતમાં અને ૨. બધા ધર્મો, ફિલસૂફી, વિજ્ઞાન વગેરેના અભ્યાસની પોતાની શક્તિઓ ખીલવવા માટે આ જીવન પદ્ધતિ સરખામણી કરવી. આ પ્રવૃત્તિને ઉત્તેજન આપવું, કારણકે અવરોધક છે તેવી તેમને ખાતરી થાય છે. વિશ્વબંધુત્વ વધારવું એ અગત્યનું છે. થિયોસોફિકલ સોસાયટી પિતાનું ૧૦૩ વર્ષનું ૩. કુદરતના નહિ અપનાવેલા નિયમોની શોધ કરવી તથા આયુવય પૂર્ણ કરીને ૧૦૪માં વર્ષમાં વિશ્વને આગળ મનુષ્ય જાતિમાં ગુપ્ત રહેલી આધ્યાત્મિક શક્તિઓને વધવામાં ફાળો આપી પ્રવેશી છે. દરેક ધર્મની ગુપ્ત ‘ખીલવવી. બાજુ ( Esoteric teachings) સમજાવી પોતાના ધર્મ તરફ વધુ માન અને વફાદારીથી વર્તવાનું જગતને થિયોસેફીનું શિક્ષણ ઉચ્ચ આદર્શો રજૂ કરીને અને તેના સભ્યોને સમજાવ્યું છે. વિદ્વત્તાભર્યા ભાષણે દરેકને પોતપોતાની રીત પ્રમાણે તેને અમલમાં મૂકવાની તેમજ પ્રેરણાત્મક (Inspiring) સાહિત્યથી જગતમાં છટ આપે છે. વિચારની સ્વતંત્રતા માટે આ સોસાયટી ધાર્મિક જાગૃતિ સંસાયટીએ પેદા કરી છે. હિંદુસ્તાનમાં અજોડ છે. તેમાં કોઈ બંધન નથી અને તેના પ્લેટફોર્મ બાળલગ્ન અને સ્ત્રી-કેળવણી માટે લડત કરીને નવું જીવન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy