________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૮૩
થઈને) ગાંડો થઈ ગયો હોત.” ગીતાકાર પણ કહે છે, “ ચમતતા લાઃ” એ ગમે તેમ હોય પણ ધર્મ જ માનવીને રામ કે રહીમ, ઈશુ કે ગાંધી, અર્જુન કે હું યુધિષ્ઠિર, સેક્રેટિસ કે વિવેકાનંદ બનીને જીવનસંઘર્ષમાં વિજયી બનવાની પ્રેરણા આપે છે.
ફોન : ૨૫૮૩૩ વાડીગામ : ૩૮૩૬૮૬ નારણપુરા : ૮૬૭૭૨૧
આમ ધર્મ એ માનવના આંતરિક તેમજ બાહ્ય જીવનના સતત સંગ્રામમાં વિજયકારક બળ પૂરું પાડે છે. ? ધર્મમાં અડગ શ્રદ્ધાવાળો માણસ અંદરથી અને બહારની ૬ બધી જ પરિસ્થિતિઓમાંથી જન્મતી આપત્તિઓને છતી હું શકે છે. ધર્મ દ્વારા વ્યક્તિમાં, જાતિમાં કે રાષ્ટ્રમાં એક રે પ્રકારનું આત્મબળ કે આત્મવિશ્વાસ આવે છે જે તેને ૬ સિદ્ધિઓ તરફ દોરી શકે છે.
અમદાવાદમાં પગ મૂકતાં જ, એકવાર મુલાકાત
લઈને અનુભવ કરી જુઓ–
ગરમાગરમ
માં
ગાં ઠી યા
યા
અને મસ્ત તળેલાં
wwww
મ ૨ ચાં
ચાં
શ્રી વજેશંકર ફુલશંકર દેરાસરી
મહારાજની હોટલ
શ્રી પ્રતાપરાય અનોપચંદ મહેતા
ઉપધાન એટલે દેહ અને આત્માની અશુદ્ધિઓને નિર્મળ કરવાને અભૂતપૂર્ણ પ્રયોગ – આ પ્રયોગમાં આપને મળેલી સફળતાને અમારે લાખ લાખ અભિનંદન
શાશ્તા સાઈકલ સ્ટોર્સ હાઈકેટ રેડ-ભાવનગર-ટે. નં. ૫૯૬૮
ઘીકાંટા રોડ : અમદાવાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org