________________
७४०
વિશ્વની અસ્મિતા
સધી જ પૃથ્વી ઉપર રહેવાની અવધિ દર્શાવી. આ હરિણી કરવા કહ્યું. તેઓએ ચિતામાં દેહત્યાગ કર્યો. મુનિની જ પૃથ્વી ઉપર કાકૌશિક રાજાઓના વંશમાં જન્મી આજ્ઞાથી સઘળી વિધિ પતાવી દશરથ રાજા નગરમાં અને તેણી (ઈન્દુમતી) તમારી રાણી બની હતી. તેથી હે આવ્યો. રાજા ! હવે તમે શેકો ત્યાગ કરો. જે જમેલા છે. તેમનું મૃત્યુ નક્કી જ છે અને મરણ એ માણસોનો સ્વ
સર્ગ ૧૦ મો – દશરથ રાજાએ ઘણાં વર્ષો રાજ્ય ભાવ છે. શિષ્યના આ પ્રકારના ઉપદેશથી અજને થોડી
કર્યું, પરંતુ આ સમયમાં તેમને પુત્ર થયો નહિ. ઋષ્યશૃંગ રાહત થઈ તેનું હદય તૂટી પડયું હતું. આ સમયે
અને અન્ય ઋષિઓએ દારથ રાજા પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કુમાર દશરથ હજી બાળપણ પસાર કરતો હતો, તેથી
કરાવ્યો. બીજી તરફ સ્વર્ગમાં દેએ રાવણના ત્રાસથી અનિચ્છાએ આઠ વર્ષ સુધી તેણે રાજ્ય કર્યું અને અંતે અને પિતાને પુત્ર દશરથ હવે કવચ ધારણ કરવાને
કંટાળી ભગવાન વિષ્ણુ સમક્ષ જઈ સ્તુતિ કરી અને રાવણના ગ્ય છે એમ થયું ત્યારે પુત્રને રાજ્યગાદી સોંપી અને ત્રાસનું વર્ણન તેઓએ કર્યું. ભગવાન વિષ્ણુએ દેને સાત્ત્વન પોતે ગંગાસરયૂના સંગમ ઉપર અનશન કરી મૃત્યુને આપતાં જણાવ્યું કે તે દશરથરાજાને ત્યાં અવતરશે અને શરણ થો.
ભવિષ્યમાં રાવણનો વધ કરશે. બીજી તરફ જ્યારે પુત્રેષ્ટિ
યજ્ઞની પૂર્ણાહુતિને સમય થયો ત્યારે યજ્ઞકુંડમાં એક પુરુષ સગ ૯ મે - અજનું મૃત્યુ થયા પછી દશરથ હાથમાં ક્ષીરથી પૂર્ણ થયેલું સુવર્ણપાત્ર ધારણ કરતા જણાય. રાજાએ રાજયગાદી સંભાળી. પિતના પૂર્વજોની પરંપરા મુજબ ૫છી ક્ષીર ભરેલું પાત્ર દશરથે સ્વીકાર્યું અને તેણે જ તેણે શાસન પદ્ધતિ શરૂ કરી, પિતાના શત્રુઓને પરાસ્ત પિતાની ત્રણે રાણીઓને ક્ષીર આપી. પરિણામે બધી કરી તેણે મંડળમાં અનુપમ સ્થાન મેળવ્યું. ત્યાર પછી દશરથે
રાણીઓ એક જ સમયે આપનસા બની, થોડા સમયમાં મગધ, કેસલ, કૈકેય વિગેરે દેશોની રાજકુંવરીઓ સાથે
કૌશલ્યાથી રામ, કેકેયીથી ભરત, સુમિત્રાથી લક્ષમણું અને લગ્ન કર્યું. દશરથે અનેક યજ્ઞો કર્યા, કેઈકવાર યુદ્ધમાં તે
શગુન નામના પુત્ર અવતર્યા. પૃથ્વી ઉપર આનંદ મંગળ ઇન્દ્રની મદદે સ્વર્ગમાં જતે, એક વખત વસંતઋતુમાં દશરથ છવા અને વસુંધરા સમૃદ્ધિથી ભરપૂર બની. દિશાઓ રાજાને મૃગયા-વિહાર કરવાનું મન થતાં પ્રધાનોની સંમતિ
પ્રસન્ન બની. ચારે તરફ મંગળ ચિહ્નો જણાવા લાગ્યાં. લઈ જંગલમાં ગયો. જંગલમાં તેણે અસંખ્ય જંગલી
ક્રમશઃ પુત્રો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. તેમનામાં પ્રાણીઓનો શિકાર કર્યો. પરંતુ સાંજ પડી જતાં રાત્રિ
વિદ્યા સાથે વિનય પણ જણાય. રાજા દશરથને પિતાના તેણે જંગલમાં વિતાવી. બીજે દિવસે સવારે તે શિકાર કરવા ઊપડયો. અને તમસા નદીના કિનારે આવ્યો. નદીના પુત્રાના ગુણના કારણે આનંદ થયો. પાણીમાં ઘડો ભરવાનો અવાજ તેણે સાંભળ્યો. આ અવાજને હાથીની ગર્જના માની દશરથે બાણ માર્યું. સગ ૧૧ મો – વિશ્વામિત્ર ઋષિ વનમાં ય કરતા
અરે પિતા?” એવી કારમી ચીસ સાંભળીને રાજા હતા; પરંતુ રાક્ષસે તેમાં વિદને નાખતા. પરિણામે તે દશરથ અવાજની દિશામાં દેડક્યો. એવામાં તેણે એક ઋષિકુમારને રાજા પાસે આવ્યા અને રામની રક્ષણ કરવા માટે માગણી બાણથી વિધાયેલ જે. સમગ્ર દશ્ય જોઈ દશરથરાજાને કરી. ખૂબ વિચારી દશરથે રામ-લક્ષ્મણ બનેને વિશ્વામિત્ર અસાધારણ દુખ થયું. આખરે ઋષિકુમારની સૂચના સાથે વનમાં જવા વિદાય કર્યા. ઋષિ વિશ્વામિત્રે “બલા” મુજબ તેના અંધ માતાપિતા પાસે તે ઋષિકુમારને લઈ અને “અતિબલા” નામની વિદ્યાઓ રામલક્ષ્મણને શીખવી. ગ અને અજાણતા બનેલા આ કરુ છુ કૃત્ય બદલ માફી તેથી માર્ગમાં બન્નેને કઈ વન આવ્યું નહિ ભયાનક માગી. પુત્રના મરવાના સમાચાર જાણી અંધ માતાપિતાને વનમાં વિશ્વામિત્રે તાડકાના અપ્રતિમ ત્રાસ અને ભયની ભારે દુઃખ થયું અને વિલાપ કરતાં તેમણે પિતાનાં અશ્ર વાત રામલક્ષ્મણને કરી. બન્ને ભાઈઓએ ધનુષ્ય ઉપર ઓનું જળ હાથમાં લઈ દશરથને શ્રાપ આપ્યો કે, “તું શરસંધાન કરતાં જ તાડકા રાક્ષસી ભારે વેગથી રામપણ તારી વૃદ્ધાવસ્થામાં આ પ્રમાણે જ પુત્રના વિરહથી લક્ષ્મણ પાસે આવી; પરંતુ રામે છેડેલું બાણ તાડકાને મૃત્યુ પામીશ.” આ પછી મુનિએ દશરથને ચિતા તૈયાર વાગ્યું અને આખરે તે મૃત્યુ પામી. મુનિ પ્રસન્ન
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org