SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ વિશ્વની અસ્મિતા રાજ્યમાં આવ્યું અને તેણે વિશ્વજિત યજ્ઞ આરંભે. તેના જે જ પુત્ર થવાના આશીર્વાદ આપ્યા અને તે આ યજ્ઞમાં રઘુએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી ત્યાંથી રવાના થયો. કૌત્સના આશીર્વાદ મુજબ રઘુને દીધું. અને યજ્ઞ સમાપ્તિ પછી તેણે પોતાની સેવા માટે ત્યાં પુત્ર જન્મ્યો. તેનું નામ “અજ’ પાડવામાં આવ્યું. આવેલા વિજિત રાજાઓને તેમના ઘરે જવાની અનુમતિ અજ ધીરે ધીરે માટે થવા લાગ્યો. યુવાન બનતાં તેણે આપી. ગુરુ પાસેથી બધી વિદ્યાઓને અભ્યાસ કર્યો. એક દિવસ વિદર્ભ દેશના રાજા ભોજે અજના ઉપર સંદેશ મોકલી સગ પાંચમો - રઘુએ વિશ્વજિત યજ્ઞ કરી પોતાનું પોતાની બહેન ઈન્દુમતીના સ્વયંવરમાં હાજરી આપવાનું સર્વસ્વ દાનમાં આપી દીધુ. તે પછી તરત જ વરતન્ત ઋષિને આમંત્રણ પાઠવ્યું. તે પ્રમાણે અને સ્વયંવરમાં ઉપસ્થિત તેમને શિષ્ય વિદ્યાસમાપ્તિ કરી ગુરુદક્ષિણ માટે ધન રહેવા વિદર્ભ દેશ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં તે નર્મદા મેળવવાની અભિલાષાથી રઘુના દરબારમાં આવ્યો. રઘુએ કિનારે આવ્યો અને સેના સહિત ત્યાં પડાવ નાખ્યો. પિતાની ગરીબાઈના કારણે માટીનાં વાસણોમાં અધ્યની આ સમયે નર્મદાના જળમાં સ્નાન કરી એક જંગલી સામગ્રી લઈ તેનું પૂજન કર્યું અને આસન આપી તેના હાથી બહાર આવ્યો. આ હાથીના લમણામાંથી મદ કુશળ સમાચાર પૂછળ્યા. રઘુએ આગમનનું કારણ પૂછયું ઝરતે હતો. મદની દુગધથી અજની છાવણીમાં પ્રવેશ ત્યારે કૌત્રે જણાવ્યું કે તમારા રાજ્યમાં પ્રજા સુખી છે કર્યો ત્યારે સઘળા ભય અનુભવવા લાગ્યા. સઘળી પરિઅને મને એક બાબતને અફસોસ છે કે હું થોડો મોડો સ્થિતિ પામી જઈને અને તેના ગંડસ્થળને બાણથી અહી આવ્યો છું. આપે આપનું સઘળું દ્રવ્ય દાનમાં ભેદ્ય, હાથીએ પરિણામે પિતાને દેહ છોડવો; પરંતુ આપી દીધું છે. તેથી હવે મારે ગુરુદક્ષિણ માટે દ્રવ્ય હાથીના શરીરનું એક દિવ્ય પુરુષમાં રૂપાન્તર થઈ ગયું. પ્રાપ્ત કરવા બીજા સ્થળે જવું પડશે. આ સાંભળી રઘુએ આ દિવ્ય પુરુષ તે પ્રિયંવદ નામે રાજકુમાર હતો અને કૌત્સને પૂછયું કે ગુરુદક્ષિણામાં તમારે કેટલું દ્રવ્ય આ૫- તેના પિતાનું નામ “ગંધવરાજ પ્રિયદર્શન” હતું. વાનું છે? આ સમયે કૌસે જણાવ્યું કે ગુરુ પાસેથી મેં મતમ નામના ઋષિએ એકવાર પ્રિયંવદને હાથી બનવાનો તમામ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી ગુરુને દક્ષિણ લેવા માટે શ્રાપ આપ્યો હતો. પરિણામે તે હાથીની નિમાં વિનંતી કરી. પરંતુ પ્રસન્ન બનેલા ગુરુએ કશું લેવાની જો . પાછળથી ઋષિ મતંગે દયા ના પાડી; પરંતુ જ્યારે ગુરુને દક્ષિણા લેવા મેં વારંવાર હળવો બનાવ્યો અને તેને જણાવ્યું કે ઈવાકુ વંશને વીનવ્યા ત્યારે તેમણે ગુસ્સે થઈને જણાવ્યું: “મારી કુમાર “ અજ? તારો ઉદ્ધાર કરશે. પ્રિયંવદે પોતાની બધી પાસેથી તું ચૌદ વિદ્યા શીખ્યો છે તે ગુરુદક્ષિણામાં વાત અજને વર્ણવી “મોહનનામનું શસ્ત્ર અને ચૌદ કરોડ સુવર્ણની મુદ્રાઓ આપ.” આમ ગુરુને આપ- આપ્યું. અને તેણે સ્વર્ગમાં વિદાય લીધી, જ્યારે આજે વાની દક્ષિણ પરિપૂર્ણ રીતે લેવા યાચક તરીકે આપની વિદર્ભ દેશ તરફ પ્રયાણ કર્યું. અજરાજાનું ભેજરાજાએ સમક્ષ ઉપસ્થિત થયે ત્યારે આપનાં આ મૃત્તિકાનાં વાસણે પોતાની નગરીમાં સાર સ્વાગત કર્યું, અને યોગ્ય પરથી આપની સ્થિતિ મારા મનમાં સ્પષ્ટ થઈ છે. તેથી ઉતારે રહેવા માટે આપ્યો. રાત્રે અજ ઈન્દુમતીના હવે ગુરુદક્ષિણાની વ્યવસ્થા માટે હું બીજા સ્થળે જઈશ. વિચારમાં જ નિદ્રાધીન થયો અને સવારે બંદીજનેએ તમામ વિગત સાંભળી ખૂબ વિચારી રઘુએ કૌત્સને પોતાને આજનું સ્તુતિગાન આરંવ્યું ત્યારે તે જાગૃત થયો. ત્યાં બે-ત્રણ દિવસ રહેવાનું જણાવ્યું. રઘુએ ધનાપ્રતિ અજે પ્રાતઃ કર્મ પૂર્ણ કરીને આખરે તે સ્વયંવરની માટે કુબેર પર ચડાઈ કરવાનું વિચાર્યું, પરંતુ રઘુએ સભામાં ગયે. શસ્ત્રસજજ બની બીજા દિવસના પ્રભાતે કુબેર પર આકમણ કરવાના ઇરાદાથી રાત્રે જ તે રથમાં સૂતા. પરંતુ સગે છઠ્ઠો :- રાજા અને સ્વયંવરમંડપમાં યોગ્ય રઘુ કુબેર ઉપર આક્રમણ કરે તે અગાઉ જ રાત્રે કુબેરે સ્થાન લીધું. આ સમયે અનેક રાજાઓ ભારે દમામ સાથે આકાશમાંથી સુવર્ણની વર્ષા કરી. અને રધુના બધા જ સ્વયંવરમાં ઉપસ્થિત થયા ત્યારે ચાર મનુષ્ય વડે ઊંચકાતી ભંડારે સુવર્ણની મુદ્રાઓથી છલકાવી દીધા. અને રઘુએ પાલખીમાં બેસીને ઇન્દુમતીએ સ્વયંવરની સભામાં પ્રવેશ પરિણામે સઘળું દ્રવ્ય કૌત્સને પ્રેમથી આપ્યું. કૌસે રઘુને કર્યો. બધા રાજાઓ ચકિત બની ગયા અને ઇન્દુમતીને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy