SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૭૩૫ શકી અને ઊભી પણ ન રહી શકી અને શિવે કહ્યું કે તે ગંગામાં કર્યું. આખરે કૃતિકાઓએ તે વીર્યને ધારણ આજથી હું તારા તપથી ખરીદાયેલો દાસ છું. આમ કર્યું અને પરિણામે કંદનો જન્મ થયો. કૃતિકાઓએ કઠોર તપથી પાર્વતીની અભિલાષા સફળ બની, જન્મ આપે હોવાથી સ્કંદનું બીજું નામ કાર્તિકેય રાખવામાં આવ્યું. કુમાર કાર્તિકેયને ધીમે ધીમે ઉછેરસગ ૬ કો:- પાર્વતી શિવને હિમાલયની રજા લેવાનું વામાં આવ્યા. યુવાન બનતાં તેમણે દેવોના સેનાપતિનું સૂચવે છે. શિવ તેથી સપ્તર્ષિઓ અને અરુન્ધતીને હિમા- પદ સ્વીકાર્યું. લયના નિવાસસ્થાને મોકલે છે. હિમાલયના ઔષધિપ્રસ્થ નગરમાં સપ્તર્ષિઓ જ્યારે આવે છે ત્યારે હિમાલય સગ ૧૪ થી ૧૭ - ૧૪ માં સગમાં કવિ તેમનું ભાવભીનું સ્વાગત કરે છે. તે પછી તેમને આમ તારકાસુરની ભયંકર તથા વિશાળ સેનાનું વર્ણન કરે મનનું કારણ પૂછે છે. સપ્તર્ષિઓના પ્રસ્તાવને જાણી છે. ત્યાર પછી અભિમાની તારકને શરણે થવાની હિમાલય પ્રસન્ન બની પોતાની પત્ની મેનાને પૂછે છે. ચેતવણી આપવામાં આવે છે. તારક તેને ન ગણતાં મનાની સંમતિ લઈ સપ્તર્ષિઓની દરખાસ્ત હિમાલયે યુદ્ધ માટે તૈયાર થાય છે. આખરે દેવ અને અસુરોનું સ્વીકારી. આ વાત તેણે પાર્વતીને જણાવતાં કહ્યું, હે યુદ્ધ થયું અને તેમાં તારકનો વધ કરવામાં આવ્યે. પુત્રી ! તું વિશ્વના આત્મા એવા શંકર માટે ભિક્ષારૂપ દેવોએ કાર્તિકેય ઉપર પુષ્પવૃષ્ટિ કરી. નક્કી થયેલી છું. આખરે શિવ પાર્વતીના વિવાહની તિથિ સપ્તઋષિઓએ નક્કી કરી પોતાના સ્થાને ચાલતા થયા. ર, રઘુવંશ - શિવે આ વાત જાણી, સપ્તર્ષિઓ પાસેથી જાણી આનંદ પામ્યા. પરંતુ પાર્વતીને પરણવામાં ઉત્સાહી મનવાળા, રઘુવંશ એ કાલિદાસનું બીજું મહાકાવ્ય છે. પ્રસ્તુત પશના પતિ શિવ પણ લગ્નની તિથિના આગળના દિવસે કાવ્યનો અભ્યાસ કરતાં જણાય છે કે કવિએ રઘુવંશનું મહામુશ્કેલીમાં પસાર કરવા લાગ્યા. નામકરણ તેના નાયકનાનામ ઉપરથી કર્યું છે. સગ ૭ મો અને ૮ મે - હવે શિવ અને આ કાવ્યના ૧૯ સગ છે અને તેમાં રઘુવંશના કિંવા પાર્વતીનાં વિધિપૂર્વક લગ્ન કરવામાં આવ્યાં. કવિએ સૂર્યવંશના ૨૯ રાજાઓનું વર્ણન અને તેમનાં પરાક્રમનું ત્યાર પછી મેનાની હર્ષ અને વિષાદની સ્થિતિનું આલેખન થયું છે. આલેખન સુંદર રીતે કર્યું છે. વિવાહવિધિ, અથિતિઓ અને શિવ પાર્વતીની વિદાય કવિ નિરૂપે છે. આઠમા સર્ગ ૧ લો - કાગ્યારંભે વિશ્વના માતાપિતા સર્ગમાં પરિણીત યુગલ અનુપમ અને ઉપભેગક્ષમ પાર્વતી અને પરમેશ્વરને કવિ વંદે છે. અને કાલિદાસ, એવા ગધમાદન પર્વત પર આવે છે અને વર્ષો પર્યત સૂર્યવંશના રાજાઓનું વર્ણન કરવામાં પોતે અતિ તેઓ અહીં દાંપત્યસુખ ભોગવે છે. સામાન્ય અને અસમર્થ છે તેમ જણાવે છે. કવિ કહે છે કે મહાકવિ બનવા જતાં હું મશ્કરીને સર્ગ ૯ થી ૧૩ સુધી – હવે અગ્નિએ કપોતનું પાત્ર ઠરીશ. પરંતુ સૂર્યવંશ વિશે તેમની આગળના સ્વરૂપ લીધું અને શિવના સંભોગગૃહમાં તેણે પ્રવેશ કવિઓએ ઘણું બધું વર્ણવ્યું છે તેથી કવિ કહે કર્યો. પરિણામે શિવ તેના ઉપર રોષે ભરાયા. છે કે તેમનું કામ અહીં સરળ થયું છે. આમ તે અગ્નિએ પોતાનું સ્વરૂપ જ્યારે ધારણ કર્યું, ત્યારે અતિ વિનમ્ર બને છે. કવિ કહે છે કે રઘુવંશના રાજાશિવને અગ્નિનો ખ્યાલ આવ્યો. પિનાકપાણિ પાસે એના ઉત્તમ અને મહાન ગુણ એ જ તેમને આ મહાન અગ્નિ પ્રાર્થના કરી ક્ષમા માગવા લાગ્યો. તેમ જ પરાક્રમી રાજાઓનાં ચરિત્રવર્ણન કરવાની પ્રેરણું આપી તારકાસુરથી ત્રાસી જઈ શિવ ભગવાન પાસે રક્ષણ માંગ્યું. છે. રઘુવંશ અથવા સૂર્યવંશમાં સૂર્યને પુત્ર વૈવસ્વત મનુ શિવ પ્રસન્ન થયા અને પોતાનું સંભોગના વિક્ષેપથી આ વંશને પ્રથમ રાજવી હતો અને તેના વંશમાં દિલીપ કવિત થયેલું વીર્ય (તેજ ) અગ્નિમાં મૂકયું; પરંતુ નામે અતિ પ્રતાપી રાજી થયો. દિલીપની રાણીનું નામ અગ્નિથી શિવનું તેજ સહન ન થયું અને પરિણામે તેણે સુદક્ષિણા. અને રાજા રાણીને સંતતિ ન હોવાથી સંતાન Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy