________________
વિશ્વની અસ્મિતા
Urge ને કારણે, કઈ સિદ્ધ શક્તિપાતદાતા ગુરુ મળી મળદોષ, કચરો એકઠો થયો હોય છે, ત્યાં ત્યાં આસનના જાય અને તેઓની કપાવૃષ્ટિથી (સ્પર્શ, સંક૯૫, શબ્દ એ પ્રકારના વિશિષ્ટ વળાંક દ્વારા, આપોઆપ શુદ્ધીયા દષ્ટિ દ્વારા) કુંડલિની શક્તિ ક્રિયાવતી થઈ જાય, કરણ થાય છે. આને કલાકો સુધી ચાલે અને ગમે તો સાધકના જન્મ જન્માંતરનું દળદર ફરી ગયું એમ તેવા દુષ્કર હોય તે સાધકને સહેજ પણ થાક લાગતો સમજવું. અલબત્ત આવા ગુરુ દુર્લભ છે; મળે તે નથી. એટલું જ નહિ પણ આ ક્રિયાઓ દ્વારા શરીરમાં ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તે ઠેઠ સુધી શ્રદ્ધા- રહેલા વર્ષો જૂના અસાધ્ય રોગ પણ નિર્મૂળ થઈ જાય ભક્તિ ટકવી કરે છે. માટે જેને આવા ગુરુ મળ્યા છે, એ આ માર્ગની અલૌકિક વિશિષ્ટતા છે. છે એમનામાં શ્રદ્ધા-ભક્તિ દઢ અપરોક્ષ થઈ છે, એમણે આ જીવનને ધન્ય ધન્ય ગણવું જોઈએ. ઈશ્વરકૃપા, અંતઃકરણ
કુંડલિની શક્તિ પ્રાણમય કોષમાં કામ કરે તે
વિવિધ પ્રકારના ચિત્રવિચિત્ર પ્રાણાયામો થાય છે. જેને કૃપા, શાસ્ત્ર કૃપા-અને ગુરુકૃપા આ ચાર કૃપાઓ ભેગી થાય ! ત્યારે ગુરુ દ્વારા શક્તિપાત દીક્ષાની કૃપા થાય છે. કારણ પ્રાણાયામનું પ્રાથમિક જ્ઞાન નથી, એવાને અનેકવિધ શક્તિપાતથી કુંડલિની મોક્ષ મેળવી આપે છે જ.-સર્વોત્તમ પ્રાણાયામ થયેલા નિહાળોય છે. અધિકારી હોય તે તરત જ, આ જન્મમાં જ નહિતર
જે શક્તિ મનોમય કોષમાં કામ કરે તો મન નિરવ જન્માંતરે, પણ એકવાર જાગૃત થયેલી શક્તિ સાધકને
શાંતિમાં ડૂબી જાય છે. શાંતિના અગાધ મહાસાગરના મોક્ષ અપાવ્યા સિવાય જંપતી નથી. એવી ગુરુ પરંપરા
તળિયે જઈને સાધક સૂઈ ગયું હોય. એ અનુભવ અનુકૃતિ છે કે ક્રિયાવતી કુંડલિની શક્તિ આ જન્મમાં
થાય છે. અથવા વધુમાં વધુ ત્રણ જન્મમાં મુક્તિ મેળવી આપે છે. માટે કુંડલિની યોગમાં સમર્થ ગુરુ દ્વારા શક્તિપાત શક્તિ વિજ્ઞાનમય કેષમાં કાર્ય કરે ત્યારે સાધકને દીક્ષા અત્યંત મહત્વની ગણાવી છે.
આધ્યાત્મિક વિદ્યાનાં દેવી સ્કૂરણે થાય છે. ગૂઢ રહસ્યને
ઉકેલ આપોઆપ મળે છે. દેવ-દેવીઓના મંત્રો મળે છે. दीव भाचयत्यदल शैवं धाम नयत्पति ।
આને જ Intuitional knowledge-પ્રજ્ઞાજ્ઞાન-કે ઋતંભરા, દીક્ષા મુક્તિ અપાવે છે. અને શિવધામમાં–શાશ્વત જ્ઞાન કહેવામાં આવે છે. આ અતિમનસ અવસ્થા છે કે કલ્યાણમાં સ્થિર કરે છે માટે ગુરુકૃપા મુક્તિાદાતા. જ્યાંથી માનવજાતિ માટે પરમ કલ્યાણકારી સંદેશ
પ્રાપ્ત થાય છે. ગવિવાનાં ગૂઢરહસ્યો અને આપણી ૯. કુંડલિની ક્રિયાવતી. (વિવિધ કેષમાં)
આધ્યાત્મિક વિદ્યાના પાયાના સિદ્ધાંતો, વેદ-વેદાંત આદિ આમ તો કુંડલિની શૂલશરીર, સૂકમ શરીર, કારણ શ્રતિ ગ્રંથા કે રામાયણ-મહાભારત કે ભાગવત આદિ શરીર – આ ત્રણે શરીર–પ્રદેશમાં સ્કૂલ-સૂક્ષ્મ અસર પુરા
પુરાણગ્રંથ, જ્યોતિષવિદ્યા કે ખગોળવિદ્યાનાં મૂળ સમી
થા, ન પહોંચાડે છે. પણ મુખ્ય અસર અમુક કોષમાં જ હોય કરણે આ પ્રજ્ઞા પારમિતાનું પરિણામ છે. આઈન્સ્ટાઈન છે. એવું જોવા મળે છે.
જેવા નિરપેક્ષ વિશ્વવિખ્યાત આધુનિક-વિજ્ઞાનિક સહર્ષ
કબૂલે છે કે પિતાને પ્રાપ્ત શાશ્વત સમીકરણો Basic કુંડલિની શક્તિ અનમય કેષમાં કામ કરતી હોય Equations, અતિ મનસની આ અવસ્થાની ફળશ્રુતિ છે. છે. ત્યારે યેગશાસ્ત્રમાં જણાવેલાં વિવિધ આસન આપે આપ થાય છે. અને એ દ્વારા સાધકની શારીરિક શદ્ધિ થઈ શક્તિ આનંદમય કોષમાં કામ કરે છે ત્યારે શરીરના જાય છે. ગમે તેવું સ્થૂળ શરીર હોય તે પણ ગુરુકૃપાથી અણુપરમાણુમાં અહેતુક આનંદ ઊભરાય છે. ઉદબોધિત કુંડલિની શક્તિ જ્યારે કિયાવતી થાય છે
| કોની જેમ, ચક્રભેદન વખતે સાધકનો દિવ્ય સ્પર્શ અને પ્રધાનપણે અન્નમયકોષમાં સમાઈ જાય છે ત્યારે
દિવાદર્શન, દિવાના, દિવ્યસુગંધ, દિવ્યરસની અથવા વિવિધ પ્રકારનાં કલ્પનામાં ન આવે તેવાં, સામાન્ય
એમાંથી એકાદની અનુભૂતિ થાય છે. સંજોગોમાં અશકય એવાં અનેક આશ્ચર્યકારક આસને સહજ રીતે થાય છે. અંદરની કુંડલિની શક્તિ પ્રાણુ આ ગુરુકાનો અને સ્વાનુભવનો વિષય છે. એટલે શક્તિનો વેગ એવી રીતે ક્રિયા કરે છે કે શરીરમાં જ્યાં આનું શબ્દોમાં કથન હંમેશા અપૂણું જ રહ્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org