________________
આ સંદર્ભગ્રંથ ભાગ-૨
' કહે છે, “જે બાળકોને બાળક તરીકે જ રહેવા દેવામાં એક ચિહ્ન છે. સંપૂર્ણતાના ચિહ્ન રૂપ સાદાઈ પશ્ચિમે પણ આવે અને તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવામાં આવે તે કેઈક દિવસ અવશ્ય શીખવી પડશે.” બાળઉછેરને પ્રશ્ન સાવ સરળ બની જાય. મુકેલી તે
કેળવણીની વ્યાખ્યા આપતાં ગુરુદેવ કહે છે: “કેળત્યારે જ ઊભી થાય જ્યારે એમને સરકસનાં પશુઓની
વણી એટલે એ પરમસત્ય શોધવામાં મનને મદદરૂપ થવું, પેઠે તાલીમ આપવાનો પ્રયત્ન કરવામાં આવે.”
જે આપણને કાળનાં બંધનમાંથી મુક્ત કરે અને દ્રવ્યને ગુરુદેવ શિક્ષણ માટે ઉત્તમ પર્યાવરણને મહત્વનું નહીં પણ આંતર પ્રકાશને, શક્તિનો નહીં પણ પ્રેમનો લેખે છે. તેથી તે શાંતિનિકેતનમાં તેમણે એવું વાતાવરણ ખજાન અપાવે તથા સત્યને અસલ સ્વરૂપે છતું કરે.”. સત્ય" હતું કે, ત્યાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીના સ્વાતંત્ર્ય એ જ શિક્ષણનું દયેય છે..........એમ કહેનાર ' જીવન ઉપર તેની ઊંડી અસર રહેતી. તે શાંતિનિકેતનના ગુરદેવે સારસ્વતોની વિશ્વહરોળમાં પોતાના જીવન-કવનથી મુક્ત વાતાવરણની સુવાસ લઈને જતા. શાંતિનિકેતને સ્થાન મેળવ્યું. દરેક વિદ્યાથી સંસ્થા સાથે આત્મીયતા અનુભવતા. તેનું નિષદ , હૃદય આનંદથી ગાઈ ઊઠતું.
અંતે ગુરુદેવને વિશ્વસારસ્વતોની પહેલી હરોળના “તમામફેર શાંતિનિતિન
સારવત ગણી શકીએ. તેમણે જીવનના અંત સુધી મામા સવ તે સાઇન ”
સર્જનનું કાર્ય કર્યું. તેઓને વિશ્વના મોટા ભાગના દેશસંસ્થાના આવા આત્મીય વાતાવરણનું કારણ ગુરુદેવ માંથી કઈ ભારતીયને ન મળ્યું હોય તેવું માન મળ્યું. પિતે હતા. એક અંગ્રેજ લેખક અર્નેસ્ટ રેઝ લખે છે કે દુનિયાના લગભગ બધા દેશોને તેમણે પ્રવાસ ખેડ્યો.
તેમના મહાન વ્યક્તિત્વની છાપ શાળાના સમગ્ર વાતા. તેઓ પોતાની રચનાઓ અને સંસ્થા-સજનથી અમર વરણ ઉપર દેખાય છે તથા પોતાના દિવ્ય અને ઉદાત્ત સારસ્વત બની ગયા. ચરિત્ર દ્વારા તેઓ સંસ્થાની પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે છે.” આમ ગુરુદેવ પર્યાવરણને શિક્ષણમાં મહત્વનું ગણતા.
With Best Compliments From
AMRATLAL V. JASANI
ગુરુદેવ પ્રકૃતિને ઉત્તમ શિક્ષક માનતા હતા. તેઓ માનતા કે : “ શીખવા માટે પ્રકૃતિની ગોદ અપેક્ષિત છે. ૬
જ્યાં બાળક જીવનની આવશ્યકતાઓની પૂર્તિ સ્વયં શોધે. પિતાની મુશ્કેલીઓનું સમાધાન પોતે શોધે, જીવન વિતા- રે વવાને બદલે જીવન જીવતાં શીખે. ત્યાં તે ફૂલ, પાન, ૬ વૃક્ષ, છોડ, લતા, ગુલાબ સાથે મિત્રતા બાંધે, આકાશની નિહારિકામાં ખવાઈ જાય, તારાની ગણતરી કરે, ચંદ્રમાની કળા અને ઋતુ અનુસાર રાતદિવસના વધઘટની ભૂગોળ શીખે, પક્ષીઓની સાથે ગીત ગાય, ભમરાઓ સાથે નાચે, નદીનાળાંનું સંગીત સુણે અને વિશ્વ અસ્તિત્વની સાથે અકક્યની પરાકાષ્ટ સુધી પહોંચે.”
“Amrat” Near Phulch hab Press
Rajkot
વર્તમાન કેળવણી પર ગુરુદેવ પ્રહાર કરતાં કહે છે: ૬ “કેળવણીની આપણી સંસ્થાઓ પશ્ચિમની સંસ્થાઓનું અંધ અને નિર્જીવ અનુકરણ છે.”
S
વળી સાદા જીવન અને ઉચ્ચ વિચારની હિમાયત કરતાં તેઓ કહે છે: “સાદું જીવન તે સંપૂર્ણતાનું
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org