SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન અને વન: આજનુ... વિશ્વ ભારતને ત્રણ વિભૂતિઓ દ્વારા ઓળખે છે. રવીન્દ્રનાથ, ગાંધીજી અને સ્વામી વિવેકાન’દ, વિશ્વ સારસ્વતઃ રવીન્દ્રનાથ ટાગાર ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા તરીકે રવીન્દ્રનાથ ટાગારની પ્રતિભા ઋષિકુળની પર’પરાની યાદ આપી જાય છે. તેઓ ‘સ'સ્કૃતિના ચિંતક અને પુરુષાર્થના પ્રતિનિધિ હતા. ગાંધીજીએ તેમને ‘ભારતીય સંસ્કૃતિના અભય રક્ષક' કહ્યા છે. . વિશ્વસારસ્વતાની હરાળમાં બેસનાર ટાગારની તાત્ત્વિક વિચારધારામાં પ્રકૃતિવાદ અને આદર્શવાદની એ સ્પષ્ટ અને સુરેખ સરિતા ગંગા-જમનાની જેમ વહેતી દેખાય છે. રવીન્દ્રનાથ ઉત્તમ સાહિત્યકાર, કેળવણીકાર, સ’ગીતકાર, ચિત્રકાર, ચિંતનશીલ અને નવસર્જક હતા. Jain Education Intemational પ્રા॰ મેાતીભાઈ મ. પટેલ આળસુને કમી બનાવવાના જાદુ છે. સિયાલ્હાની જમીન પર તેમણે જિંદગીનાં સાનેરી સત્તર વર્ષ ગાળ્યાં. આ સત્તર વર્ષમાં જ પ્રકૃતિએ તેમનુ ઘડતર કર્યું. સર્જક બનાવ્યા. આ સત્તર વર્ષ દરમ્યાન તેમણે મૃણાલિનીદેવી સાથે પ્રભુતામાં પગલાં માંડવ્યાં, પરંતુ વિધિએ તેમને ભારે આંચકા આપ્યા. તેમનાં પત્ની અને એક બાળકીનુ અકાળે અવસાન થયું. તેમના એક પુત્ર રથીન્દ્રનાથ જ રહ્યા. આ આઘાતે કવિને હચમચાવી મૂકવા. કવિહૃદય ઘાયલ બન્યું, પરંતુ દુઃખના આ ભારે આઘાતના મનેમંથનમાંથી જ તેમના આત્મામાં પરમ આનંદની લહેરી ઊડી.અલૌકિક શાન્તિને તેમણે અનુભવ કર્યા. ત્યાર પછીની તેમની સાધના સાહિત્યની રચનાઓમાં અને શાંતિનિકેતનના ઉછેરમાં ઊર્ધ્વ બની. પેાતાના ખાળપણના શાળાના કડવા અનુભવામાંથી જ મેધ લઈને બાળકેને નૈસગિČક અને મુક્ત પર્યાવરણ મળે તે માટે શાન્તિનિકેતનને વિકસાવ્યું. ટાગારના જન્મ ૧૮૬૧ના મેની ૭ મી તારીખે કલકત્તાના મશહૂર ઠાકુર પિરવારમાં થયા હતા. ઠાકુર મહર્ષિ દેવેન્દ્રનાથના તેએ છેલ્લા અને ચૌદમા પુત્ર હતા. તેમનુ ખાળપણુ નાકરાના હાથ નીચે કડક પહેરા નીચે વીત્યું. તેઓ બાળપણથી જ પ્રકૃતિના રસિયા હતા. ચીલાચાલુ શાળાઓનું ગંદુ અને અશૈક્ષણિક વાતાવરણુ તેમને પકડી રાખી શકયુ નહી. પરિણામે શાળાને તિલાંજલિ આપી. ઘર પર અભ્યાસ શરૂ કર્યાં, પરદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે ગયા; પરંતુ ત્યાંયે તેમના મુક્ત જીવ ઠરીઠામ ન થયા. આખરે પેાતાની સિયાદાની જમીન ૧૯૧૩માં ટાગારના ગીતસંગ્રહ ‘ ગીતાંજલિ ’ને પર ખેતીવાડી ફામ સ ંભાળ્યું. અહીં તેમણે પ્રકૃતિને તે આ પ્રથમ માન પામનાર વ્યક્તિ હતા. સરકારે વિશ્વવિખ્યાત નાખેલ પારિતાષિક મળ્યું. ભારતીય તરીકે તેમને સરના ખિતાબ પણ આપ્યા. પરંતુ દેશની સ્વતંત્રતાને જ ઉચ્ચ સ્થાને ગણનાર ટાગેરે ૧૯૧૯ ના નજીકથી ચાહી....વનમાં ભટકથા....સરિતા સાથે સંગીતના તાલ મિલાવ્યા. કૃષક અને મજદૂર લેાકેાના જીવનની સાદાઈ અને પરિશ્રમથી પ્રભાવિત થયા. આ વાતાવરણે જલિયાંનવાલા બાગના હત્યાકાંડ વખતે સરકારને ખિતાબ તેમને પ્રખર પ્રકૃતિવાદી બનાવી દીધા. ઘર, શાળા, કૉલેજોના બાંધયાર વાતાવરણમાં.... જડ પિંજરામાં ન પુરાનાર મુક્ત આત્મા અહીં સ્વતંત્રપણે વિહર્ષ્યા, અહી તેમણે અનેક કાવ્યરચનાઓ કરી. તેમની રચનાઓમાં રાતાને હસાવાના, પાપીને ધર્માત્મા બનાવવાના અને સપ્રેમ પાછે. માકલી આપ્યું. ટાગાર ગાંધીજીના પરમ મિત્ર હતા. અને એકબીજાના સહારા હતા. કઈ પરદેશી ભારતના પ્રવાસે આવે તે શાંતિનિકેતનની મુલાકાત લે જ. ગાંધીજી તા કહેતા. શાંતિનિકેતન એ જ ભારત છે. ' ગાધીજીએ ૨૧ દિવસના ઉપવાસ કર્યો ત્યારે ગુરુદેવની ૭૦ મી. જન્મજયંતી ઊજવાતી હતી છતાં તે બધા કાર્યક્રમ રદ કરીને યરવડા જેલમાં દોડી ગયા હતા. ૧૯૪૦માં તેમના આત્મીય મિત્ર દ્રીનમધુ એન્ડ્રુઝનુ મૃત્યુ થયું. મિત્ર વિયાગના આઘાતે કવિવરને ભય'કર આંચકા આપ્યા....તેનુ શરીર નખળું' પડતું ગયું.. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy