SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરવિંદની નજરે વિશ્વ એક્ય -પ્રા. મોતીભાઈ મ. પટેલ જીવન અને કવન સાધનામાં બંનેને મારા એક જ હતો. ૧૯૨૩માં તે શ્રી અરવિંદની સાધના સિદ્ધિના શિખરે પહોંચી. ભારત જ નહીં વિશ્વના આધ્યાત્મિક આકાશમાં ૧૯૫૦ના ડિસેમ્બરની 2 જી તારીખે શ્રી અરવિંદે પોતાનો શ્રી અરવિંદ એક ચળકતા સિતારા સમાં છે. તેમનો સ્કૂલ દેહ ત્યાગીને સૂમદેહે શ્રી માતાજીમાં પ્રવેશ કરીને જન્મ ૧૮૭૨ની 15 મી ઓગસ્ટે થયે હતો. ૧૫મી આધ્યાત્મિક ચેતનાનું કાર્ય શરૂ કર્યું. ઓગસ્ટ આપણી આઝાદીને પણ જન્મદિન. અલબત્ત ૧૯૪૭થી; પરંતુ દેશની આઝાદીની જન્મ જયંતીમાં જ આમ રાજકીય કાન્તિકારી બનવાને બદલે આધ્યાત્મિક મહર્ષિ અરવિંદની જન્મજયંતી આવી જાય છે. યોગી બનવાનું મહા ભગીરથ કાર્ય શ્રી અરવિંદે કર્યું. પિતાની અનુભૂતિના આધારે જે સાહિત્ય તેમણે અપ્યું સાત વર્ષની નાની ઉંમરે નાનકડો “ઓરે” છે, તે ભારતવર્ષમાં જ નહીં સમગ્ર વિશ્વમાં અપૂર્વ (અરવિંદ) ઇંગ્લેન્ડ ભણવા જાય.. ચૌદ વર્ષના ઈંગ્લેન્ડના ભંડાર સમાન છે. તેમણે અનેક ગ્રંથો અને લેખ લખ્યા વસવાટ દરમ્યાન પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે આઈ.સી. છે, તેમાંના મહત્વના આ રહ્યા એસ. થઈને ભારત આવે... તે જમાનામાં આઈ.સી. એસ. થનાર માટે બ્રિટિશ સરકારની નોકરી લોભામણી 0 ધી લાઈફ ડિવાઈન ગણાતી...પણ જેમનો જીવ સરકારી કર થવાનો ન 0 ધી હ્યુમન સાઈકલ 0 એસેઝ ન ગીતા હતા તેવા શ્રી અરવિંદ ઘોડેસવારીની પરીક્ષામાં નાપાસ થઈને સંતોષ મા.. 0 સિથેસીસ એફ યોગ 0 ઓન એજ્યુકેશન ભારતમાં આવીને અંગ્રેજીના પ્રોફેસર, કોલેજમાં 0 એ સિસ્ટમ એફ નેશનલ એજયુકેશન ઉપાચાર્ય અને આચાર્યના હોદ્દાઓ દ્વારા અધ્યયન 0 ધી મેસેજ એન્ડ મિશન ફોર ઇન્ડિયન કલ્ચર અધ્યાપનનું કાર્ય કર્યું. વડોદરાના સયાજીરાવ ગાયક- 0 ધી બ્રેઈન ઑફ ઈન્ડિયા વાડના મદદનીશની ફરજ પણ બજાવી. પરંતુ ૧૯૦૫ની 0 ધી સિક્રેટ ઓફ ધી વેદ બંગભંગ ચળવળે આ યુવાનને હચમચાવી મૂક્યો. 0 ધી આઈ ડિયલ ઓફ હ્યુમન યુનિટી, ક્રાન્તિકારી આત્મા વડોદરા છોડી કલકત્તા ગવર્ત. જીવનદર્શનમાં વિશ્વએ ક્ય... માનપત્રો, સામયિકો, સાપ્તાહિક દ્વારા અંગ્રેજ સલતનત સામે તીખા લેખો અગ્નિકલમે લખ્યા...સરકાર શું સહન શ્રી અરવિંદના મતે પૂર્ણ અને અખંડ ચેતનાની કરે? કારાવાસમાં મોકલ્યા. પણ કારાવાસે તો કાતિકારી પ્રાપ્તિ જ સમસ્ત વિકાસશીલ પ્રાણી એનું એક માત્ર અરવિંદને મહર્ષિ અરવિંદ થવા તરફ પ્રેર્યા...જે નિવાસ લક્ષ્ય છે. દરમ્યાનના ચિંતને ઈશ્વરની અનુભૂતિ થઈ...ક્રાન્તિકારી શ્રી અરવિંદના સ્વતંત્ર, મોલિક અનુભૂતિ પર આમાં આધ્યાત્મિકતા તરફ વ... સરકારનું વોરંટ પાછળ આધારિત જીવનશની મુખ્ય વિશેષતાઓ : જ હતું.જેલમાંથી છૂટયા કે તરત જ તે વેળાના કેન્ચ સંસ્થાન પંડિચેરીમાં ગુપ્તવાસ કર્યો. સાધના આરંભી. પૂર્વ અને પશ્ચિમના દર્શનને પૂર્ણ સમન્વય છે. અનુભવ આઠ સાધુઓથી શરૂ થયેલો “અરવિંદ આશ્રમ” આજે અને બુદ્ધિના પાયા પર એમના દાર્શનિક વિચારોનું નિર્માણ તે અઢારસોથીયે વધુ સાધકેથી સાધનામાં ડૂબેલે છે. " થયું છે. પૂર્ણતા તથા સર્વાગીતા તેમની વિશેષતાઓ છે. ફ્રેન્ચ સન્નારી “મીરે રીચાર્ડ–” જે પાછળથી “માતાજી” જ્ઞાન અને અજ્ઞાન, યોગ અને ભોગ, આત્મા અને ના વહાલસોયા નામથી સંબંધિત થયાં - તેઓ જોડાયાં. સર્વભૂતોને એમણે પરસ્પર વિરોધી ન માનતાં વિકાસની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy