SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત સાહિત્યનું મહત્ત્વ પ્રો. જયેત્સનાબેન બી. વૈશ્નવ સાહિત્ય સમાજ જીવનનું પણ છે - આ વિધાન સંસ્કૃતિના વિકાસની સાથે સાથે માનવ પોતાની આભાસી પ્રતિબિંબની જેમ જનમાનસ પર અંકિત થતું રાગાત્મક અનુભૂતિઓ, ચિત્રની ઊર્મિઓ, ભાવ અને આવ્યું છે. પંચતંત્ર હિપદેશની પશુપ્રાણી કથાઓ કે પિતાની આજુબાજુથી પ્રાપ્ત થયેલ છવ અને જગતના કેન્ટરબરીની વાર્તાઓ અથવા તો ઈસપની નીતિકથાઓ દર્શનની સંવેદનાઓને લયબદ્ધ વૃત્તના સાધન દ્વારા ૨જૂ જેવી સુબોધ વાર્તાઓથી બાલમાનસ ઘડાતું આવ્યું છે. કરતો આવે છે ત્યારથી એટલે કે વેદકાળના ઉદ્ભવથી કથાસરિતસાગાર કે બૃહત્કથાની સમાજકથા કે ઈતિહાસ સંસ્કૃત સાહિત્યે પિતાનું ચોકકસ અસ્તિત્વ સ્થાપિત પુરાણદિની ધર્મકથાઓ અગર તે બ્રાહ્મણ ગ્રંથની કથાઓ કર્યું છે. કે ઉપનિષદોની આખ્યાન કથાઓ કોઈપણ પાસાંથી જોઈએ તે માનવમનનું ઘડતર સાહિત્યને આધીન જ રહ્યું છે. आ नो भद्रा क्रतवा यन्तु विश्वतः। એમ કહી શકાય કે વિવિધ પ્રકારોમાં અનેક પૃષ્ઠમાં મઃ મા ... (. ૨૦-રૂ-૨૩). અંકાયેલ સાહિત્યમાંથી જ માનવને રામ અથવા તે રાવણ થવાને રસ્તે મળ્યો છે. શબ્દ, અર્થ અને રસ ત્રણ પગલામાં અથવો. સાહિત્યે વિશ્વના ખૂણાના માનવીને આવરી લીધો છે. તન મનઃ વિનંત્રમeતુ (યજુર્વેદ ) અદનામાં અદના માનવીથી તે પરમેન ચરિતને જેવા નીતિવિષયક મંત્રો.... શબ્દદેહ આપનાર સાહિત્ય અવશ્યમેવ જગતને મહત્ત્વનું કે પછી ઉષા સૂકો જેવાં રંગસભર વર્ણને નદીછે જે મહાનતા જ સાહિત્યની ખરી જવાબદારી છે. કેઈ વિશ્વામિત્ર. યમ-યમી, સરમા-પણિ જેવાં સૂકતે દ્વારા પણ સાહિત્યની મહત્તા તેની સધનતા અને સમાજના ઋગવેદની ભાષા પ્રાસાદિકતા વહેતી રહી છે. વિચારોની સુસંચાલન વિશેની તેની મહત્તમ અસર પર જ નક્કી કરી સુપ્રવાહિતા, સુચારુ અર્થાભિવ્યક્તિ અલંકારોની મોહક શકાય, તે માટે કતિની કાયા મેદસ્વી હોવી જરૂરી નથી. જેના અને રંગીન ચિત્રાવલી દ્વારા આવેદમાં જે સૌષ્ઠવ કે કૃતિની વયોવૃદ્ધતા પણ અગત્યની નથી. ઊભરાયું છે તે ઋગ્વદને બાઈબલની જેમ શ્રેષ્ઠ સ્થાન આપે છે. આમ છતાં સંસ્કૃત સાહિત્ય વિશે તો કદાચ સમયનું માપદંડ મહત્ત્વનું ગણવામાં આવે તે પણ તે પોતાનું યજ્ઞક્રિયાઓ સુવ્યવસ્થિતરૂપે પરિપૂર્ણ થાય તે માટે સ્થાન આગવું અને ઊંચું રાખી શકે તે નિઃશંક છે. ય કારણે સંસ્કૃત ભાષા અને સાહિત્ય રાષ્ટ્રનું જ માત્ર નહીં વિશ્વનું અમૂલ્ય ધન છે. શ્રેષ્ઠ ગૌરવ અને પ્રાચીનતાની અદારમાં થg -એ વિધાન બતાવે છે કે આ સમયથી દષ્ટિએ તે અનુપમ છે. સંસ્કૃત સાહિત્ય અપૌરુષેયતાના સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય અસ્તિત્વમાં આવ્યું. શુદ્ધમંત્રથી રૂપે ઉદ્ભવ પામ્યું છે. મુખપાઠ અને ઉચ્ચારણની આબેહૂબ યુક્ત શુકલ યજુર્વેદ શુદ્ધ અને સુવ્યસ્થિત મંત્રવિધાન ગ્રાહકતા સંસ્કૃત સાહિત્યનાં મૂળભૂત સાધન છે. સંસારમાં રજૂ કરે છે. તો મંત્ર અને બ્રાહ્મણેથી મિશ્રિત કૃષ્ણ સોનેરી અને મેલીમસ બંને બાજુઓ અસ્તિત્વમાં છે. જે યજુર્વેદ વ્યવસ્થિત કાર્યપદ્ધતિ રજુ કરે છે. ધર્મના ઈતિઅને ચિત્રને સંસ્કૃત સાહિત્યમાં જોઈ શકાય છે. હાસ માટે યજુર્વેદ અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે. યજુર્વેદનાં ઇતિહાસભવની દષ્ટિએ વિચારીએ ત્યારે પણ સંસ્કૃત અધ્યયન સિવાય વેદની વિચારધારા સમજવી સરળ સાહિત્યને પ્રાચીન સાહિત્ય તરીકે સ્વીકારવું પડે.. પડતી નથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy