________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 641 સાહિત્ય રચનાના બાહ્ય આકાર પર પણ પ્રગબેરી બની નજીકના ભવિષ્યમાં સ્વગને પૃથ્વી ઉપર ઉતારશે. આદરી, જે કે પ્રયોગવાદી છતાં આ દરેક સર્જન શિષ્ટ શ્રી અરવિંદ જેવા મહાન તત્વદષ્ટ્રી યોગી ભવિષ્યના હતો. અમેરિકાની વધતી જતી સમૃદ્ધિની સામે વાસ્તવ સાહિત્ય પ્રતિ એવી આશા વ્યક્ત કરે છે કે ભાવિ પ્રજા વાદી સાહિત્યે જોર પકડયું હતું. યુજિન ઓનીલે નાટય, માટેનું સાહિત્ય દિવ્યસાહિત્ય હશે અને મનુષ્ય જીવનમાં ક્ષેત્રે કામ કરી રંગભૂમિના અનેક પ્રયોગ કર્યા, કલામય જ પરમ સાત્વિક મુદાના સ્પર્શને સાકાર બનાવશે. નાટકના સર્જક તરીકે યુજિનને નોબેલ પારિતોષિક પણ મળ્યું. તેણે નાટકોમાં રાજકીય પ્રશ્નોની માંડણી કરી જગતના દરેક રાષ્ટ્રનું સાહિત્ય આવું છે એવી તેમ જ અમેરિકન સાહિત્યમાં એબ્સર્ડની પરંપરાને સજન હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે. -નરોત્તમ પલાણ આ સમયમાં અમેરિકન સાહિત્યે સૌથી વધુ ઉમેશ " નોંધ-અંગ્રેજી સાહિત્ય વિશે સવતંત્ર લેખ હોવાથી તેને કવિતાક્ષેત્રે બતાવ્યું. કાલ સેન્ડબર્ગ, રોબર્ટ ફ્રોસ્ટ જેવા સમાવેશ અહીં કર્યો નથી. કવિઓએ કવિતાને ઉચ્ચ શિખરો પર મૂકી. સેન્ડબગ અતિશય લોકપ્રિય કવિ હતો. તેણે શિકાગોને “જગત આખાનું કતલખાનું” કહી શહેરીકરણને રદિયો આપ્યો. રોબર્ટ ફ્રોસ્ટ એક આધ્યાત્મિક કવિ તરીકે મહત્તવનું સ્થાન ધરાવે છે. તેનાં કાવ્યો વિનોદ ભર્યા અને સાવ સહજ રીતે જીવનનાં રહસ્ય રજૂ કરતાં હોય છે. વીસમીસદીના સૌથી નોંધપાત્ર કવિ તરીકે કોસ્ટની ખ્યાતિ છે. * * ગ્રંથ પ્રકાશનને હાર્દિક શુભેચ્છાઓ આ પછી અમેરિકામાં તદ્દન નવી કવિતાની શરૂઆત થાય છે જેમાં એઝરા પાઉન્ડ મુખ્ય છે. ઘણા વિવેચકોના મત મુજબ પાઉન્ડ મહત્ત્વના કવિ કરતાં એણે કવિતાના વિવેચનમાં જે નાવીન્ય દાખવ્યું તેને લીધે છે. પાઉન્ડ પછી નાના મોટા અનેક કવિઓ આજે કવિતા લખે છે અને ઝડપથી બદલાઈ રહેલા જમાનાને દૃષ્ટિ સમક્ષ રાખી, નવા નવા પ્રયોગોને અપનાવતા મનુષ્ય જીવનનું સત્ય ? વિચારી રહેલા નજરે આવે છે. સાંપ્રતના છેલ્લા દાયકામાં ! અમેરિકન સાહિત્યકાર કેઈ ઊંડા વિચારમાં ડૂબેલો જણાય છે. રાષ્ટ્ર તરીકે અતિ શક્તિશાળી બનેલું અમેરિકા વિશ્વના પછાત દેશોને મદદ કરી શકશે કે છે એની શક્તિ આડી કંટાઈને મનુષ્ય જાતને સર્વનાશ નોતરશે? આ દ્વિધામાં સર્જક પણ મૂકાયેલો છે, આપણે આશા રાખીએ કે એમની સલાહ વિધેયાત્મક જ હશે અને વિશ્વના એક સમૃદ્ધ રાષ્ટ્રને શોભે તેવી શાંતિ અને સમજૂતીભર્યા એખલાસપૂર્ણ સાહિત્યસર્જનથી તેઓ આ જગતને સુખ-શાંતિને શીળો સ્પર્શ કરાવી શકશે. વિક્રમભાઈ સી. શાહ - મુંબઈ - મીઠાભાઈ હીરાચંદ શાહ - મુંબઈ - F છેલ્લાં સે વરસના જગતસાહિત્યનું સમગ્ર દર્શન કરતાં એમ જણાય છે કે મનુષ્ય ઉત્તરોત્તર વિકાસાન મુખ છે અને પ્રકૃતિની આંતરિક સુસંવાદિતા સાથે એક તાર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org