________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 633 શકિત, ઊજા, ઉત્સાહ અને અસરકારક ગતિશક્તિ ધરાવે 3. માનસિક વિકાસનું શિક્ષણ છે. આ એવી શક્તિ છે કે જે કશાથી સંતોષાતી નથી, આપણે મનની તપસ્યાની વાત અગાઉ જોઈ. એ છે અને તેની માંગને કોઈ મર્યાદા નથી. વાણીને સંયમ. આપણા વિચારકે અમુક જૂજ અપવાદ ખરેખર દુનિયામાં જીવનનું ધ્યેય અંગત સુખ સિવાય, વાણીના સ્વચ્છેદ ઉપયોગની સામે કેવળ મૌનની મેળવવાનું નથી પરંતુ સત્યભાન તરફ વ્યક્તિનું પ્રગતિ જ હિમાયત કરે છે. પરંતુ વાણીને લય કરવા કરતાં લક્ષી જાગરણ છે. આથી જીવનજેમની કેળવણી બાળ- તેના પર કાબૂ મેળવો એમાં એક વધુ મહાન તપસ્યા કેળવણીમાં બને તેટલી વહેલી શરૂ કરી દેવી જોઈએ. રહેલી છે. બાળક પિતાના બોધ અવયને ઉપયોગ કરવાનું શરૂ કરી શકે તે પહેલાં તેને આ કેળવણું મળવી જોઈએ. બધી કેળવણમાં મનની કેળવણી ખૂબ જ જાણીતી આથી બાળક ઘણી ખરાબ આદતોથી દ્વર રહી શકશે. અને હંમેશાં પ્રયોજાતી કેળવણી છે. સામાન્ય રીતે કેળવણીનું એક સાધન માનસિક શિક્ષણ ગણાય છે. જીવનોમના શિક્ષણને બે મુખ્ય પાસાં છે. અને પરંતુ મનની ખરી કેળવણી કે જે માનવને ઉચ્ચતર યેય અને પ્રક્રિયાની દષ્ટિએ જુદાં છે; છતાં બન્ને પૂરતાં જીવન માટે તૈયાર કરે છે તેનાં પાંચ પાસાં છે. સામાન્યતઃ મહત્વનાં છે : પહેલું છે બોધ અવયવોને અને તેના આ પાસાં એક પછી એક આવે છે. પણ કેટલીક અપવાદ ગનો વિકાસ અને બીજુ છે. પોતાનાં ચારિત્ર્ય રૂપ વ્યક્તિમાં તેઓ વૈકલ્પિક રીતે, સમાંતર રીતે પણ અંગે સજાગ રહેવું તથા ધીમે ધીમે તેના પર કાબૂ આવે છે. આ રહ્યાં એ પાંચ પાસાં. મેળવે અને છેવટે તેમાં પરિવર્તન લાવવું. 1. એકાગ્ર શક્તિના વિકાસ દ્વારા ધ્યાનની ક્ષમતા વધારવી. બૌધ અવયના વિકાસ માટે સૌદર્યભાવનાની ખિલવણી, જે સુંદર અને સંવાદી છે, જે સાદુ, તંદુરસ્ત 2. વિતા૨, ગ્રંથિ અને સમૃદ્ધિ શક્તિઓનો વિકાસ. અને પવિત્ર છે, તેને પસંદ કરવાની ક્ષમતા વિકસાવવી જોઈએ. કેમ કે જેમ શારીરિક તંદુરસ્તી હોય છે તેમ 3. કન કે તે 3. કેન્દ્રીય વિચાર કે ઉચ્ચ આદર્શ કે અતિ તેજસ્વી માનસિક તંદુરસ્તી પણ હોય છે. જેમ શરીર અને તેના વિચારની આસપાસ વિચારોનું સંગઠન થવું કે જે હલનચલનને સૌંદર્ય હોય છે તેમ સંવેદનાનાં પણ સૌદય જીવનમાં માર્ગદર્શક નીવડે. અને સંવાદિતા હોય છે. બાળક જેમ જેમ ક્ષમતા અને 4. વિચાર પર નિયંત્રણ, અયોગ્ય વિચારોને ઠેલી શકવા સમજની રીતે વિકસતું જાય તેમ તેમ કેળવણીના માધ્યમ અને ઈચ્છિત વિચારેને અભિવ્યક્ત થવા દેવા. દ્વારા વિકસાવવું ઘટે. વળી કુદરતમાં કે માનવ સર્જનમાં જે કાંઈ સુંદર-ઉદાત્ત અને તંદુરસ્ત હોય તેનું બાળકને 5. અસ્તિત્વની ઉચતર કક્ષાએથી આવતી અભિપ્રેરણાનો રસદર્શન કરાવવું જોઈએ. વધુ ને વધુ સ્વીકાર. તેની ક્ષમતા માટે માનસિક બીજી વાત છે ચારિત્ર્યની. પિતાનામાં થતાં પરિવર્તનો શાંતિ અને પૂર્ણ શાંતિનો વિકાસ કરે. અંગે સજાગ થવું તેની અને પિતે જે કરે છે તેની, પોતે બાળકનું મન તે પતંગિયા જેવું ચંચળ છે. આમ તેમ શા માટે કરે છે તેની નોંધ લેવી એ આ દિશાનું છતાં તેનામાં ચેટી રહેવાની ક્ષમતા રહેલી છે. કેમ કે પ્રથાનબિંદુ છે. ચારિત્ર્યનિર્માણ અંગે એક વખતે બાળકમાં જ્યારે રસ પેદા કરે ત્યારે તે સારા પ્રમાણમાં મજબૂત નિર્ણય લેવાઈ જાય તે પછી સખતાઈથી અને દયાન ચુંટાડી શકે છે. ધીરજથી આગળ વધવા સિવાય બીજું કશું કરવાનું રહેતું નથી. દરેકને પિતાના ચારિત્ર્યનું જ્ઞાન મેળવવું માનસિક વિકાસ માટે ધ્યાન અને એકાગ્રતામાં ઘટે. ત્યારબાદ પોતાના ચારિત્ર્યવ્યાપાર પર પૂર્ણ સ્વામીત્વ નિરીક્ષg, નોંધ લેવાની ચોકસાઈ અને વફાદાર સ્મૃતિ સિદ્ધ કરવું જોઈએ. આ પ્રયત્નોને આધાર આદર્શન ઉમેરી લેવી જોઈએ. બાળકને કેઈપણું બનાવવુ મ ય પર છે અને આદર્શને માનસિક શિક્ષણ સાથે અને શા માટે ? સમજાવવાનું કદી ન ટાળવું જોઈએ. સંબંધ છે. તમે જે જવાબ ન આપી શકો તે જે જવાબ આપી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org