________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 19 આમાં એમણે પ્રત્યેક વિભાગના પ્રધાન સૂરને પકડ- અગ્નિ-ચક, મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન-ચક્ર, મણિપુરચક્ર, વાના ઉદ્દેશથી આ પ્રમાણે વિભાગીકરણ કર્યું છે અનાહતચક, શૂન્યચક, કોને કહે તે વિગતે સમજાવ્યું છે. (1) ધણી અને ધરતી (2) ભક્તિનો માર્ગ (3) નવધા આમ સ્વ. મેઘાણીએ ગુજરાતી સાહિત્યનાં બધાં ભક્તિ (4) સતગુરુ (5) માનવ-અવતાર (6) પ્રેમલક્ષણ ક્ષેત્રો એકસાથે ખેડડ્યાં છે. લોકસાહિત્યના સંશોધનમાં ભક્તિ, આ પહેલા વિભાગના પ્રકારે છે. જ એમની વિવેચન શક્તિ, એમનાં સ્વરચિત કા, - પ્રવેશકમાં સ્વ. મેઘાણીએ ભાણસાહેબ, ખીમસાહેબ, વાર્તા-કલો, સંશોધન બધાંનું એમાં જ સમાપન થઈ રવિસાહેબ, મોરારસાહેબ, સંત હેથી, ત્રિકમસાહેબ, જાય છે. એને અલગ અલગ રૂપે જોવા જતાં આપણે દાસી જીવણ વગેરે સંતેનો પરિચય આપણને કરાવ્યો છે. વધુને વધુ ગૂંચવાતા જઈએ એવી એમની કલા. સહેજે " વાગે ભડાકા ભારી ભજનના આપણને પ્રશ્ન થાય કે એ લેકકલાના સંશોધક હતા કે વાગે ભડાકા ભારી રે...હજી વાર્તાકાર હતા? લોકગીતના વિવેચનકાર હતા કે પછી બાર બીજના ધણીને સમરું કાવ્યકલાના આગવા નિષ્ણુત હતા? એ અલગ નકળંક નેજાધારી સ્વરૂપે આપણે એમને સમજવા પ્રયત્ન કરીશું તે વ્યર્થ >> ભજનના વાગે ભડાકા ભારી રે.. હજી.” જશે. કદાચ એમનામાં દરિયાઈ પાણી જેવી સમૃદ્ધ, શક્તિસંપન્નતા હતી. જેમાં બધું જ સમાઈ જાય છે. એમાં આવતા “બાર બીજના ધણી” કોણ? એ પ્રશ્ન અલગ સ્વરૂપ રહેતું નથી. જુદાં જુદાં સ્વરૂપો ભેગાં થઈ આપણને ઊઠયા વગર ન રહે. એને સ્વ. મેઘાણીએ એક સ્વરૂપે આપણી નજર સમક્ષ આવે છે અને તે એક બીજની ચંદ્રલેખા શિવને મસ્તકે હેવાથી નાથ સંપ્રદાયના “લોકસાહિત્યકાર મૂળપુરુષ તરીકે શિવજી-આદિનાથને કહ્યા છે. લેક સમયનાં વહેણ વહ્યા કરે છે પણ સ્વ. મેઘાણી વાણીના અંતિમ પરિપાકરૂપે આ ભજનવાણીને સ્વ. ભૂલ્યા ભૂલાય એવા નથી. મેઘાણીએ ઉલ્લેખ્યા છે. લોકસાહિત્યને તેમણે એક મોટા ~ ~ ~ ~ ~~~ વટવૃક્ષ સાથે સરખાવ્યું છે, જેમાં ડાળ-પાંદડાં તરીકે ? S Office : 316902 ટૂચકા, ઉખાણાં, વ્રતોને ગણ્યાં છે. પણ ફળે તો ? ભજનવાણી એવું સ્વ, મેઘાણીને માન્ય છે. અંતિમ દિવસોમાં તેઓ સંસારથી અલિપ્ત અને પ્રભુમય બની ગયા હશે, { K CHANDULAL & CO. એનો આ ઉપરથી ખ્યાલ આવે છે. ઉપનિષદ અને ગીતામાં કહેલા વચનને તે લોકસંતે COMMISSION AGENTS કઈ રીતે ગાયું તેનો ઉલ્લેખ કર્યો છે. 15/17, Matka Galli, Diwan Building, ઉપનિષદમાં “વ વા નિર્વજો' કહેવાયું છે. } 1st Floor, Room No. 9, Vithalwadi, અને ભજનમાં ઝિલાયું : BOMBAY-400 002 ધણી ! તારો પાર ન પાયે” છે. ટે. નં. 317538 રેસી. 523831 ગીતામાં કહ્યું છેઃ “ક અ૪ મધ: રાહ:” લોકસંતે ફૂ ગાયું : જમી આસમાન બાવે મૂળ વિણ રોપ્યાં હો....જી - ફેન્સી કલેથ મર્ચન્ટસ - “થંભ વિણ આભ ઠેરા, આ “એ વારી! વારી! વારી !" 269, ગાંધી ગલી, સ્વદેશી મારકેટ, કાલબાદેવી રોડ, 6.2 મુંબઈ–૨. સ્વ. મેઘાણી પ્રવેશકમાં ધર્મના ઊંડાણમાં ઊતરીને અર્થસભર રીતે આપણને સમજાવે છે. કુંડલિની, Phone Resi.: 523831 WWW | D મેંદી એન્ડ કુ. 0 W Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org