SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ Nec વિશ્વની અસ્મિતા પડશે. કચ્છની દિવ્યતાને સ્વીકારી એનું આહવાન કરવું થતી હોય તો સ્થૂળ આનંદ પાછળ શા માટે ફાંફાં જ પડશે. ઉદ્ધવ ગોપીઓ પાસે જઈ આશ્વાસન આપે છે, મારવાં? સંક્ષેપમાં ‘ભાગવત’ દિવ્ય લીલાગ્રંથ છે. એ ગોપીઓ ! કૃષ્ણનો વિરહ ન અનુભવજે. ભગવાન પ્રેમામૃતનું પાન કરાવે છે. એનું વાંચન, શ્રવણ, મનન, તમને સતત યાદ કરે છે.” ગોપીઓએ શો જવાબ અધ્યયન, રટણ, મરણ, આચરણ અતિ આવશ્યક છે. આ ખબર છે ? ગોપીઓ કહે છે. * ઉદ્ધવ અમને સાતે સાત દિવસ એટલે કે હંમેશ એનું યથાયોગ્ય રીતે પ્રભુનો વિરહ લાગતો જ નથી. તારે મન ભગવાન અમુક પાન કરવામાં આવે તે મનુષ્યનું આધ્યાત્મિક કલ્યાણ સ્થળે છે. અમારે મન ભગવાન સર્વત્ર છે. અમને એ બધે અવશ્ય છે ને આત્યંતિક આમિક પગતિ પૂરેપૂરી શકય જ દેખાય છે.” કેવી પરમાત્મામય દૃષ્ટિ ! છે ક્યાંય છે. મનુષ્ય બીજું કશું કદાચ ન વાંચે ને ફકત “ભાગવત’ સ્થૂળતાનું નામનિશાન પણ? અહીં તે છે ચિદાકાશમાં નું પ્રેમપૂર્વક અંદર અવગાહન કરીને વાંચન, મનન, સર્વત્ર રમતા, ચિતન્યમય નિરાકાર નિરંજનની સતત ને ચિંતન, શ્રવણ કરે તો એનો મોક્ષ અવશ્ય છે. એની અખંડ આરાધના. ઉદ્ધવ ભોંઠો પડી ગયો. કમાલ છે. વાસનાની ગ્રંથિઓ છૂટશે એ પણ ચિક્કસ. સાત દિવસઆની ભક્તિ ! હં હાથ ઊંચા કરી કરીને ચીસ પાડું માંને એક દિવસ તે ખરે જ ને? અરે! ખૂબ શ્રદ્ધા, કે તકવાદીઓ ! હવે સ્વીકારશો કે નહિ કે આ દિવ્ય- ભક્તિ, પ્રેમ અને નિષ્ઠાપૂર્વક કરે તો સાત દિવસની રમણલીલા છે. સ્થળ શૃંગારચેષ્ટા નહિ. તમે સ્વીકારો કે ગણતરીમાં જ પૂર્ણ પ્રગતિ શકય છે. ડાકુઓ પણ પળ નહીં એ તમારી મુનસફી પર આધારિત છે. તમારી વારમાં સંત થતા ભાળ્યા નથી ? પણ આપણને ગ્રંથિઓ વાસના, તમારી જડબુદ્ધિનો અહંકાર કદાચ હજુ સ્વીકારવા છેડવી ગમે છે જ કયાં ! આપણે તે ગ્રંથિઓ બાંધવી નહીં દે પરંતુ ધ્યાન રાખવાનું છે કે આપણી વાસનાની જ છે. શ્રી સુંદરમ્ ઠીક જ કહે છે; ગ્રંથિઓ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી ઉદ્ધાર નથી. આમળી જ આમળી અભેદ ગાંઠ પાડતો, કૃષ્ણનું ગોપીઓની પાછળ પડી માખણ ચરવું, કસી કશી જ બાંધતો માખણ મિસરી ખાવાં–આ બધામાં ગર્ભિત રહસ્ય છે. એક પિ અનેક ગાંઠ.” કૃષ્ણ માખણ જે કોમળ અને મિસરી જેવો મધુર હતા. ખોરાક પરથી માણસનું મૂલ્ય કરી શકાય જેને મનુષ્ય ગાંઠે વધાર્યા જ કરે છે. એને છોડવી ગમતી સહએ સ્વીકાર કરવો રહ્યો. ભેળ ખાનારાને માખણ જ નથી. ભાગવત દેવતાને પ્રાર્થના કરીએ કે આપણી આપ જોઈએ? એટલે ભેળ ખાનારા આપણે ભેળસેળ બધી ગ્રંથિઓનું ઉચછેદન કરી, આપણા માટે મોક્ષનો કરનારા થઈ ગયા. તે ભેળસેળ ત્યાં સુધી કરી કે કૃષ્ણના -શાશ્વત શાંતિનો માર્ગ ખુલ્લો કરે. દિવ્યપાત્રમાં પણ ભેળસેળ દેખાઈ! " કમળો હોય તે જ એક જ સમય બાદ જ આજકાલ પીળું જ દેખે ને !' માખણ ચોરનાર ચોર ગોપીઓનાં અતિ વિશુદ્ધ WITH BEST COMPLIMENTS હદય ચોરી, પોતાનામાં ગોપી એનું સાયુજ્ય સાધત એમ સમજવું હવે અઘરું નહીં લાગે. અને એટલે જ તે ગોપી, “મહી " ને બદલે “માધવ " બેલી જાય ને ! માથા પર મહી રાખનારી ગોપીઓએ FROM માથા પરની ધૂળતા–જગતની સ્થૂળતા છોડી મસ્તકમાં પ્રભુને પધરાવ્યો. જે મસ્તકમાં પ્રભુને પધરાવે તે પ્રભુમય જ બની જાય. એને જગતનું ભાન રહે જ A WELL WISHER ક્યાંથી ? અને પછી બીજા ભાનની જરૂર પણ શી છે! આ જોઈતું'તું તે મળી ગયું. અંતે તે સર્વત્ર પ્રવૃત્તિને હેતુ છે તો આનંદપ્રાપ્તિ જ છે ને ! પરમાનંદની પ્રાપ્તિ આ રીતે કેટલાક રાજા જનક રાજા જો એક જ છે એ જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy