________________
વિશ્વ સાહિત્યમાં ઊભી શકે તેવી સાંપ્રત ગુજરાતી
નવલકથાઓ
- શ્રી નટવરલાલ રાયચુરા વિશ્વ સાહિત્યના વિશાળ ફલકમાં ગુજરાતી નવલકથા પ્રોગરૂપ બની રહે છે. યશને પુરુષાર્થ અને તે અવએક અત્યંત નાના ટપકા સમાન જ હોય. અને તેમાં સ્થામાં જ પરિણમે છે. બુલબુલની વિદાય અને સરનાને પણ આધુનિક નવલકથાને જ ધ્યાનમાં લઈએ તો વિષય- પરણી શકવાની અસમર્થતા દ્વારા એ સિદ્ધ થાય છે કે સર્વ ફલક મર્યાદિત જ રહે.
સંબંધને અંતે મનુષ્ય એકલો જ છે. દરેક અનુભવ એ
પિતાની એકલતાનો ક્રોસ પિતાની જાતે જ ઊંચકવાને હોય આધુનિક ગુજરાતી સાહિત્યના ત્રણ મુખ્ય મનીષીઓ
છે. યશ સતત પળે પળે મૃત્યુ પામતો રહ્યો છે અને સમયની ચન્દ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી તથા સુરેશ જોષીની એક એક નવલકથાનો આપણે વિષય પર અભ્યાસ કરશે. કમ સપાટી પર સ૨કતે રહ્યો છે. ખદબદ્યા કર્યો છે.
તેના જીવવાથી કે ન જીવવાથી કશો ફરક પડતો નથી. શ્રી ચંદ્રકાંત બક્ષીની પ્રતિનિધિરૂપ નવલકથા “આકાર” “આકારમાં હર્ષનું પાત્ર નોંધપાત્ર બની રહે છે. પ્રાં. હર્ષના ૧૯૬૩માં પ્રસિદ્ધ થઈ.
એક ઉક્તિ સમગ્ર નવલકથાના નિચોડ સ્વરૂપે વ્યક્ત થાય
છે. “સત્યને સમજવા માટે બુદ્ધિ બહુ જરૂરી સાધન છે. મનુષ્ય એ સંજોગોની નરી વાસ્તવિકતાથી વિશેષ કાંઈ
અને એ એક સત્ય બહુ જલદી સ્પષ્ટ કરી આપે છે. આ જ નથી એ “આકાર દ્વારા બક્ષી સિદ્ધ કરે છે. “આકાર.
* દુનિયામાં માણસની વેદના જ એક જીવંત સક્રિય વસ્તુ નું મુખ્ય પાત્ર યશ ન. શાહ વર્તમાન મનુષ્યના પ્રતીક
છે. એ વેદના કર્મ કે ધર્મ ગમે તે હોય, દુનિયા એનાથી તરીકે આવે છે. “ આકાર દ્વારા ગુજરાતી નવલકથા ચાલે છે અને એ રીતે આપણી દુનિયા કરુણ જ હોઈ શુદ્ધ કલાની ક્ષિતિજે ભણી આગળ વધે છે તેમ કહીએ . . તો ખોટું નથી. “આકારમાં વ્યક્તિ પર પરિસ્થિતિનું પ્રભુત્વ સિદ્ધ થાય છે. યશ બક્ષીનો ખરે ખર નાયક બની
આખરે તો મનુષ્યના સુખપ્રાપ્તિના સર્વ પ્રયત્નો એ રહે છે. સંબંધની જાળમાં યશ સામાન્ય જીવન માટેની મારામાં તડકા ભરવાના રમત
જીવન માની શીશીમાં તડકો ભરવાની રમત જ બની રહે છે તે તૃષા ગુમાવી બેઠો છે.
આકાર'નું સમાપન છે. લાગણીહીન જીવન એ યશ માટે સ્વાભાવિક બની “અમૃતા” (રઘુવીર ચૌધરી) ગયું છે. આશ્ચર્ય, વિસ્મય અને અઘાત-પ્રત્યાઘાતથી તે શ્રી રઘુવીર ચૌધરીની ૧૯૬૫માં પ્રસિદ્ધ થયેલ અમૃતા પર થઈ ગયો છે. દી૫, રેખા, રાની, બુલબુલ અને સરના નવલકથા એ પ્રણયત્રિકોણની એક સુવાચ્ય કથા છે. પરંતુ સાથેના સંબંધમાં એ સતત વિરતિ, થાક અને નિર્વેદનો એ ત્રિકોણ માત્ર ત્રિકોણ ન બની રહેતા અનેક સંભાવનાઓ અનુભવ કરે છે. યશને પિતાનું અસ્તિત્વ બેજ સમાન સજે છે. અમૃતા એ હદયની વ્યથા છે તે અનિકેતની લાગે છે. સક્રિય જિંદગી માટેની તેની એષણ વધતી જાય કથા છે. ઉદયન ફેંકાયેલે માણસ છે. અનિકેત પણ છે. તેની સ્વસ્થતામાં પણ વ્યથાને ભાસ થાય છે. કશું ફેંકાયેલો છે પણ તેને તેની સમજ છે. ઉદયન એટલે ન બની શકવાને કારણે માત્ર આકારરૂપે તે રહે છે. વર્તમાન, ભૂતકાળમાં એને રસ નથી. પ્રેમ અને અમૃતા વિચારોથી અંકુશમાં રાખી શકાય તેવી વ્યક્તિગત સ્વતં. એને મન એક મોહક અવાસ્તવિકતા છે. તે માને છે કે ત્રતામાં એ માનતો હોવા છતાં દુન્યવી નજરે તે માયાવી પ્રેમ એ એક આકસ્મિક પ્રક્રિયા છે અને તે મનુષ્યના અને બદચલન જ રહે છે. યશના હવાપાની વેદના એ નિયંત્રણની બહાર છે અને અમૃતાને તે એવું મનાવવા આજના મનુષ્યની વેદના છે. સમગ્ર જીવન તેને માટે પ્રયત્ન કરે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org