________________
४६८
વિશ્વની અરિમતા
પડે છે. ગઢમાં ગાબડાં પડે અને ધરાશાયી થાય તેમ બફનની કેલિઝમ થિયરી - ૧૭૪૯ ના વરસમાં આ થિયરી પણ ધરાશાયી બનીને અમિતા ગુમાવી બફન નામના ફેંચ વૈજ્ઞાનિકે એવું પ્રતિપાદિત કરી બેસે છે. કારણ કે વાસ્તવમાં ઘનને બદલે નિહારિકાને બતાવ્યું કે કઈ વિહરતો ધૂમકેતુ સૂર્યને વાયુગેળા સાથે લાપ્લાસે વાયુમય બનાવી અને વળી આગળ જતાં સરખી અથડાયો અને તેથી સૂર્યની અંદરના ભાગમાંથી વાયુ ગતિની વાત કરી, આમ પિતાના એક જ સિદ્ધાંતમાં એના કેટલાક જથા આસ પાસ વેરાયા. ત્યાર પછી ઠંડા તેણે પરસ્પર વિરોધી એવાં વિધાનો કરી દ્વવિધ પડી અનુક્રમે પ્રવાહી અને ઘનસ્થિતિમાં આવ્યા. આ સજીને જાતે જ સિદ્ધાંતને વિનાશ વહેર્યો છે, ટીકાકારોને ઘન દ્રવ્યના જથ્થાઓ તે જ આ પણ અત્યારના ગ્રહો. આમંત્રણ આપ્યું છે, વિરોધીઓને ગઢમાં પ્રવેશવાની આ થિયરી બફનની કેલિઝમ થિયરી તરીકે ઓળખાઈ. પરમિટ પાસ આપ્યા છે. વિરોધાભાસી વલણવાળી થિયરી તેમાં જ થોડા ફેરફારો કરીને બ્રિટનના ખગોળશાસ્ત્રી આંતરિક વિરોધથી જ નબળી પડીને વિરોધીઓ પાસે સર જેમ્સ જીન્સ અને સર હેરોડ જેફ્રીઝે ભરતીવાદની નમી પડી. જે ડાળ પર બેઠે તેજ કાપી !
થિયરી રજૂ કરેલી. (૯) આ સિદ્ધાંત પ્રમાણે વાસ્તવમાં તે ગ્રહ વગેરેની પિતાની થિયરીમાં બફન જણાવે છે કે ફરવાની દિશા, વેગ, એક સરખાં-સમાન જ હોવાં
“Origin of the planetary system is as જોઈએ, જ્યારે હકીકતે વેગ, દિશામાં અસમાનતા તે
the result of collism between the sun and છે જ; પણ વધુ વિષમતા તો એ છે કે ઉપગ્રહોથી
the comet having a long brilliant tail, rushing વિરુદ્ધ દિશામાં ફરે છે. કિલ્લાને કાંગરે તૂ, પાયાને
towards the surface of the sun and lastly it પથ્થર પણ ફૂટ્યો.
drawn a great burning mass from the sun, (૧) લાગ્લાસ કહે છે કે નિહારિકામાંથી બાકી which gave birth to the planets.” બચેલા અવશેષને સૂર્ય બન્ય, હવે જે તેની આ ખોટી એમ કહેવાય છે કેવાતને સાચી માની લઈએ તે સૂર્યમાં આપણને ઊપસેલો
Buffon's Collism theory was brought back ભાગ દેખાવું જોઈએ. કારણ કે નિહારિકામાં વચ્ચેનો
to life by the work of American Scientists ભાગ ઊપસેલ જ હતો.
Chamberlain B. C. and Molten and the fam. (૧૧) લાપ્લાસે કરેલી ધારણા કે સંકેચાતી નિહા- ous English scientists Sir James Jens and
નીય વિભાગમાંથી ૨ વઢયકાના ભા, Sir Harold Jefritz.” છૂટા પડયા અને જેમનું એકીકરણ સંગઠન- Organiza- આ થિયરી મુજબ ગ્રહોને જન્મ પ્રાચીન સૂર્ય અને tion થવાથી ગ્રહો બન્યા તેને કંઈ પુરા પિતે રજૂ તારા વચ્ચેની આકર્ષણ શક્તિના તફાવતના પ્રભાવનું કરી શકયા નથી.
પરિણામ છે. વર્તમાન સૂર્યની Prominenses કે
જવાળાઓના અભ્યાસના આધારે આ સિદ્ધાંત રજૂ થયો (૧૬) ભ્રમણ કરતી નિહારિકામાંથી આવા કડી
છે. જે ભરતીવાદના નામે ઓળખાયે.. આકારના વિભાગો છુટા જે પડયા હોય તો તેમનું મોટા ગ્રહોમાં ઘનીભવન થવું શકય નથી પરંતુ આવા ભાગ
ભરતીવાદ-દ્વૈતવાદને સિદ્ધાંત શાનની આજુબાજુ આવેલા પ્રકાશિત ચકરડાના રૂપમાં
Bipareutial Theory જ રહેત.
૧૯૧૯ ના વ૨ એમાં બફનની કેલિઝમ થિઅરી પરથી. (૧૩) લાપ્લીસના જણાવ્યા મુજબ જે નિહારિકામાંથી
જ વિશ્વવિખ્યાત બનેલા ઈગ્લેન્ડના ખગળશાસ્ત્રી સર ચકરડા આકારના ભાગ છૂટા પડ્યા હોય તો સંયુક્ત
જેમ્સ તથા સર હેરોડ જેફ્રીઝ થોડા ફેરફારો સાથે આ રીતે ભ્રમણ કરતા બધા જ ઉહ કરતાં સૂર્ય વધુ ઝડપથી સિદ્ધાંતની રજૂઆત કરી તે મુજબભ્રમણ કરતા હતા પરંતુ આ પ્રમાણેની સિથતિ વાસ્તવમાં કેઈ તારો ફરતો ફરતો આપણા સૂર્યના વાયુમય જોવા મળતી નથી, અને સૂર્ય લગભગ બધા જ ગ્રહો વાદળ પાસેથી પસાર થયો. ચંદ્રને લીધે અત્યારે જેમ કરતાં વધુ ધીમે પરિભ્રમણ કરે છે.
સમુદ્રોમાં ભરતી આવે છે તેમ આ વાયુ વાદળોને ઘણે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org