SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૪૬૩ તેમાં કમિક રીતે ઉષ્ણતામાન વધતાં જ્વાળાઓ પ્રગટ અંતર, ગતિ-વેગ, ઠંડા પડવાની પ્રક્રિયા વગેરે પર કે થઈ. આ જ સમયે બીજા મોટા તારાનું તેની નજીક પ્રકાશ પાડવામાં આવ્યો નથી. આવવાનું થયું. બંને તારા વચ્ચે અથડામણો થઈ. બાદમાં નજીક આવેલો તારો પણ દૂર ચાલ્યો ગયો. તેણે મૂળ તારાઓના પાસે આવવાથી જે પ્રક્રિયા ત્યારે થઈ સૂર્યમાંથી કેટલાક ભાગો છૂટા પાડવા. એ વિછિન્ન ભાગો તેનું પછીથી પુનરાવર્તન કેમ ન થયું ? આટલે લાંબો જ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગ્યા. અમુક સમયાવધિ પસાર થઈ ગયા હોવા છતાં આ પ્રક્રિયા કેમ કેન્દ્રમાં તેમનું એકત્રીકરણ પણ થવા માંડયું. અને ન ઊભી થઈ ? એકવાર પણ ન થયેલી આવી પ્રક્રિયા આખરે તેમાંથી ગ્રહો રચાયા. આ સિદ્ધાંત એવા વિચાર. સિદ્ધાંતની સંગીનતાને નબળી કે શંકાસ્પદ બનાવે છે. માં માને છે કે સૂર્ય પહેલેથી જ ઘન અને વિસ્ફોટક જે તેમની માન્યતા મુજબ રહે હમેશા ઘન દશામાં દશામાં હતું. તેથી જ પૃથ્વીએ આજનું આ સ્વરૂપ જ હતા તે પૃથ્વી ક્યારેય તેના ભૂતકાળમાં વાયુમય પ્રાપ્ત કર્યું છે, પરંતુ એ બંને વચ્ચે કાર્યકારણનો અવસ્થામાં રહી નહીં હોય તેવો સૂર નીકળે છે. હકીકતે નિયમ પ્રસ્થાપિત કરવામાં આ થિયરી સફળ થતી નથી. પૃથ્વીએ પિતાના ભૂસ્તરીય ઇતિહાસમાં આ વાયુમય આમ છતાં પૃથ્વીના ભૂતળ કે ભૂગર્ભમાં રહેલા ભાગોનું અવસ્થાનો તબક્કો પસાર કર્યો જ છે. આમ આ થિયરીમાં બંધારણ તેનાથી જરૂર નક્કી થઈ શકે છે. પરંતુ મહત્ત્વની એક જાતની વિસંગતતા ઊભી થતી જણાય છે. વાત સૂર્ય અને ગ્રહો વચ્ચેની કેણીય ગતિને પણ સમજાવવામાં આ સિદ્ધાંત કામયાબ નીવડતા નથી. અને તારામાંથી જુદા પડેલા ભાગના કણે પરસ્પર કેવી વિદ્વાનો એવું માને છે કે પ્રાચીન નિહારિકામાં આ રીતે સંગઠિત થયા કે જોડાયા તેનાં કારણેની સમજ જવાળાઓને પ્રભાવ વધુ વ્યાપક હશે. જ્યારે બીજે આપ્યા વગર કે પરિબળો પર પ્રકાશ પાડયા વગર જ તારો એ નિહારિકા પાસે આવ્યો ત્યારે જવાળાઓનો થિયરી પૂરી થઈ જાય છે. તેથી કણબંધનક્રિયાની શંકા આકાર પણ વિશાળ થઈ ગયો હશે અને એ પ્રમાણે કે જિજ્ઞાસાનું સમાધાન પણ થતું નથી. નાના મોટા અનેક વાયુમય જેટ્સ Gasious jets ઉદ્દભવીને એ તારા તરફ ખેંચાયા હતા. હવે દલીલ ખાતર કદાચ આપણે એમ પણું માની લઈએ કે એ કણે ગમે તે રીતે બંધાયા હશે તે પ્રશ્ન. આખરે એ બધા નિહારિકાથી જુદા પડી ગયાં. એ થાય કે નાના કણે પરસ્પર જોડાવાથી મોટા ગ્રહો અને એ ગેસિયસ જેટ્સની અંતર્ગત કણે પરસ્પર બન્યા, વળી તેમાં ઝડપી વેગ પણ પ્રગટયો, એ હકીકતના જોડાવાથી નાના નાના પિંડો-Lumps બન્યા તેને આ પુરાવા અત્યારે મળે છે. પરંતુ આ વેગ કેવી રીતે પેદા વિદ્ધાના હિતારા કહે છે. અને આ રીતે અનેક પ્લેનેટેસિસ થયે તેની સમજ કે અર્થ ઘટન નહિ આપી શકવાથી જોડાવાથી ગ્રહ બન્યા. વળી ઉપગ્રહો પણ સૂર્યના થિયરીની માન્યતા નબળી પડે છે. પદાર્થોના જ ભાગ છે. એ બધા શરૂઆતથી જ ગ્રહોની આકર્ષણ શક્તિના પ્રભાવમાં આવી ગયાં. ગ્રહો પર જે નાની નિહારિકામાંથી વિરાટ સૂર્યમંડળની ઉત્પત્તિની વાયુ, વાદળ વગેરે હતા તે બહાર નીકળી ગયા પરંતુ આ વિદ્વાનની સંક૯પના વાજબીપણાથી અંતર રાખે કેન્દ્રીય આકર્ષણ શક્તિને લીધે એ બધા ગ્રહોની આજ- છે, વિદ્વાનોના મત મુજબ આકાશમાં આવી અનેક બાજુ જોડાયેલા જ રહ્યાં. વળી સૌથી મહત્વની વાત એ ભમતી નિહારિકાઓ Spiral Nebula જોવા મળે છે. છે કે આ સિદ્ધાંત મુજબ જળમંડળ, સ્થળમંડળ અને તે બધી નિહારિકામાંથી એક નિહારિકામાંથી જ શા વાયુ મંડળ એ ત્રણેનું નિર્માણ આ પ્લેનેટોસેસ દ્વારા અને કયા વિશિષ્ટ કારણેથી સૂર્યમંડળો રચાયાં અને જ થયેલું છે. બીજી ભમતી નિહારિકાઓમાંથી કેમ સૂર્યમંડળ ન રચાયાં એ પ્રશ્ન પર પણ આ સિદ્ધાંતના પ્રણેતાઓ નિરુત્તર અને મૌન રહે છે. જવા પામ્યા છે જેને ઉકેલ મળતું નથી. જેમકે ગ્રહોનાં આ સ્થાન, કદ, તેમને મળેલા ઉપગ્રહોની સંખ્યા, ગુણધર્મો આવા અનેક સમીક્ષાત્મક મુદ્દાઓથી આ થિયરી એ વગેરેની ચોક્કસ માહિતી મળે છે. તેમ છતાં ગ્રહોનાં તેની લોકપ્રિયતા ગુમાવી દીધી. એ પછી તે ૧૯૧લ્માં એ પ્રશ્ન પહે લા કમ સૂર્યમંડળ ન રચાયાં આ સિદ્ધાંતમાં ઘણા નબળાઈ ભરે .. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy