________________
૪૫૪
વિશ્વની અસ્મિતા ધરતીકંપને ગતિશીલ બનાવતાં હોવાનો સંશોધનાત્મક ઈવાસા નામના એન્જિનિયરનું જ માર્ગ દર્શન હતું. આજબાબતમાં ભારતને પુરાવો મળી રહે છે. જો કે એ બાજુ ધરતીકંપને માપવાનાં યંત્રો અગાઉથી જ ગોઠવી સ્થાપિત હકીકત નથી.
દેવાયાં હતાં અને તેમાં આ પ્રયોગથી ભૂકંપ નોંધાયો ૧૯૭૯ની કબરની રાષ્ટ્રસંઘની ભૂસ્તરશાસ્ત્રીય હતા. પાંચ કે તેથી વધારે રીસ્ટર પર નોંધાયેલા દરેક
ફિસમાં ભરાયેલા વિશ્વએકતા અધિવેશનમાં ભૂકંપ માટે જળાશયની જવાબદારી જ હવે ફિકસ થઈ આ પ્રશ્ન ચર્ચાયો હતો. રોબર્ટ વેસને ધરતીકંપના તંત્ર છે. ઉપર જોયું તેમ ભારતમાં કેયનામાં ૬-૫ કદ છે
A હા પતિ , તા. જ્યારે U. S. A. માં હવ૨ ૫-૦, દક્ષિણ આફ્રિકામાં ધરતીકંપની શક્યતાવાળા વિસ્તારોમાં જળાશયે કે બંધ રોડેશિયા-ઝામ્બિયાની સરહદે કરીબા ૫–૮: ગ્રીસમાં બાંધવામાં સુરક્ષા નથી એટલું તો જરૂર સ્વીકારાયું છે. કમસ્ટ્રા ૬-૩; રિપબ્લિકાચાઇનાનાં સીંગફેનકી આન ૬-૧ પરંતુ મુશ્કેલી ત્યાં જ પડે છે. કારણ કે બંધની પાછળ વિ. બંધ અને તેના પરનાં જળાશયોનું માપ છે. એક આશય જળધોધ દ્વારા જનરેટર અને ટર્બાઈન ગોઠવીને જળવિઘત મેળવવાને હોય છે, એવી ભૌગોલિક
જો કે ડે. રોબર્ટ વેસીને એ હકીકત સ્વીકારી છે
કે જળાશય પ્રેરિત ધરતીકંપનાં કેટલાંક ૨હયે વિજ્ઞાનિક અનુકૂળતા અને શકયતા માત્ર પર્વતીય કે ખડકાળ પ્રદેશમાં જ પ્રાપ્ય હોય છે, હવે ત્યાં તે ધરતીકંપનો
હજુ ઉકેલી શક્યા નથી. જળાશય બાંધ્યા પછી કેટલા
- વર્ષે થાય? બંધના વિસ્તાર અને ભૂકંપના આંચકાનો વ્યાપ હોય છે. ટૂંકમાં ભૂકંપગ્રસ્ત પ્રદેશ પણ એ જ છે. મોટી નદીઓની ખીણે પણ તિરાડો અને કરાડે
સંબંધ શું છે? સપાટીથી ૫ કિ.મી. જ ઊડે કેમ
આંચકા લાગે છે? વિ. આવા કેટલાક વણુઉકેલ રહસ્ય વાળી હોય છે. ભૂમિકંપન, તિરાડની હિલચાલ અને જમીનના તળિયાને વિનાશ આ ત્રણ નુકસાન કુદરતી
છે. ભૂકંપ માપવા માટેના રિસ્ટર પર વધુમાં વધુ ભયંકર ભૂકંપ દ્વારા બંધને થતાં હોય છે. તિરાડ તેમાં ખતર
માત્રા ૧૨ના માપની હોય છે, જો કે હજુ સુધી ૯ થી નાક પુરવાર થાય છે.
વધારે માપનો ભૂકંપ ક્યારેય નેંધા નથી. મિસીસીપી
પ્રદેશ, સાન કાંસિસ્કો વિ. વધુ શકયતાવાળા ભૂકંપ પૃથ્વીના પોપડાનું બંધારણ સ્તરરચનાવાળું કે
વિસ્તાર છે. મિસીસીપીમાં ૧૮૧૨માં ૭ મી ફેબ્રુઆરીએ પડવાળું હોય છે. આ પડો આવી ફાટ આગળ જ
ધરતીકંપ થયો ત્યારે રિસ્ટર માપ શોધાયેલ નહિ. પરંતુ ભેગાં થતાં હોય છે. આ ફાટ ઉપર તેથી દબાણ અને
તેના ભૌગોલિક વર્ણન પરથી અત્યારે કહી શકાય કે તે તનાવ ઊભાં થાય છે. ૧૫ કિ. મી. સપાટીથી છોડવા
૭.૩ થી ૭.૫ ની વચ્ચેની માત્રાને ભૂકંપ હતો. એ જ પછીના અંદરના ભાગમાં આ પડો વચ્ચે અવિરતપણે
રીતે ૧૯૦૬ ને સાન-ફાંસિસ્કેને ભૂકંપ તેના કરતાં ધીમી હલચલો અને કયારેક ગડમથલો કે ઊથલપાથલો
વધુ માત્રાનો એટલે કે ૮.૩ માત્રાને હ. અલાસ્કામાં થયા કરતી હોય છે. હવે સપાટીથી ૧૫ કી. મી. સુધીનો ભાગ તે સ્થિર જ રહેતો હોય છે. આ અસમાનતાને
૧૬ વરસ પહેલાં તેનાથી પણ વધુ એટલે કે ૮.૫ માત્રાનો
હતો. અનેક પ્લેટમાં વહેચાયેલે પૃથ્વીને પોપડો એક લીધે જ ફાટમાં સપાટી નજીક અતિભારે દબાણ ઊભું થતું
બીજી કિનારી પર દબાણ કરતી બે પ્લેટથી ધ્રુજી ઊઠે હોય છે જે ભૂકંપનું કારણ બને છે. હવે કેટલીક વાર
છે. આવી એક પ્લેટના સામાસામા છેડે હિમાલય પર્વત બંધના જળાશયનું પાણી પણ ફાટમાં પહોંચી જતું હોય
અને પેસેફિક મહાસાગર ગોઠવાયેલા છે. આમ છતાં તેનું છે, જેનાથી ધરતીકંપની શકયતા નકારી નથી શકાતી.
પણ એક રહસ્ય હજુ અગમ્ય રહે છે. ત્યાં મિસીસીપી યુ.એસ.એ.ની પ્રસિદ્ધ કેલોરાડો ખીણ પાસે આ
પાસે આવેલા ન્યુમાડ્રિડના વિસ્તારનું અંતર આ પ્લેટથી અંગે બે પ્રયોગો કરવામાં આવેલા. એક પ્રયોગમાં
ઘણે દૂરનું હોવા છતાં ૧૯ મી સદીમાં ત્યાં જોરદાર ડેનવરમાં ૪૦ લાખ ગેલન પાણી ઉપર જોયું તેમ પંપથી
ભૂકંપના આંચકા લાગેલા. ભૂકંપના તરંગો સિમોગ્રાફ ઉતારવામાં આવેલ અને કુવાના તળિયે પ્રવાહીનું દબાણ
નામનાં યંત્રો વડે રેકર્ડ કરી શકાય છે. તેના વડે જે તે વધતાં જ માનવસર્જિત ભૂકંપ થયો હતો.
ભૂગર્ભથી ભૂસ્તરીય રચનાનું ચિત્ર ઉપસાવવામાં એક બીજો પ્રયોગ ઈશાન કોલેરામાં કરાયેલ. ત્યાં જાતની સુવિધા રહે છે. તેનાથી જાણી શકાયું છે કે એ હિયમના કયા છે. તેમાં પાણી નાખવામાં અાવ્યું. પ્રદેશના વિસ્તારમાં મોટી તિરાડ તો છે જ. આ તિરાડની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org