SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૪૪૫ પ્રાણી સૃષ્ટિમાં હેલમેટ ડીલર નામના કલાકાર ને ઝમાં નીલાધર અને માલિનીએ ૭ બચ્ચાને જન્મ આપ્યો ટીઓપાન ચિત્ર દેય છે. મધ્ય એશિયામાં પર્વતીય નીલાધર સેનેરી ઝાંય ધરાવે છે. જ્યારે માલિની સંપૂર્ણ વિસ્તાર અને ખાસ કરીને હિમાલય પૂરતું જ આ પ્રાણી- તમાદા છે. નું વિતરણ મર્યાદિત છે. આ પ્રાણીની સંખ્યાને અંદાજ ૧૯૭૧ના વરસમાં દિલ્હીમાં રાકેશ પાસેથી વધુ પડતું ૨૫૦ થી થોડો વધુ મૂકવામાં આવે છે. તેનાં ફરની કિંમત ઘણી ઊપજે છે તેથી તેને મોટા પાયા પર સંહાર જાતીય કામ લેવામાં આવ્યું. વધુ પડતાં બચ્ચાંઓને ગર્ભાધાન કરાવવા જતાં તે નપુંસક બની ગયે હતો. થતું હોવાથી સંખ્યા ઘટતી જાય છે. તેથી નીતા સાથે સંભોગ કરાવવાના પાંચ વખત પ્રયત્નો હાઈટ-ટાઈગર કે સફેદ વાઘનું ચિત્ર ગુઈ કહે- કર્યા, છતાં પણ નિષ્ફળતા મળી. પરિણામે આટલા સંજોગ લેહે દોર્યું છે. તેમણે વુ જય પક્ષી પણ દોરેલું છે. પછી પણ નીતાને ગર્ભ રહ્યો જ નહિ! રાકેશ તેને લીધે. આ સફેદ વાઘ મહત્વનું પણ જવલ્લે જ જોવા મળતું જ માંદો પડયો અને અર્ધ આયુષ્ય ભોગવીને ૧૦ વરસપ્રાણી છે. છેલ્લાં ૫૦ વર્ષ દરમ્યાન તેની ૯ જેટલી જ ની ઉંમરે જ મૃત્યુ પામ્યો. સંખ્યા જોવા મળી અને નેંધાયેલી છે. મધ્ય પ્રદેશમાં વિશ્વભરનાં વિવિધ ઝમાં ૪૦ જેટલા સફેદ વાઘે રેવા જિલ્લામાં તેની સંખ્યા વધુ હોવાનું મનાય છે. છે. પીંજરામાં પુરાયેલાં નરવાની પ્રજનન શક્તિ ઘટી જ્યારે આખા જગતની વાત કરીએ તે પણ એ સંખ્યા રહી છે. તેથી વધુ વેત બચ્ચાંઓ હવે જન્મતાં નથી. માત્ર ૪૦ ની જ છે. આમ આ પ્રાણીનું અસ્તિત્વ ઘણું તેથી જ વેત વાઘનો વંશવેલો વૃદ્ધિ પામતાં અટકી બધું ભયમાં છે. ગયો છે. તેમનું જન્મસ્થાન આસામનાં જંગલો, ઓરિસ્સા જિરાક - જીરાકને એ. એસ. પાઈએ સોશિયલ અને મધ્ય પ્રદેશના અમુક પ્રાંત છે. ૧૯૫૧ માં રેવાના એનીમલ તરીકે ઓળખાવ્યું છે. માણસને નુકસાન ન કરતું મહારાજાને શિકારમાં ગયા ત્યારે નવ મહિનાનું વેત- એ માત્ર સૌથી ઊંચુ જ માલ નથી પરંતુ જમીન પરનાં વાઘનું બચ્ચું મળેલું. તેનું નામ મોહન રાખવામાં આવેલું. વિશાળકાય એવાં ચાર પ્રાણીઓમાં પણ તેને સમાવેશ ચાર વરસ પછી ૧૯૫૫માં તેમણે એક વાઘણું પણ પકડી થાય છે. અને તેનું નામ બેગમ રાખ્યું. મોહન અને બેગમને ભેગા બીજાં ત્રણમાં હાથી, હિપોપોટેમસ અને ગેન્ડાની રાખીને સંવનન કરાવ્યું. તેમાંથી સોનેરી ઝાંયવાળાં ચાર ગણતરી થાય છે. જિરાફ શબ્દ અરબી ભાષાનાં Zaraf બચ્ચાં જન્મ્યાં. સૌથી વધારે વેત બચ્ચાંને રાધા નામ પરથી ઊતરી આવ્યા છે, જેનો અર્થ સલામતીથી ચાલનારું અપાયું અને રાધાને તેના પિતા મોહન સાથે સંભોગ સુંદર પ્રાણ એ થાય છે. ઈ.સ. પૂર્વે ૪૬ માં જુલિયસ કરાવ્યો તો તેમાંથી સંપૂર્ણ સફેદ એવાં ચાર બચ્ચાં સીઝરે ઉત્તર-આફ્રિકામાંથી જિરાફ લાવીને રોમમાં જમ્યાં. ૬૩ ની સાલમાં કેન્દ્ર સરકાર અને રેવાના મહા ઉતાર્યા હતાં. ત્યારે રોમન તેને પૌરાણિક પ્રાણી માનતા રાજા વચ્ચે એક કરાર થયો. તે મુજબ સફેદ વાઘ અને હતાં. વળી જિરાફની માતા ઊંટ હોય છે અને પિતા વાઘણની બે જોડી કેન્દ્ર સરકારને સેંપવામાં આવી. લેપાર્ડ હોય છે તેવું મનાતું. ઈન-અલ. ફકીહ નામના તેનું નામ “રાજા-રાણી” “તથા” “ મોહન–સુકેશ” અરેબિયન ભૂગોળવેત્તા પણ જિરાફને માદા ઊંટ અને રાખી, દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યાં નર પેન્થરનું સંતાન માને છે. કેન્સેનિટનેપલના રાજા રાજારાણીને અને રેવાના મહેલમાં રાખવામાં આવ્યાં સુલેમાન બીજાના વખતમાં ૧૫૫૯માં એવું મનાતું કે મોહન-સંકેશાને અને રાણીએ ત્યાં પ્રાણી સંગ્રહાલય- જિરાફનું મૂળ વતન ઉત્તર ભારતમાં છે. જોકે જોવા મળે માં ૧૮ બચ્ચાંને જન્મ આપ્યો. તેમાં ૧૧ નવાઘ છે આફ્રિકામાં. અને ત્યાં પણ ખાસ કરીને સહરાના ૭ માદા વાઘ હતાં. મોહિનીને વોશિંગ્ટનના રાષ્ટ્રિય પ્રાણી રણની દક્ષિણે વિશેષ જોવા મળે છે. જિરાફ જગતનું સંગ્રહાલયમાં વેચી દેવામાં આવી. એ જ રીતે ઇંગ્લેન્ડ સૌથી પ્રાથમિક ઓલાદનું સ્વરૂપ-Paleotragus હતું ના જ બ્રિસ્ટોલના ઝમાં લેવાઈ જવાયેલા ચંપા અને જે નાની ગરદનવાળા લાલ હરણને મળતું આવતું હતું. ચમઢીએ દશ બચ્ચાંને જન્મ આપ્યો. કલકત્તા અલીપર આજે પૂર્વકાંગાનાં અંદરનાં જંગલમાં વસતું Okapi Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy