________________
સૌંદર્ભગ્રંથ ભાગ–૨
હેલન-કેલરની વકતૃત્વ શક્તિમાં એવુ જાદુ હતું કે સાંભળનારા પ્રભાવિત બની જતાં. તેમનુ' સમગ્ર જીવન પણ પ્રેરણાદાયી હતું. ૮૦-૮૨ વર્ષની ઉંમરે પણ તેઓ ૧૦ થી ૧૨ કલાક કાર્ય કરતાં હતાં. પ્રત્યેક પત્રના જવાખ બ્રેઈલ લિપિમાં ટાઇપ કરી માકલતાં. સાહિત્યિક રચનાઓના બ્રેઈલ લિપિમાં અનુવાદ કરતાં. એકી સાથે લગભગ ૬ ‘માસિક પત્રિકાએ 'માં બ્રેઈલ લિપિનુ કાર્ય તેઓ સંભાળતાં હતાં.
તેમનું સમગ્ર જીવન દેશકાળની સીમાને ઓળંગી માનવતા, સેવા અને પવિત્રતાનું પ્રતીક બની ગયું. તેમના જીવનમાં તેમને રાષ્ટ્રપતિ ટ્રુમેન, આલબર્ટ સ્વાઇટ્ઝર, માર્ક ટ્વેન, બર્નાડ શેા, રવીન્દ્રનાથ ટાગાર; ગાંધીજી, નહેરૂજી વગેરે તરફથી સ્નેહ સન્માન મળ્યુ' હતુ' તે પણ મારુ સૌભાગ્ય જ કહેવાય.
હેલન-કેલરનું નામ જ ચૈાતિ પ્રદાન કરવાવાળું બની ગયુ. તે તેમની જિંદગીના અંતિમ બે વર્ષ પથારીવા રહ્યાં. પહેલી જૂન ૧૯૬૮ ના દિવસે તેમણે પૃથ્વી પરથી વિદાય લીધી. તેમના પાર્થિવ દેહ નાશ પામ્યા પણ તેનાં કાર્યો તેમને હમેશને માટે અમર રાખશે. માનવ જાતિના મહાનતમ મિત્ર' તરીકે અનેક શ્રદ્ધાંજલિએ એમને આપવામાં આવી. સંસારના અપગાને સ્વાવલખી બનાવવા તે જ તેમની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
ઉપસ’હાર
આ મહાન મહિલાઓમાં નારી જીવનનુ જે વૈવિધ્ય અને શક્તિ સભરતા છે તેનુ પાન કરતાં તૃપ્ત થઈ જવાય
૪૨૩
છે, સંસારમાં સ્ત્રી એક અદ્ભુત શક્તિ છે, અનેક પ્રકારે એમણે કલ્યાણની ગંગા વહાવી છે. એટલે જ કહેવામાં આવ્યુ છે કેઃ—
તેમની સ્મૃતિ શક્તિ તીવ્ર હતી. એકવાર કૈાઈનાય પરિચયમાં આવ્યા પછી તેઓ તેમને કદી પણુ ભૂલતાં નહી'. માર્ક ટ્વેને એક વાર કહ્યું હતુ કે- હેલન-કેલર, જોન આ પછી સ'સારની સર્વશ્રેષ્ઠ મહિલામાં છે. ' અનેક વિદ્યાલચેા તરફથી તેમને ડૅૉક્ટરેટ ’ની ડિગ્રી
અપાઈ છે. અનેક રાજ્યાએ તેમની ‘સર્વોચ્ચ નાગરિક’બિરદાવી છે. તા અ ંગ્રેજ કવિએ She is a temple કહીને
નારીને નારાયણી સ્વરૂપ કહીને ભારતીય કવિઓએ
તરીકે ગણના કરી છે. ઘણીવાર સાચા પ્રસગે। અને ઘટનાએ કલ્પિત કિસ્સાઓ કરતાં પણ વધારે આશ્ચયજનક હાય છે. હેલન-કેલરના જીવનની ઘટના પણ તેવી જ છે. તે સ્વયં જોઈ શકતાં ન હતાં; પણ તેમણે દેખતાં લેાકેાને વાસ્તવિક દૃષ્ટિ પ્રદાન કરી છે.
સ્ત્રીને મદિર સાથે સરખાવેલ છે. હિન્દી કવિ જયશંકર પ્રસાદે તેને શ્રદ્ધા સ્વરૂપમાં વર્ણવતાં કહ્યુ' છે કેઃ—
Jain Education International
સ્ત્રી કન્યા ભગિની પ્રસુ, દૈવી ક્રયાની ખાણુ નારી જગત વિધ વિધ સ્વરૂપ, કરતા સદા કલ્યાણુ,
મહિલાઓએ કેવળ સાંસારિક સમધામાં ગેાઠવાઈ ને જ આ જગતનું કલ્યાણુ નથી કર્યું. પરંતુ જોઈએ છીએ, તેમ પેાતાની બુદ્ધિ શક્તિથી અને ભાવના ભક્તિથી પણ માનવ સસ્કૃતિને એક કદમ આગળ વધારી છે. જગતના ઇતિહાસમાં ભગિની નિવેદિતા, મા શારદામણુ દેવી, અગાથા ક્રિસ્ટીનું પ્રદાન અનન્ય રહેશે. મીરાંબાઈના પદ અને ભારત કોકિલા સરોજિનીના ટહુકાર વિશ્વ ખાગમાં માય અને પ્રસન્નતા ભર્યાં ગુંજ્યા કરશે. મેડમ ઘુરીની વૈજ્ઞાનિક શેાધા દુનિયાના વૈભવને સદા અખડિત રાખ્યા કરશે! લેાક સાહિત્યમાં તે ત્યાં સુધી કહેવાયું છે કે સ્ત્રી નખમાં પણ સમાય અને આકાશમાં ફેલાતાં, આકાશ પણ ઓછું પડે એવી એ શક્તિ છે.
‘નારી તુમ કૈવલ શ્રદ્ધા હૈ। વિશ્વાસ રજત નગ પગતલ મે',
For Private & Personal Use Only
પીયૂષ સ્રોત–સી બહા કરી જીવન કે સુદર સમતલમે', '
સક્ષેપમાં નારીને મહિમા મગાધ છે. તે નર રત્નની ખાણુ છે. પ્રત્યેક નારી વિવિધ સ્વરૂપે, મૌન ભાવે પેાતાની ફરજો અદા કરતી હોય છે. કથારેક સેવા-મૂર્તિ, કયારેક ત્યાગમૂર્તિ, કન્યારેક માય મૂર્તિ, કયારેક શીલમૂતિ અને પ્રત્યેક નારી ભગિની, જનની કે પત્નીના રૂપમાં બલિદાન ની દેવી હૈાય છે. આમ નારી જીવન પરમ ઉપકારક છે, શીતલ છે. શીતલતા પ્રદાન કરે છે. અહી' અંકિત કરવામાં આવેલ મહિલાઓનાં જીવન ચિરત્રા ગુજરાતને ઘર આંગણે ઊછરતી યુવાન મહિલાઓને પ્રેરણારૂપ બની રહે એવી અંતઃકરણ પૂર્ણાંકની શુભ--ભાવના !
www.jainelibrary.org