________________
૪૧૬
વિશ્વની અસ્મિતા
૧૬ ઓગસ્ટ ૧૮૮૬ના શ્રી રામકૃષ્ણને સ્વર્ગવાસ મુક્તિ માટે શ્રી રામકૃષ્ણ જન્મ થયો હતો. શ્રી થયો. શ્રી મા ચીસ પાડી રડી પડ્યાં. તેમણે કહ્યું- માં શરૂઆતમાં તે ભાડાના મકાનમાં રહ્યાં. પરંતુ 44મા ! ઓ કાલી મા ! એવું તે શું કર્યું છે કે તમે સ્વામી શારદાનન્દના અથાક પ્રયત્નથી તેના માટે એક મને એકલી અને લાચાર છોડીને ચાલ્યા ગયા?” પરંતુ નિવાસસ્થાન બંધાવવામાં આવ્યું જેનો કબજે ૧૯૦૯માં થોડીવારમાં જ સ્વસ્થ બની ગયાં. હિન્દુ રીતિ-રિવાજ તેમને મળ્યો. પ્રમાણે વિધવા શૃંગાર રાખી શકે નહીં તેથી તેમણે પિતાનાં ઘરેણાં ઉતારવા શરૂ કર્યા તે સમયે તેને સામે
અમેરિકાથી પાછા કરેલા શ્રી વિવેકાનંદે કલકત્તા
આવી બેલુર મઠની સ્થાપના કરી. શ્રી રામકૃષ્ણના શિષ્યો જ રામકૃષ્ણના જાણે દર્શન થયાં તેમણે તેમના હાથ પકડી લીધા અને કહ્યું – “તમે વિધવાની જેમ કેમ વર્તે છે માટે તે કાયમી રહેઠાણ બન્યું. તેમણે મને કહ્યું
છેવટે ઘણુ સમય બાદ પણ બાળકને આશ્રય મળ્યો શું હું મૃત્યુ પામ્યો છું. હું માત્ર-એક ઓરડામાંથી
ખરો ! મને લાગે છે કે ઠાકુરે હવે તેમના ઉપર પ્રત્યક્ષ બીજા ઓરડામાં ગયો છું” અને શારદામણિદેવીએ પોતાના અક્ષય સૌભાગ્યના ચિહ્ન રૂપે એક માત્ર કંકણ હાથમાં આશીર્વાદ વરસાવ્યા છે.” હંમેશા પહેરી રાખ્યાં. પછીથી નિરાશા અને વેદનાની ગૃહસ્થજીવનની ફરજો પણ શ્રી માને તે સાધના જ ક્ષણોમાં તેમને હિંમત, સાહસ અને સામર્થ્ય આપવા હતી. કોઈ પણ કાર્ય પછી નાનું હોય કે મોટું, બધું જ માટે વારંવાર આવી ઝાંખી થતી હતી.
એમને માટે પરમેશ્વરનું ધ્યાન જ હતું. આથી તેઓ શ્રી રામકૃષ્ણના મૃત્યુ પછી શ્રી માં શિષ્યવૃંદ સાથે જ્યારે જયરામવાટી જતાં ત્યારે રસોઈ બનાવતાં, આંગણું વારાણસી, અયોધ્યા, દ્વારકા અને અલાહાબાદ પણ ગયા ત્યાર
સાફ કરતાં, વાસણ કપડાં કરતાં, પાણી ભરતાં, મંદિરે હતાં. આ રીતે મનને બીજી બાજુ વાળવા માટે યાત્રા
જઈ પૂજા કરતાં અને ધીરજ તેમ જ પ્રેમ પૂર્વક સ્વજને કરતાં. અવારનવાર તેમને શ્રીરામકૃષણનાં દર્શનનો અને મુલાકાત ાિ
છે અને મુલાકાતી શિષ્યની સગવડતા સાચવતાં. લાભ મળતો. યાત્રા સમયે પણ શ્રી માં ધ્યાન અને શ્રી માનું મન સદાય ઊર્વ ચેતનામાં જ રહેતું પ્રાર્થના નિયમિત રૂપે કરતાં. યાત્રા બાદ તેઓ કામાર- હતું. ઠાકુરના દેહાવસાન બાદ તો શ્રી માને પૃથ્વી ઉપર પુકુર આવ્યાં. ત્યાં એક બાજુ એકાંત તે બીજી બાજુ જીવન ટકાવી રાખવાની સહેજ પણ ઈચ્છા ન હતી. પરંતુ ગરીબીને પ્રશ્ન સામે આવ્યો. પતિની ઈચ્છા પ્રમાણે તે એમને ઠાકુરને આદેશ મળે ઠાકરનું અધૂરું રહેલું પિતાના જ મકાનમાં રહેતાં. કદી કેઈની સામે હાથ કામ શ્રી માએ કરવાનું હતું. ઠાકુરના સહુ શિષ્યનાં લાંબો કરવાનો પ્રશ્ન આવવા દીધો નહીં.
માતા બનીને શિષ્યને હિંદુ ધર્મ અને સંસ્કૃતિના
પ્રચારની પ્રેરણા આપવાની હતી. આથી જ શ્રી મા પણ શ્રી મા વિધવા હતાં છતાં ચૂડીઓ પહેરતા હતાં
પિતાનું શરીર છોડી દે તેવી શ્રી રામકૃષ્ણની ઇચ્છા ન તેથી ગામડાનો સમાજ એમની ટીકા કરતા હતા.
હતી. તેમની ચેતનાને નીચે લાવવા માટે જ તો ઠાકરે કામારપુકુરમાં એમને ઘણું જ તકલીફ પડતી. તેમના
એમને શ્રી માની નાનકડી ભત્રીજી રાઘને એમના ખોળામાં ગૃહસ્થ ભક્તોએ તેમને કલકત્તા આવવાનું નિમંત્ર
મૂકી. આ રાઘુના પિતા તે તેના જન્મ પહેલાં જ મૃત્યુ આપ્યું. પણ શ્રી માને મૂંઝવણ થતી હતી કે ત્યાં કેવી
પામ્યા હતા. અને માતા પાગલ થઈ ગઈ હતી. એટલે રીતે જવું? પરંતુ કામારપુકુરની વૃદ્ધાએ કહ્યું કે- “શ્રી
આ છોકરીની સંપૂર્ણ જવાબદારી શ્રી શારદામણિએ રામકૃષ્ણના શિષ્યો તે તેમના પુત્ર સમાન છે” આ
ઉઠાવી લીધી. મમતાના બંધને તેઓ ખુદ બંધાયાં. માયાનું સાંભળી શ્રી માએ કલકત્તા જવાનો નિર્ણય કર્યો.
આવરણ એમણે સ્વીકારી લીધું અને રાધને તેઓ ઉછેરવા કલકત્તામાં શ્રી રામકૃષ્ણનાં બે સ્ત્રી શિષ્યા જોગીની લાગ્યાં. તેને અત્યંત લાડ લડાવવા લાગ્યાં. આમ શ્રી મા તથા ગોલમ મા તેમની સાથે જ રહ્યાં. ત્યાં ગયા માની ચેતના રાધુમાં કેન્દ્રિત થતાં હવે તેમને શરીર પછી સતત સાત દિવસ સુધી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ત્યાગને ભય ન રહ્યો. શ્રી માએ સાધના કરી. આથી તેમને માનસિક શાંતિ શ્રી માને સાચા માનવ, આધ્યાત્મિક દેવી અને મળી. તમને એ પણ ખાતરી થઈ કે માનવ જાતની એક મા તરીકે લેકો જુવે છે. બાહા દષ્ટિએ તેઓ ગૃહસ્થી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org