________________
૪૧૪
વિશ્વની અમિતા
જતાં રામાયણ તથા મહાભારત વાંચતાં પણ શીખી અતિથિ સત્કાર કઈ રીતે કરવ, નાવમાં કેવી રીતે મુસા ગયાં.
ફરી કરવી, રેલગાડીના ડબ્બામાં કેમ ચડવું વગેરે સૂચનાતે સમયે છોકરીઓના લગ્ન નાની ઉંમરે કરી દેવામાં
ઓ આપતા. આ બધી શિખામણ શારદાદેવીને મન
આ આપતા. આ આવતાં. રૂઢિચુસ્ત માતા-પિતાએ પણ પાંચ વર્ષની
આશીર્વાદ રૂપ લાગતી. તેમને થતું કે તેઓ ખરેખર ઉંમરે શારદામણિનાં લગ્ન ૨૩ વર્ષના શ્રી રામકૃષ્ણ સાથે ભાગ્યશાળી છે કે આવા પ્રેમાળ પતિ તેમને મળ્યા છે. કરી દીધાં. પ્રશ્ન પણ થાય કે આ ચાક ગોઠવાયું કેવી પરંતુ તે સમયે પતિ સાથેનો વસવાટ લાંબો સમય ન રીતે ? વાસ્તવમાં શ્રી રામકણુ ભક્તિ-સાધનામાં હીન કરી શકવા કારણ કે શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર જતા રહ્યા રહેતા. આથી બધાને લાગ્યું કે તેમની માનસિક સ્થિતિ અને શારદામણિ પિતાને પિયર જયરામવાટી ગયાં. ત્યાં બગડવા લાગી છે. અને તેથી જ રામેશ્વરે સલાહ આપી તેમણે ચાર વર્ષ વિતાવ્યાં. આ સમયે એક બાજુ પતિના કે સંસાર વિમુખ આ રામકૃષણને લગ્નની કડીમાં જકડ- વિયાગની વ્યથા હતી તે બીજી બાજુ એ સમાચાર વાથી સૌ સારાં વાનાં થઈ જશે. ત્યારબાદ કન્યાની શોધ મળ્યા કે શ્રી રામકૃષ્ણ પાગલ બની ગયા છે એટલું શરૂ કરી, પણ તેમાં નિષ્ફળતા મળતી ગઈ. આ વાતની નહીં પણ લોકો શારદાદેવીને “પાગલની પત્ની તરીકે જા શ્રી રામકૃષ્ણને થઈ ત્યારે તેમણે રસ્તો બતાવ્ય ઓળખાવવા લાગ્યા. તે સમયે તેણે દક્ષિણેશ્વર જઈ પ્રત્યક્ષ-- “જય રામવાટીમાં રામચંદ્ર મુખરજીને ત્યાં જઈને રૂપમાં જ વાસ્તવિક પરિસ્થિતિ જેવાને વિચાર કર્યો. જુઓને, લગ્નની કન્યા ત્યાં નક્કી જ કરેલી છે. * તપાસ તેના પિતાશ્રી તેમની સાથે જ જવા તૈયાર થઈ ગયા. કરતાં વાત સાચી પડી. સન ૧૮૫૯ના મે મહિનામાં રસ્તામાં શારદાદેવીને સખત તાવ આવ્યે. તેને થયું કે રામેશ્વર એમના નાનાભાઈ રામકૃષ્ણને લઈને જયરામ
પતિને મળી શકશે કે કેમ? પરંતુ તેને મહાકાળીએ વાટીમાં શ્રી રામચંદ્ર મુખરજીના ઘરે ગયા અને સારા સ્વપ્નમાં કહેલ “કે તારો પ્રવાસ સફળ થશે.” આમ ચોઘડિયામાં શારદાદેવી સાથે તેમના લગ્ન થયાં.
શ્રદ્ધાના બળે તેમની તબિયત જલદીથી સુધરી ગઈ. દક્ષિ
ણેશ્વર પહોંચી સીધાં પતિના ઓરડામાં ગયાં. તેમને લગ્ન સમયે નવવધૂ શારદાદેવીને શ્વસુરપક્ષ તરફથી
તરત જ ખાતરી થઈ ગઈ કે પતિના ગાંડા બનવાની વાત જે દાગીના ચડાવેલ તે પારકાના માગેલા હતા, આથી
કેવળ અફવા રૂપે ફેલાઈ છે. પછી તેઓ પતિની સાથે રામકૃષ્ણનાં બા ચંદ્રમણિ દેવી મૂઝાતા હતાં કે દાગીના
જ સહધર્મિણી શિષ્યા અને તપસ્વિની સાધવી તરીકે માગવા કે ઉતારવા કેવી રીતે? નવવધૂ શું કહેશે ? તેને
રહ્યાં. આધ્યાત્મિક સ વિષે રામકૃષ્ણ તરફથી તેમને કેવું લાગશે? પણ રામકૃષ્ણ માતાની મૂંઝવણ સમજી
માર્ગદર્શન મળી રહેતું. ગયા. તેમને રાત્રે શારદામણિ જ્યારે નિદ્રાધીન હતાં ત્યારે બધા જ દાગીના ઉતારી લીધા. સવારે ઊઠીને શારદા
એક દિવસે રામકૃષ્ણ જોયું કે એરડામાં શ્રી શારદામણિએ પૂછયું ત્યારે તેમના સાસુએ કહ્યું કે દીકરી ગદાઈ દેવી એકલાં જ છે. તેથી તેમને તરત જ પ્રશ્ન કર્યો કે (ગદાધર અર્થાત્ રામકૃષ્ણ) ભવિષ્યમાં તને આનાથી પણ “તમે મને સાંસારિક જીવનમાં ખેંચી જવા માટે આવ્યાં સરસ કેટલાંય ઘરેણાં ઘડાવી આપશે. નિર્દોષ બાલિકાએ છે?” “બિલકુલ યહીં” એક ક્ષણનો પણ વિલંબ વિના શ્રી તો શાંતિથી આ વાત સાંભળી અને સ્વીકારી લીધી. શારદાદેવીએ કહ્યું, “મારે શા માટે તમને સંસારમાં ખેંચી પરંતુ તેમના કાકા ઉગ્ર બની ગયા અને શારદામણિને જવા જોઈએ ? હું તે તમારા આધ્યાત્મિક આદર્શોને લઈને ચા યા ગયા.
મૂર્તિમંત કરવામાં સહાયરૂપ થવા આવી છું.” સન ૧૮૬૦માં શ્રી રામકૃષ્ણ સાસરે ગયા અને તે જ સમયે શારદાદેવીએ પ્રશ્ન કર્યો, “તમે મને પોતાની સાથે શારદામણિને કામાર કર લઈ આવ્યા કેવી રીતે જુએ છો?” ત્યારે શ્રી રામકૃષ્ણ કહ્યું કે “પોતે હતા. તે પછી થોડા જ વખતમાં પોતે દક્ષિણેશ્વર જઈ તેમનામાં પોતાની માતાના અને જગતજનની મહાકાળીમાં સાધનામાં ડૂબી ગયા. તેમની આધ્યાત્મિક ભાવના પ્રબળ કશે જ તફાવત જોતા નથી.” એક જ ઓરડામાં તેઓ હતી છતાં તેઓ પિતાની પત્ની તરફની જવાબદારીથી બીજુબાજુમાં સૂતાં પરંતુ ક્યારેય તેઓએ શારીરિક આકર્ષણ સભાન હતા. તેઓ તેમને ધાર્મિક અને સામાજિક માગ અનુભવ્યું ન હતું. અને તેથી જ એક દિવસે શ્રી દર્શન આપતા. જેની સાથે કેમ રહેવું, કેમ બોલવું, રામકૃષ્ણ પોતાના ભક્તોને કહ્યું- “જો તેઓ આટલાં પવિત્ર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org