SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૪૦૭ અવિરતપણે ચાલુ જ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જીવનમાં માતા-પિતાના સંસ્કારોની અસર બાળમાનવતાની સેવામાં સમર્પિત કરી દીધું છે. ભગવાન તેમના માનસપર પડયા વગર રહેતી નથી. નાનપણથી જ મેરી સ્વાધ્યની રક્ષા કરે. તેમને દીર્ધાયુષ મળે તેવી અભ્યર્થના. ગંભીરતાથી વિચારતાં થઈ ગયાં હતાં. અને કેઈપણ તેમના જીવન અને કવનમાંથી આપણને સૌને પ્રેરણું અને જવાબદારીને સારી રીતે પાર પાડતાં. હતાં. તેમની પ્રોત્સાહન મળતાં જ રહે તેવી શુભકામના ! રુચિ વિજ્ઞાન ક્ષેત્રે વધારે હોવાથી કયારેય થાક કે કંટાળાને અનુભવ થતો નહી. તેઓ શાળાએથી આવીને, મેડમ કયુરી જોજન કર્યા પછી બપોરે પિતાજીની પ્રયોગશાળામાં પહોંચી જઈ ધ્યાનપૂર્વક પ્રયોગોનું નિરીક્ષણ કરતાં હતાં. ભાવનાઓનું પ્રાધાન્ય છે એવા સાહિત્યના ક્ષેત્રમાં મેરીની આ ઉત્સુકતા જોઈને તેમના પિતા તેમને વિજ્ઞાનનું તે નારી ખેડાણ કરી જ શકે એમાં આશ્ચર્ય નથી. શિક્ષણ આપવા લાગ્યા. પરંતુ જેમાં ઘટનાઓ પ્રધાન છે, તીક્ષ્ણ બુદ્ધિની આવશ્યકતા છે એવા વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ મારી પાછળ નથી. મેરી કયુરીને એક બાજુ વિજ્ઞાનમાં અભિરુચિ હતી રેડિયમ'નું સમગ્ર જગતને પ્રદાન કરનાર મહાન તો બીજી બાજુ પિતાની માતૃભૂમિ પ્રત્યે અપાર ને વજ્ઞાનિક મેડમ કયુરાના જન્મ ૭ નવેમ્બર ૧૮૬૭ માં હતો. પરંપરાગત રીત-રિવાજોને વિરોધ કરવાની ભાવના પોલેન્ડમાં થયો હતો. તેમનું નામ મારિયા સ્કલોડા- પણ તેમને પિતા તરફથી વારસામાં મળી હતી. ક્રાંતિવરકી હતું. તેમના પિતાશ્રી ડ- સ્કલોડોવસ્કી ભૌતિક- કારીઓની સભામાં તેઓ તેમના પિતાજી સાથે જતાં શાસ્ત્રના અધ્યાપક હતા. તેઓ જર્મન, ફ્રેંચ, લેટિન, હતાં. એકવાર તો કેદી બનવાની પરિસ્થિતિ આવી જતાં શ્રીક, અંગ્રેજી વગેરે ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. વરસો છેડી પિરિસ ભાગી જવું પડયું હતું. ત્યાં જઈ પરંતુ તેમની આર્થિક સ્થિતિ કરુણુજનક હતી. પાલડ- આર્થિક સમસ્યાની વચ્ચે પણ અભ્યાસ ચાલુ રાખ્યા. ના કાંતિકારીઓ પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી. અને તે કારણે જ તેમને નોકરી છોડવી પડી. અને એવી વિદ્રાહી સ્વભાવને કારણે જ મરી પુરીને રસોની પરિસ્થિતિ ઊભી થઈ કે ચાર સંતાનો સાથે કુટુંબનું શાળામાં અધ્યાપકો સાથે મનમેળ ન રહ્યો. પણ આશ્ચર્યની ભરણપોષણ કરવાનું મુશ્કેલ બન્યું. આર્થિક તંગીને વાત તો એ છે કે શિક્ષકોના અસહયોગ વચ્ચે પણ કારણે, યોગ્ય સારવારના અભાવે જ મેરીનાં માતાનું તેણે પ્રથમ ક્રમ લાવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ મૃત્યુ થયું હતું. આરામ કરવાના હેતુથી તેમના પિતાશ્રીએ તેમને એક વર્ષ માટે ગ્રામીણ લોકો વચ્ચે રહેવાનું કહ્યું. ત્યારથી મેરીની બાલ્યાવસ્થા તરફ દષ્ટિપાત કરીએ તો તેમનું જીવન તપસ્યામય બની ગયું. પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ રીતે મેરી કયુરી બાળપણથી હેશિયાર હતાં. તેજસ્વી બુદ્ધિપ્રતિભાને મેડમ કયુરીની બહેનને ડોકટર બનવાની તીવ્ર ઈચ્છા કારણે અભ્યાસમાં ઝડપી પ્રગતિ કરી શક્યાં હતાં. હતી. પણ અર્થસંકટને કારણે તે શકય નહોતું. આથી ખાસ કરીને પ્રયોગાત્મક વિજ્ઞાનમાં તેમની સવિશેષ રુચિ બંને બહેનેએ સુલેહ કરી કે પરસ્પર એકબીજાને આર્થિક હતી. કહેવું જોઈએ કે વારસાગત સંસ્કાર પ્રાદેશિક મદદ કરવી. મેરીએ બહેનની ઈચ્છા પૂર્ણ કરવા તેને કાર્યમાં મદદરૂપ બન્યા હતા. તેમના પિતાજી પ્રખર ડૉકટરનું ભણવા મોકલી. અને પિતે એક મહિલાને ત્યાં વિદ્વાન હતા. મેરી કયુરી ફુરસદના સમયે પ્રયોગશાળામાં ગવર્નેસ તરીકે કામ શરૂ કર્યું. પણ તે મહિલા વિચિત્ર જઈ, દરેક સાધનને વ્યવસ્થિત ગોઠવતાં હતાં. સાથે સ્વભાવની હતી. તેના છોકરા સાથે મેરીને પ્રેમ થઈ સાથે પ્રત્યેક સાધનનું સૂક્ષમ નિરીક્ષણ કરવાની અને તે ગયો, પણ તે સમયમાં એક માલિકનો છોકરો ગવનેસ વિષે જાણવાની તેમની તમન્ના હતી. જ્યારે તેમના સાથે લગ્નગ્રંથિથી જોડાય તે ઉચિત ન ગણાતું. આથી પિતાશ્રી તેમની આર્થિક સ્થિતિ વિષે અત્યંત ચિંતિત અને તે મહિલાએ પોતાના પુત્રને મેરી સાથે લગ્ન કરવાની પ્રયોગશાળા પ્રત્યે ઉદાસીન બની ગયા હતા ત્યારે મેરીએ “ના” પાડી. તેથી પ્રણયનિષ્ફળતાને કારણે મેરીને પિતાની કુશળતાથી તેમને ફરી પાછા પ્રયોગશાળા તરફ આઘાત લાગ્યો. તેમણે અવિવાહિત રહેવાનો નિર્ણય આકર્ષિત કર્યા. કર્યો. હવે તેમણે વિજ્ઞાનમાં સંશોધન કાર્ય કરવા માટે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy