________________
સદર્ભગ્રંથ ભાગ-૨
૪૦૫
નિરાધારના આધાર બનવું અને રોગીની વેદના પોતાની ભૂગોળ ભણાવવાનું કાર્ય કર્યું. ત્યાર પછી તેઓ સેન્ટ ગણી નિખાલસ મિત સાથે એમની સેવા કરવાનું એમનું મેરી હાઈસ્કૂલનાં આચાર્ય બની છે જીવનવ્રત છે. ભૂખી, ગરીબ, રોગથી પીડાતી માનવ ટેરેસાના જીવનનો ક્રમિક વિકાસ થયો છે. હવે તેને જાત માટે તેઓ દયાની દેવી છે. તેમના આવા ઉદાર જીવનમાં નવો વળાંક આખ્યો અને એ વળાંકે જ મધર નિષ્પાપ, નિ:સ્વાર્થ સમર્પિત વ્યક્તિ જ કદાચ તેમને ટેરેસાના નામે આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. મહાન બનાવવામાં વધારે ફાળો આપે છે.
પરંતુ અમુક ઘટનાઓ એવી બની કે જેને કારણે ટેરેસાનું
હદય દ્રવી ઊઠયું. મધરના આંતરિક ઊંડાણમાં સંવેદનાઆ મહાન મહિલા મધર ટેરેસાને ૧૯૭૯માં સમગ્ર
ભર્યા સૂર ઊડ્યા કે પછી શિક્ષિકા ટેરેસાને જન્મ દયાની વિષે બિરદાવ્યાં અને અનેક પુરસ્કારો આપી સાચી
દેવી ટેરેસા રૂપે થયો છે. ગણના કરી, પરંતુ મધર ટેરેસાનું જીવન જ નિર્લેપ,
| સર્વ પ્રથમ તેમણે સેવા સુશ્રષાનું કાર્ય એ કર્યું કે નિઃસંગ છે. તેમને માન-સમાન, પદવીઓ, પુરસ્કારો કે
શ્યાલદાહ પાસેની એક હોસ્પિટલની ફૂટપાથ પર પડેલી પ્રશંસાની જરૂર જ ક્યાં છે? જે રકમ પુરસ્કારમાં મળી
એક રોગગ્રસ્ત મરણાસન સ્ત્રીને જોઈ એ સ્ત્રીના શરીર તેને ઉપયોગ પણ સેવાર્થે જ કરવાની એમણે પેજના
પરના માંસ અને ચામડીને રસ્તાની ગટરમાં ફરતાં ઘડી છે. આવી કરુણામૂર્તિને જોતાં જ આપણું મસ્તક તેમના ચરણોમાં ઝકી જાય છે.
ઊંદરો ચાવી ગયા હતા. એના ઘામાં જીવડાં ખદબદતાં
હતાં. તે સ્ત્રી હાલી–ચાલી શકતી ન હતી. પણ હા, તેની મધર ટેરેસાને જન્મ ૨૭ ઓગસ્ટ ૧૯૧૦ માં સુદૂર
આંખોમાંથી લાચારી પ્રગટ થતી હતી. આ સ્ત્રી પર યુગોસ્લાવિયામાં એક નાના ગામ સ્કોરમાં થયો હતો.
મધર ટેરેસાની કરુણ દષ્ટિ ગઈ. તેમણે તરત જ એ સ્ત્રીને આજે તો તેમની ઉંમર ૭૦ વર્ષની થઈ ગઈ છે. વૃદ્ધા
દવાખાનામાં દાખલ કરી. આમ આ પ્રસંગથી જ સેવાને વસ્થાની અસર શરીર પર ભલે દેખાય પણ તેમનું મન
શુભારંભ થયો. તેઓ તે સ્ત્રીની સાથે દવાખાનામાં જ વૃદ્ધ થયું નથી. અત્યંત લાગણી ઉત્સાહ, અને કરુણા તેમના સાથ,
પણ તેમના રહ્યાં, અને તેની તેમ જ અન્ય રોગીઓની સેવા કરવા ચહેરા પર દેખાઈ આવે છે.
લાગ્યાં. ત્યાર પછી તે સેવાની અવિરત પ્રવૃત્તિઓ શરૂ
થઈ. આમ યુગોસ્લાવિયાની આ મહાન સાધ્વીએ ભારતમાં બાળપણમાં જ જ્યારે ટેરેસા પ્રાથમિક શિક્ષણ લેતાં વસીને, ભારતીયતા અપનાવીને પિતાનું સમગ્ર જીવન હતાં ત્યારે ત્યાંના જેસ્યુઈટ પાદરીઓને ધર્મ પ્રચાર દીન-દુઃખી અને અસહાયની સેવાથે અર્પણ કરી દેવાને અથે કલકત્તા અને દાર્જિલિંગ મોકલવામાં આવ્યા હતા. નિર્ણય કરી લીધું. અને તે માટે તેમણે “ મધર સુપિરીજ્યારે આ પાદરીઓ એ કલકત્તાથી પત્રો મોકલ્યા અને અર” (ધાર્મિક વડીલ ) પાસે અનુમતિ માગી. તેમને તે સમયે ટેરેસાએ તે વાંચ્યા ત્યારે જ તેમને મનમાં દીન ખીઓની સેવા કરવા માટે અનુમતિ મળી ગઈ. થતું કે હવે કલકત્તા ક્યારે જવાશે?
બે વર્ષ પછી તેમણે ‘મિશનરીઝ ઓવ ચેરિટી” ની
સ્થાપના કરી. ૧૮ વર્ષની ઉંમરે જ તેમણે પોતાની કારકિરીને આરંભ કર્યો. આયર્લેન્ડના ડબ્લિન શહેરની એક શાળામાં
મધર ટેરેસાએ સેવાનું કાર્ય એકલા હાથે જ શરૂ અધ્યાપિકાની નોકરી લઈ લીધી પરન્ત તેની જિજ્ઞાસા કર્યું. શરૂઆતમાં તે તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. તે કલકત્તા અને બંગાળમાં જવાની હતી. તેમની આંત
માર્ગમાં આવતાં વિદ્ધોને હિંમત પૂર્વક દૂર કરવા. રિક ઇચ્છાની જાણ જ્યારે શાળાનાં સંચાલિકાને થઈ
પડયાં. જગ્યાને અભાવ, સાધનને અભાવ વગેરે ત્યારે તેમણે તેમની ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા કરી
પ્રત્યે પણ લક્ષ્ય ન આપ્યું. પૈસાના અભાવે ખર્ચ કરવો. આપી. ત્યાંથી તે સીધા દાર્જિલિંગ ગયાં અને દાજિ.
પડે તે પણ પરવડે તેમ ન હતું. આમ અનેક ઝંઝાવાતોનો. લિંગથી કલકત્તા આવી ગયાં અને ત્યાં જ વસી ગયાં. તેમણે
તેમણે સામનો કર્યો. તેમના બંને પગના અંગૂઠા અને હંમેશને માટે કલકત્તામાં જ રહેવાને નિર્ણય કર્યો. આંગળીઓ આજે પણ વાંકા વળી ગયેલા છે. કલકત્તામાં આવીને પણ સર્વ પ્રથમ તે શિક્ષિકા તરીકેની મધર ટેરેસાનું પ્રથમ સેવાકેન્દ્ર જોઈએ તે એક નોકરી સ્વીકારી. લોરેટ સ્કલમાં તેમણે ઘણે વખત સાંકડી ગલીમાં કીકલેનમાં ગેમ્સ નામના એક કુટુંબ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org