SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૩૯૯ પ્રતિકાર કઈ રીતે થઈ શકે? એક દિવસ તેમને અંતઃ- જેનની વાતમાં વિશ્વાસ મૂકો. સભામાં જે પ્રશ્નોત્તરી, કરણને અવાજ સંભળા. “જેન, ભગવાન પર વિશ્વાસ થઈ તેના સંતોષકારક જવાબ ન આપી રાખીને યુદ્ધ માટે પ્રવૃત્ત થઈ જા, તારી જીત થશે, દેશની ભયંકર યુદ્ધ જામી ગયું. જેનને તીર વાગ્યું. તે ખાઈમાં જીત થશે !' આ સ્વપ્ન હતું કે પ્રબળ ઈચ્છાશક્તિને પડી ગયાં. અંગ્રેજ તેને પકડી પાડે તે પહેલાં તે દવા અવાજ હતું તે તેઓ સમજી શક્યાં નહીં, છતાં પણ લગાડી તો ઈશ્વરનું નામ લઈને યુદ્ધક્ષેત્રમાં ઉપસ્થિત આ સ્વપ્નથી તેમના આત્મવિશ્વાસને વધારે બળ મળ્યું થઈ ગયાં. અંગ્રેજ સેનાપતિ લોયર નદીના પુલ પરથી તેમાં કોઈ શંકા નથી. આ સ્વપ્નની વાત સાંભળી તેનાં નાસી જવાની તૈયારીમાં હતો. ત્યાં જ જેને ગાળો માતા ખુશ થઈ ગયાં પરંતુ તેમના પિતા નારાજ થઈ ફેંકીને પુલ ઉડાવી દીધે, સેનાપતિ અને સૈનિકો નદીમાં ગયા અને પુત્રીને ધમકી આપતાં કહ્યું- “ખબરદાર પડી ગયા. યુદ્ધના નર–સંહારથી જોનને દુઃખ થયું, પણ જે આવી વાતો કરી છે તે !” પરંતુ તેઓ સ્વદેશ- તે સિવાય બીજો કોઈ ઉપાય ન હતા. વિજ ધર્મનું મહત્ત્વ સમજતાં હતાં, એટલે પિતાની આજ્ઞાનું સામૂહિક પ્રાર્થનાથી ઊજવાય. બધા ભગવાનને ઉપકાર ઉ૯લંઘન કવા તૈયાર થઈ ગયાં. માની કૃતજ્ઞ બની આગળ નીકળી ગયાં. આ પ્રમાણે તેમને તેમના સંક૯૫માં સફળતા મળતી જ ગઈ તેમનું આ સમયમાં જ ચગાનગ એક એવી તક મળી લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયું. તેથી તેમણે પોતાના ગામમાં ગઈ કે પોતાનાં કાકી બીમાર હોવાથી તેમની સારવાર જવાની ઈચ્છા પ્રગટ કરી. પણ રાજાએ અનુમતિ આપી. માટે તેમને કાકાના ઘરે જવાનું થયું. તેમણે કાકાને નહીં. રાજાને શંકા હતી કે જોનના જવાથી સૈનિકો પિતાના હદયમાં ચાલતી પ્રવૃત્તિની વાત કરી. સ્વપ્નની નિરુત્સાહી બની જશે અને પ્રજા નિરાશ થઈ જશે, પણ વાત કરી. આ સાંભળી કાકાને આનંદ થયો અને તેમણે પિતાની ભત્રીજીને સહકાર આપવાનું વચન આપ્યું. મનુષ્યની ઈચ્છાશક્તિ અને સંકલ્પશક્તિ પર જ સોળ વર્ષની જેને કાકા સાથે શાસકને સંદેશ મોકલ્યા. કાર્યની સફળતાનો આધાર રહે છે. જેન ઇસાઈ એના સંદેશ સાંભળી શાસકે કહ્યું કે બાળકની વાતમાં પડાય ઉત્સવ પ્રસંગે યુદ્ધ કરવા ઈચ્છતાં ન હતાં. પણ રાજાજ્ઞાને નહીં. છોકરીને સમજાવીને તેનાં માતા-પિતા પાસે માન આપ્યા વગર છૂટકો ન હતે. અનિચ્છાને કારણે જ મોકલી આપો. નિરાશ થઈ કાકા ઘરે આવ્યા. જેનને તે પરાજિત થયાં. જોન લડતાં લડતાં પિતાના પ્રાણની સમજાવવા કોશિષ કરી. પણ જેન પીછેહઠ કરવા તૈયાર આહુતિ આવવા ઈચ્છતાં હતાં. પણ એક સેનાપતિ તેમને ન હતાં. તે સાહસી કિશોરીએ હિંમત કરી અને તેઓ ત્યાંથી પરાણે લઈ ગયો. પરંતુ તે ફરી તે જ સ્થાન પર પિતે જ મળવા ગયાં. ત્યાં જઈ કહ્યું કે “મને ઈશ્વરને આવી પહોંચ્યાં, અને શત્રુઓએ તેમને કેદી બનાવી આદેશ મળ્યો છે કે હે દેશને સ્વતંત્ર કરાવવામાં રાજાને દીધાં. તેમ છતાં રાજાનો વ્યવહાર તેના માટે આદરયુક્ત મદદ કરું. રાજા આ ધમ યુદ્ધમાં પીછેહઠ ન કરે. મને હતો. સન્માન પૂર્વક તેમના દિવસે વ્યતીત થતા હતા. વિશ્વાસ છે કે આપણે જીતીશું જ.’ આમ શાસકને પણ આખરે તો તેઓ કેદી જ હતાં - તેથી એક દિવસ તેની વાત ગળે ઊતરી ગઈ. ત્યારબાદ ચીનન નગરના દીવાલ કૂદી જવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયાં. ઊલટાના પ્રજાસભાના અધિવેશનમાં તેમને બોલાવ્યાં. તે સમયે ઘવાઈ ગયાં. સ્વસ્થ થયા પછી તેમને જેલમાં પૂરી દીધાં આવાગમનનાં કઈ પણ જાતનાં વાહન ન હતાં. તેથી ત્યાં તેમને ભયંકર યાતનાઓ સહન કરવી પડી. ત્યાર ૧૫ દિવસ પગ યાત્રા કરી ૪૫૦ માઈલનું અંતર કાપી પછી તેમના પર કેસ ચાલ્યા. અંગ્રેજો તેમને પ્રાણદંડ ચીનન પહોંચ્યાં. રાજાએ વેશ બદલી જેનની બરાબર દેવા ઈચ્છતા હતા. તેમના પર ઘણું દબાણ કરવામાં પરીક્ષા કરી. તેના જવાબ સાંભળી તે સ્તબ્ધ બની ગયો. આવ્યું કે તેઓ પોતાના કાર્યને ધર્મ વિરુદ્ધ માની લે. જેવા તે રાજાને ઓળખી શક્યાં કે તરત જ કહ્યું કે પરંતુ તેઓ તો પોતાના નિર્ણયમાં અડગ હતાં. તેમનું “હું આપને ઈશ્વરનો સંદેશ સંભળાવવા આવી છું. દઢ માનવું હતું કે તેમનું એક પણ કાર્ય ધર્મ વિરુદ્ધ ઈશ્વરનો આદેશ છે કે આપ રીમ્સ નગર તરફ આગળ નું નથી જ, તેઓ સપષ્ટ કહેતાં કે “મને અગ્નિમાં ફેંકે જઈ દુશમનોનો સામનો કરો. આપની જરૂર છત થશે. તે પણ હું એમ જ કહીશ કારણ કે એ જ સત્ય છે ત્યાં જ હું આપનો રાજ્યાભિષેક કરીશ, રાજાએ પણ અને એ જ મારો ધર્મ છે.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy