________________
૩૬
વિશ્વની અસ્મિતા
ધર્મનિષ્ઠ દંપતીની પ્રેરક ગાથા
શ્રીમતી પ્રેમકંવરબેન પોપટલાલ મહેતા શ્રી પોપટલાલ સોમચંદ્ર મહેતા મંગલ ધમને ક્ષેત્રે ઉજજવલ પ્રતિષ્ઠા સંપાદિત કરનાર પુણ્ય બેને પાપટલાલ મહેતાને નામે હાઈસ્કલ ઊભી કરવા માટે મેટી ગામી અને પરિશ્રયુક્ત જીવન જીવનાર શ્રી પિપટલાલ મહેતાની ૨૪મનું શિક્ષણિક દાન અર્પણ કર્યું. ઉપરાંત ઉજમબાઈ સોમચંદ ધર્મપરાયણતા, સાદ જીવન અને અતિ ઉચ્ચ સારિક ભાવનાઓને મહેતા નામે પ્રાથમિક શાળા પણ તેમની જ દેણગી, માટુંગા ઉપાશ્રયમાં, તેમના જીવનની ફલશ્રુતિ ગણીએ તે અતિશયોક્તિ નહિ ગણાય. મહેસાણા શ્રીમંધર જૈન દેરાસરમાં, સમેતશિખર વગેરે સ્થળે સારી પ્રખર જૈનાચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી તથા વિક્રમ- એવી રકમનાં દાન અર્પણ કર્યા છે. આવાં બધાં કામે મૂર્તિમંત સૂરીશ્વરજી મહારાજશ્રીના આશીર્વાદથી પિતાના જીવનને ધન્ય ગણતા કરવામાં તેમના બંધુ જાદવજીભાઈને આભારી ગણે છે. શ્રી પોપટશ્રી પોપટલાલભાઈ મૂળ સૈારાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે વંડાના વતની લાલભાઈનાં ધર્મપત્ની પ્રેમકુંવરબેન પણું એવા જ ધર્માનુરાગી અને - સાત ગુજરાતી અને પહેલી અંગ્રેજી સુધી જ અભ્યાસ, પણ તપસ્વી આત્મા હતાં. પુણ્યને જેમ જેમ ઉદય થાય છે ત્યારે હંમેશાં કર્મની ફિલસુફી ન્યારી છે. કોણ વ્યક્તિ ક્યારે, કયાં સુધી, કઈ સુકૃત્ય કરવાની જ ફુરણ માનવીને થતી રહે છે. સિદ્ધિ હાંસલ કરે છે તે તેના અભ્યાસ ઉપરથી નક્કી નથી થઈ પ્રેમકુંવરબેન નાની ઉંમરથી તપસ્યા કરતાં હતાં. તેમણે આઠ શકત. ૧૯૧૮માં ધંધાર્થે બર્મામાં વસવાટ કર્યો. એકાદ વર્ષ નેકરી ઉપવાસ, નવ ઉપવાસ, દશ ઉપવાસ, અગિયાર ઉપવાસ, પંદર ઉપવાસ, કરી. અનુભવનું ભાથું મેળવ્યું. સંબંધીઓની એક અનાજ-કરી- તથા વર્ધમાન તપની આયંબિલની ઓળીઓ તથા નવપદજી મહારાજની યાણાની પેઢીમાં ભાગીદારીથી ૧૯૧૮થી ૧૯૪૦ સુધી વ્યાપાર કર્યો. આયંબિલની ઓળીએ, એક શ્વાનની આયંબિલની ઓળીઓ તે દરમ્યાન જાપાનની લડાઈ વખતે ૧૯૪૧ થી ૧૯૪૬ સુધીના ગાળામાં સિવાય છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, છ ઉપવાસ, ક્ષીર મુંબઈ-કલકત્તામાં સ્થિર થવા પ્રયત્ન કર્યો. પુરુષાથી જીવને વ્યાપારમાં સમુદ્રને તપ, ચોવીસ પ્રભુના એકાસણા સિદ્ધાંત વગેરે નાની મોટી કાંઈક કરી છૂટવાની તમન્ના અને તરવરાટ હતા. ૧૯૪૬ થી ફરી કાયમ તપસ્યા ચાલુ હતી. ચૌવિહાર છેલ્લા ૩૫/૪૦ વરસથી અખંડ પાછા રંગૂન પહોંચ્યા અને નવેસરથી ધંધાના શ્રીગણેશ કર્યા. રઝળ- ચાલુ હતા. ઉપરાંત નવ્વાણું યાત્રી ગિરિરાજ, તલાટીની તથા પાટ કરતા રહ્યા પણુ ધર્મના સંસ્કારેએ તેમને હમેશાં બળ પૂરું નવ્વાણું યાત્રા ગિરિરાજની કરેલ છે. પહેલું ઉપધાન તો દલપાર પાડયું. ત્યાંના વ્યાપારી મંડળમાં સભ્ય અને સેક્રેટરી તરીકે સેવા મુકામે કરેલ છે. સંવત ૨૦૨૪ના પોષ વદી ના માળ પહેરેલ છે. આપેલી. રંગૂનમાં જૈન દેરાસરના ટ્રસ્ટી હતા. ૧૯૪૬ થી ૧૯૬૩ તેમના હસ્તે તેમનાથી શક્તિ મુજબ દાન તથા વિયાવણ્ય અનુકંપા સુધી બર્મામાં રહ્યા ત્યારે અનેક સંસ્થાઓને તેમનાં સેવા સૌજન્ય કરેલ છે. શ્રીમતી પ્રેમકુંવરબેન સંવત ૨૦૩૧ના કારતક વદિ બીજે સાંપડ્યા. પછી તો આંતરરાષ્ટ્રીય ડામાડોળ વાતાવરણને કારણે મુંબઈ મુકામે સ્વર્ગવાસી થયા છે. તેમને નામની હાઇસ્કૂલ વંડા૧૯૬૩માં બર્મા છોડયું અને મુંબઈમાં આવી સ્થિર થયા અને (વાયા સાવરકુંડલા) મુકામે છે. “શ્રી પ્રેમકુંવર પોપટલાલ સોમચંદ જિંદગીના શેષ દિવસો ધર્મ કાર્યોમાં જ ગાળવા એવા મનસૂબા સાથે મહેતા હાઇસ્કૂલ', માટુંગામાં શ્રીમતિ પ્રેમકુંવર પોપટલાલ સોમચંદ જીવન જીવી રહ્યા છે. માટુંગામાં વાસુપૂજ્ય દેરાસરમાં ટ્રસ્ટી તરીકે મહેતા આરાધના હૈલ તેમની કાયમી ચિરંજીવ રકૃતિ છે. પોપટ તેમની સેવા જાણીતી છે. વતન વંડીમાં ધર્મપત્ની શ્રીમતી પ્રેમકુંવર- લાલભાઈનું દાંપત્યજીવન ખૂબ સુખી સંતોષી હતું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org