SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ વિશ્વની અસ્મિતા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની શાનદાર જીત થઈ. સોનેરી કડી જોડે છે. સત્યના માટે સમર્થ દેશો સામે એક નારીમાં આ સામર્થ્ય જોઈ સંસારના લોકો ચકિત પણ તેમણે નમતું આપ્યું નથી. રાષ્ટ્રીય સ્વાભિમાનની થઈ ગયા. યુદ્ધ સમાપ્ત થયા પછી નારી સંગઠનોની સાથે તેઓ સાચાં સેવિકા છે. તેમનામાં માણસને પારઅને સેવાયોજનાઓની સંચાલિકા બહેનો અને અન્ય ખવાની અદ્દભુત શક્તિ છે. પોતાના સિદ્ધાંતની રક્ષા માટે સહયોગી બહેનોને પોતાના નિવાસસ્થાન પર બોલાવી તેઓ મુસીબતને વહોરતાં પણ અચકાતાં નથી. આ રીતે મહિલા મંગલ મિલન'ના રૂપમાં તેઓનું હાર્દિક સ્વાગત આ સાહસિક મહિલાને લોકતંત્ર અને માનવસેવામાં કર્યું. એક વીર નારીએ તે સમયે નારીસુલભ ભાવના- વિશ્વાસ છે. તેઓ માને છે કે - કઈ પિતાને જનતાને ઓને વ્યક્ત કરી હતી. સ્વામી ન સમજે પણ સેવક સમજે, ત્યાગ અને સેવા ગ દ્વારા જ શ્રદ્ધા જાગૃત થાય છે. આ ભારતને અનાદિઆ જવલંત વિજય મેળવવાથી રાષ્ટ્રપતિ દ્વારા એમને કાળથી ચાલ્યો આવતો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને રાષ્ટ્રની સર્વોચ્ચ ઉપાધિ “ભારત-૨ન’ અર્પણ કરવામાં તેમણે દેશકાળના પરિવેશમાં પુનઃ સ્થાપિત કર્યો. સેવાનું આવી. ઈંદિરાબહેનની શીધ્ર નિર્ણયશક્તિ માટે સૌ કોઈને સુખ જનમંગલ સૂચક હોય છે. ૧૧ વર્ષોના શાસનકાળ માન થાય તે સ્વાભાવિક છે. તેઓ વિરોધીઓને બેધડક દરમ્યાનના વૈચારિક મંથનમાં તેમણે પોતાનું મહત્વપૂર્ણ પ્રતિકાર કરી શકે છે. ભાવુકતાને છોડી વ્યાવહારિક બની તાત્કાલિક નિર્ણય લેવામાં શ્રી નહેરૂજી કરતાં પણ ગદાન આપ્યું છે. આગળ છે. સંકટ સમયે સૌથી પહેલાં લોકે પાસે પહોંચી માણસના જીવનમાં ઉથાન–પતન આવ્યા કરે છે. જઈ રાહત આપે છે. તેઓ સ્પષ્ટ માને છે કે “વ્યકિત વિશ્વાસુ માણસ જ્યારે વિશ્વાસઘાત કરે ત્યારે જીવનની વ્યક્તિ વિશ્વાસ નહી. જનતા ભાગ્યવિધાતા છે.” ભારતીય રાજનીતિને બાજી પલટાઈ જાય છે ઇન્દિરાબહેનનાં જીવનમાં પણ કેવળ વ્યષ્ટિથી સમષ્ટિ તરફ પુનઃ લઈ જવાને તેમણે પ્રયને તેમજ થયું. પરિસ્થિતિવશ તેમને ૧૨ જૂન ૧૯૭૫માં કર્યો. નિરાશ લોકોને માટે આલંબન બની, ભવિષ્ય માટે કટોકટી જાહેર કરવી પડી. ઇન્દિરાબહેનના આ પગલાથી આશાને સંદેશ આપી શ્રદ્ધા ઉત્પન્ન કરવી તે ખરેખર સમગ્ર વિશ્વમાં ઊહાપોહ મચી ગયો. ઈ.સ. ૧૯૭૦માં તેમનું અસાધારણ કાર્ય છે. એટલું તે કહેવું જ પડશે તેઓ ચૂંટણી હારી ગયાં. જનતાપક્ષ ગાદી પર આવ્યા. કે ભારતની જનતાની રગ-રગને, તેમની મહત્ત્વાકાંક્ષાને જનતાપક્ષ પાસે જનતાને મોટી આશા હતી પરંતુ શાસન અને તેમના ભાવને જે રીતે ઈન્દિરાબહેન ઓળખે છે વ્યવસ્થામાં જનતા સરકાર સફળ નીવડી નહીં. અને આ તે રીતે અન્ય નેતા ઓળખી શક્યામાં નથી. આમ જનતામાં સરકારનું પણ પતન થયું. ઈ.સ. ૧૯૮૦માં ફરી ચૂંટણી આસ્થાનો પુન: સંચાર કરી, એમણે લોકમંગલની ભાવના આવી. લોકોનો વિશ્વાસ પુનઃ ઈન્દિરાબહેનમાં જ સ્થાપિત પ્રદાન કરી છે. તેમણે રાષ્ટ્ર માટે સ્વાભિમાનની ભાવના થયો. ઈ.સ. ૧૯૮૦ માં જનતા પક્ષને હટાવી ઇન્દિરાબહેનનો જાગૃત કરી. કારણ કે રાષ્ટ્રીયતા દ્વારા જ દેશને એક જવલંત વિજય થયો. ૧૪ જાન્યુઆરી ૧૯૮૦માં સત્રમાં બાંધવાનું કામ આધુનિક ભારતમાં થયું છે. ઈન્દિરાબહેન ભારતના પ્રધાનમંત્રી બન્યાં. ભારતની રાઠીયતાને ભારતની મૂળ ચિંતનધારાની સંસ્કૃતિ સાથે જનતાએ દેશનું ભાવિ સુકાન ફરીથી ઇન્દિરાબહેનને જેડી દીધી છે અને રાષ્ટ્રભાષા હિન્દીની પ્રતિષ્ઠા માટે સેપ્યું છે. તેઓ ભારતની આશા છે. શ્રદ્ધા છે. ભારતની તેમણે જે પ્રયત્ન કર્યો તે પહેલાં થઈ શક્યા ન હતા. , ન હતા. જનતાના પથપ્રદર્શક છે. રાષ્ટ્રીયતા સાથે સ્વદેશી વસ્તુનું મહત્વ સ્થાપિત કર્યું. આમ વિશ્વના રંગમંચ પર ભારતના રાષ્ટ્રીય સ્વાભિમાનની એલીનોર રૂઝવેટ અખંડ સ્થાપના કરવાનો યશ ઇન્દિરાબહેનને ફાળે વીસમી સદીના એક મહાન મહિલા એલીનેર રૂઝજાય છે. વેટનો જન્મ ૧૧ ઓકટોબર ૧૮૮૪માં ન્યૂયોર્કમાં એક - જે સ્વાભિમાની હોય છે તે બીજાના માનની રક્ષા સંસ્કૃત, સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો.. કરવાનું બરાબર સમજે છે. તેથી જ બીજા દેશના તેઓ અન્ના રૂઝવેલનાં પુત્રી હતાં. તેમના પિતા તેમને માનની રક્ષા કરતાં આવ્યાં છે. બંગલાદેશની મુક્તિમાં પ્રેમપૂર્વક “લિટલ નેલ” થી સંબોધન કરતા. તેમની તેમનો કાળ વિશ્વ ઈતિહાસના મુક્તિ આંદોલનમાં એક માતા તે સમયનાં અદ્વિતીય સુંદરી હતાં. તેઓ આઠ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy