SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ ક્ષેત્રે વિશ્વની મહાન મહિલાઓ - કુ. ભૂલિકાબેન ત્રિવેદી સમાજમાં ચોતરફ નજર પરવી જોઈએ તો એમાં સંકળાયેલાં છે. તેના હૃદયને સ્પર્શતી વસ્તુ છે. આ મહિલાઓનું કેટલું મહત્ત્વ છે, તે તુરત જ જણાઈ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવી સ્ત્રી માટે સહજ છે. પરંતુ આવે છે. જેમ “શ્રી વિના સંસાર નહીં” તેમ “સ્ત્રી જાસૂસી ક્ષેત્રમાં પણ સ્ત્રી કદી પાછી પડી નથી. ઈતિહાસમાં વગર સંસ્કૃતિ પણ નહી” એમ વિના સંકેચે કહી સ્ત્રીઓએ ઉત્તમ જાસુસગીરી કરી હોવાનાં ઉદાહરણે શકાય. ઈતિહાસવિદ તે માને છે કે સ્ત્રીને કારણે જ સુલભ છે. આ જાસૂસી ક્ષેત્રનું સાહિત્યિક ખેડાણ સ્ત્રી મનુષ્યના રખડુ જીવનને અંત આવે, તે ઠરીને ઠામ સફળતા પૂર્વક કરી શકે કે કેમ તેની વિશ્વના સાહિત્યથયે અને સંસ્કૃતિ વિકસી. સમગ્ર સૃષ્ટિનું કારણ સ્ત્રી કારને શંકા હતી. પરંતુ આગાથા ક્રિસ્ટીએ જાસૂસી છે. અને સ્ત્રી જ એમાં સમૃદ્ધિ બનીને રહી છે. ભગવાન ક્ષેત્રની એવી અદભુત કથાઓ રચી કે સમગ્ર વિશ્વના શ્રીકૃષ્ણ ગીતામાં પણ કહ્યું છે કે દિ શ્રી વા જ લોક કથારસનો આસ્વાદ લેવા લાગ્યા. નામું. આમ સ્ત્રી સાથે કીતિ + શ્રી અને વાણીને જોડીને કૃતિ ધૃતિ: આ રીતે કીર્તિ જેવી સ્થળ ૧૮૯૧માં તાટક ઓવનમાં અગાથાને જન્મ થયે હતો. નાનપણથી જ રહસ્યમય વાતોમાં આકર્ષણ તથા બાબતથી માંડીને ક્ષમા જેવી પરમ દિવ્ય શક્તિ સ્ત્રી ' સ્વરૂપે જ જગતમાં રહેલી છે. એવો બાધ પ્રાપ્ત થાય અભિરુચિ હતી. તેમના પિતાશ્રીના અંગ્રેજ મિત્ર લેખક છે. ઈશ્વરની આ બધી જ શક્તિઓ વિશ્વની મહાન ઈડન ફિલોસે આ બાળકીની છુપી શક્તિને જોઈને મહિલાઓમાં વિવિધ રૂપે જોઈ શકાય છે. ઉપરાંત આ લેખન પ્રવૃત્તિ માટે પ્રેરિત કરી. ૧૯૧૪ માં અગાથાનું વિવિધ ક્ષેત્રમાં કેઈ આદર્શ ગૃહિણી રૂપે, તે કઈ લગ્ન કર્નલ ક્રિસ્ટી સાથે થયું. પ્રારંભમાં તો લગ્નજીવન વૈજ્ઞાનિક રૂપે, કેઈ ભક્તિ રૂપે તે કઈ સેવાના આદર્શને આનંદપૂર્ણ હતું પણ આ લગ્નજીવન લાંબું ન ટકયું. લઈને સામે આવે છે, અને વિશ્વની મહિલાઓને જીવન યુદ્ધકાળમાં તેણે ડિસ્પેન્સર તરીકે કામ કર્યું. તેમની સંદેશ આપી પ્રોત્સાહિત કરી જાય છે આ મહાન માતા પણ સ્વર્ગે સિધાવી. તે સમયે એ આઘાત મહિલાઓને વર્ણાનુક્રમે લઈએ – લાગ્યો કે પિતાની સ્મૃતિ શક્તિ ગુમાવી બેઠાં અને એક દિવસ રહસ્યમય રીતે ગુમ થઈ ગયાં. પછી એક દિવસ અગાથા ક્રિસ્ટી શ્રીમતી નીલના નામે એક હોટલમાંથી પકડાઈ ગયાં. અંજ લેખિકા અગાથા ક્રિસ્ટીની જાસૂસી નવલ- આમ તેમનું જીવન પણ રહસ્યમય છે. સ્વાધ્ય સુધરતાં કથા વિશ્વમાં સૌથી વધારે વંચાય છે. આ ક્ષેત્રમાં તેઓ પુનઃ લેખન કાર્ય કરવા લાગ્યાં. બે વર્ષ પછી તે પ્રસિદ્ધ લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે છે. પોતાની પ્રતિભા. પુરાતત્વવેત્તા મકસ મેલવેન સાથે વિવાહિક સંબંધથી આત્મવિશ્વાસ અને નિષ્ઠાથી આ જાસૂસી ક્ષેત્રના લેખન જે ડાઈ ગયાં. અગાથાએ એક વર્ષ સુધી પતિના કાર્યમાં કાર્યમાં તેમણે અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે.” મદદ કરી. તેમની કાર્યનિકા અચલ હતી. જે કામ હાથમાં લેતાં તે પૂરું કરીને જ જંપતાં. નવલકથા માટે યુનેસ્કન અહેવાલ જાસૂસી નવલકથાના ક્ષેત્રમાં તેમને જે વિચાર આવે તે વિચારો અઠવાડિયામાં તો અભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર અગાથા ક્રિસ્ટીને બિરદાવે નવલકથાના રૂપમાં ફેરવાઈ જતા. આવી કાર્યશક્તિ અને છે. સાહિત્ય ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓનું પ્રદાન ઘણું પ્રકતિને પરિણામે જ તેઓ સર્જન કરી શકવાં. મોટું છે. વિશ્વની સાહિત્યકાર સ્ત્રીઓએ નોબલ પારિતષિક પણ મેળવ્યાં છે. નવલકથા, નાટક, કવિતાનાં ક્ષેત્રનું યુદ્ધકાળ પછી તેમની ત્રણ રચના પ્રકાશિત થઈ. ખેડાણ તે સ્ત્રીઓ માટે સુલભ છે. સાહિત્યનાં આ અંગે ૧૫રમાં માઉસ સ્ટેપ” નામનું નાટક, જે અત્યંત સાથે નારીને ગાઢ નાતો છે. એના જીવન સાથે તે લોકપ્રિય બન્યું. ૧૯૫૩ માં “વિટનેસ ફોર ધી પ્રોસિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy