________________
નારીઃ ભારત અને વિશ્વની દષ્ટિએ
– પ્રિ. ઉપેન્દ્રભાઈ પાઠક સંયુક્ત રાષ્ટ્રસંઘના આદેશ અનુસાર ૧૯૭૫નું માનવસંસ્થા હતી. એ એક જીવંત વ્યવસ્થા હતી. દરેક વર્ષ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે ઊજવાઈ ગયું. સભ્ય અન્ય સભ્ય પરત્વે સભાન હતા. કુટુંબમાં એકતા વિશ્વભરની મહિલાઓની સ્થિતિ સમાન ધોરણે સુધરે અને સંગઠિતતા હતી. સ્ત્રી માનભર્યું, પ્રેમભર્યું અને એવો આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ હતો. આંતર- સહાનુભૂતિ પૂર્વકનું સ્થાન ભોગવતી.” રાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણીના પાયામાં સ્ત્રીના ઉત્કર્ષ, સમાનતા અને શાંતિના ઉદ્દેશે સમાવિષ્ટ હતા. સંયુક્ત
એ વાત સાચી છે કે વિદિક યુગમાં કુટુંબ પિતૃરાષ્ટ્રસંઘના દરેકે દરેક સભ્ય દેશે પોતપોતાના દેશમાં
સત્તાક હતું એટલે પુત્રના જન્મને આવકારવામાં આવતા, મહિલાઓની આર્થિક, સામાજિક અને કાનૂની સ્થિતિ
છતાં પુત્રીને ઉછેર પણ પુત્રની જેમ જ કરવામાં આવતો.
તેના વિકાસની ઉપેક્ષા કરવામાં આવતી નહિ. વેદકાલીન તપાસવાને અને સ્ત્રીઓને દરજજો વધે તથા સ્ત્રીઓને ઉત્કર્ષ થાય એ માટેના આયોજનને પ્રયાસ કર્યો.
સમાજમાં પુત્ર અને પુત્રીના જન્મ વચ્ચે ખાસ ભેદ વિશ્વના વિવિધ દેશોએ આ ઉજવણીમાં વિવિધ પ્રકારના
જોવામાં આવતું નહિ. થોમસન લખે છે, “જીવનભર કાર્યક્રમનું આયોજન કરી ભાગ લીધો. આને પરિણામે શ્રી કુંવારી રહેતી પુત્રીને પુત્રની સમકક્ષ ગણવામાં આવતી.” સંબંધી વિચારિક જાગૃતિનો પાયો નંખાયે. સૌની નજર વેદકાલીન સમયમાં ગૃહજીવનમાં સ્ત્રીનું સ્થાન અનેખું વિશ્વની મહિલાઓની ગઈકાલ, આજ અને આવતી કાલ હતી. સ્ત્રીને અર્ધાગના ગણવામાં આવતી. આ વાત પર ફરી વળી. પ્રસ્તુત લેખ પણ આ પ્રકારની વૈચારિક સ્પષ્ટ કરે છે કે તે સમયે સ્ત્રી-પુરુષની સમાનતા હતી. જાગૃતિનું જ પરિણામ છે. લેખન વિષય ખૂબ વ્યાપક સ્ત્રી કુટુંબજીવનમાં સુખદુઃખમાં પતિની સહભાગી હતી. અને વિશાળ છે. નારી પર વિવિધ દેશોને દૃષ્ટિકોણ જી-દાક્ષિણ્ય એ આ સમયનું આગવું લક્ષણ હતું. નીચેનાં
જ કરવાનું કામ સરળ નથી. આમ છતાં, નારી પર વચને આ વાતની સાક્ષી પૂરે છે : ભારતીય દૃષ્ટિકોણ અંગે ઘણું ખેડાણ થયું છે. એનું પ્રતિબિંબ ઝીલવા આ લેખમાં પ્રયાસ થયો છે.
० यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
० जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी । નારી એ ઈશ્વરનું મહાન સર્જન છે એવો સ્વીકાર ૦ માતૃ મા ! તે ઘણા વિચારકોએ કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં પુરાતન ૦ નાતાઁ મહાન હેતુ નઃ | (હે મઘવન! કાળથી સ્ત્રીનું સ્થાન ડેલાયમાન રહ્યું છે. આપણે સ્ત્રી પર એક તરફ અગાધ દાક્ષિણ્ય પણ દાખવ્યું છે તે ૧૧
(ઈન્દ્ર) સ્ત્રી એ જ ઘર છે. એ જ સર્વનું કારણ છે.) બીજી તરફ ભારોભાર નફરત, ઘણું પણ દર્શાવી છે. ૦ ૧ પૃદ' yદ મિત્વાકુ વૃદ્ધિ કુથસે | (માટીનું કયારેક સ્ત્રીને માનભર્યું અને પ્રેમભર્યું, સહાનુભૂતિ ઘર તે ઘર નથી પણ ગૃહિણી એ જ ઘર છે.) પૂર્વકનું સ્થાન પ્રાપ્ત થયું છે તે કયારેક નરકની ખાણનું
૦ જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે. સ્થાન પણ પ્રાપ્ત થયું છે.
ભારતમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન પુસ્તકમાં – ઋવેદ. પ્રાચીન ભારતમાં સ્ત્રી....
સંહિતા – સ્પષ્ટ તેમ જ ગર્ભિત રીતે નારીની પ્રતિષ્ઠા અંગે - વૈદિક યુગ અને અનુવૈદિક યુગમાં સ્ત્રી પરત્વેના ઘણાં વચન છે. પરમાત્મા સંબંધી ત્રષિઓની પ્રાચીનમાં - દષ્ટિકોણમાં મહત્ત્વને તફાવત દષ્ટિગોચર થાય છે. પ્રો. પ્રાચીન ભાવના તે પુરુષરૂપે નહિ પણ સ્ત્રી રૂપે જ પ્રત્યક્ષ
ઈન્દ્ર પ્રાચીન ભારતમાં સ્ત્રીના સ્થાન વિશે વર્ણન કરતાં થયેલી છે. “ફિત” શબ્દ ઉપરથી “' શબ્દ ' લખે છે : “ પ્રાચીન ભારતમાં કુટુંબ એ સંપૂર્ણ પણે આવ્યો છે. એટલે “ટ્રિતિ'ની પૂજા વરુણ વગેરે આદિત્ય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org