________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૩૧૧
જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી નવદંપતીએ ગાતાં ને મંડપ તૈયાર કરે છે તે અંગે એવી માન્યતા છે કે આ નાચતાં રહેવું પડે છે. વળી આપહરણ કરીને જીસી મંડ૫થી ભૂત-પ્રેત વગેરેથી નવદંપતીને રક્ષણ મળી રહે યુવક કન્યાને લઈ જાય છે ને પછી અમુક વખત બાદ છે. આ મંડપમાંથી કન્યાને આંખો બંધ કરાવીને જે તેમના મુખીની રજાથી લગ્ન ગોઠવે છે ત્યારે લગ્નના મુખ્ય ઓરડામાં તેનો પતિ બેઠા હોય ત્યાં લઈ જવાય છે. રિવાજ તરીકે વૃક્ષની ડાળી પરથી ઠેકડો માર, બંનેના લોહીનું મોણ દીધેલી રોટલી આરોગવી વગેરે પ્રથાને હબસી જાતિમાં લગ્નની યોગ્યતા એટલે હિંસક માન આપવું પડે છે. વરરાજા જ્યારે સ્વગૃહે સિધાવે
પ્રાણીઓનો પુરુષે કરેલો શિકાર. તેમનામાં ગેંડા-ગોરીલા, ત્યારે કન્યાને પોતાની કેડમાં તેડેલી હોય છે.
વાઘ, મગર વગેરેને મારનાર યુવકને લગ્નની લાયકાતનું કે:- કન્યાનાં લગ્ન વખતે એક ખાસ પ્રમાણપત્ર મળી જાય છે.
Tel : 'NUTBOLTAGE'
SHOP : 333203 Phone : 329937
REST : 483185
BOMBAY NUT BOLT AGENCY
BOLTS, NUTS & GENRAL HARDWARE MERCHANTS.
Residence : 467, Vasant Breezy Chambers, 3rd Floor, Flat No. 17. Opp. King Gircle Garden, BOMBAY_400 019.
Office: 202, Nagdevi Street, BOMBAY-400 003.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org