________________
દેશવિદેશની લગ્નપ્રથાઓ
સંકલન – બિપિનચંદ્ર ર. ત્રિવેદી
સંસારદશન
(૧) બ્રાહ્મલગ્ન – સર્વોત્તમ ગણાય છે. વેદજ્ઞાતા, ગુણ
વાન, પૂર્ણ બ્રહ્મચર્યયુક્ત વિદ્વાન સાથે સુંદર વિદુષી લગ્નજીવનમાં એક માનવીય આદર્શ છુપાયેલું છે. કન્યાનું દાન -- ગૌદાન સહિત આપવું તે બ્રાહ્મલગ્ન. આદર્શજીવનની પૂર્ણતા લગ્ન વગર અધૂરી ગણાય. આપણું હૃદય ડાબી (વામ) બાજુએ આવેલું છે ને કેટલી બધી
(૨) દેવ કે દેવીલગ્ન – યજ્ઞયાગાદિ યોજી વિદ્વાનને અગત્યતા ધરાવે છે! સ્ત્રીનું મહત્વ પણ એવું છે. માટે વસ્ત્રાભૂષણ સહિત કન્યાદાન આપવું તે દેવલગ્ન. તો શાસ્ત્રોએ તેને “વામાંગના” કહી છે.
(૩) આર્ષલગ્ન – ગાય અને બળદના બદલામાં
કન્યા અપાતી તે સિવાય કંઈ પણ આપ્યા-લીધા વિનાનું “લગ્ન” શબ્દ “ ' ધાતુ પરથી છે. લગ એટલે જોડાવું. લગ્ન માટેનો બીજો શબ્દ છે “વિવાહ” જે લગ્ન. યદ્' ધાતુ પરથી છે. “વ” એટલે વહેવું. તેમાં “E”
ઉપરનાં ત્રણેય લગ્ન ઉત્તમ અને સાત્તિવક ગણાયાં છે. ઉપસર્ગ આવે છે એટલે તેનો અર્થ ખાસ-વિશેષ પ્રકારની ફરજોનું વહન કરવું એવો નીકળે છે. ઘરની જવાબદારી (૪) પ્રાજાપત્ય લગ્ન - યજ્ઞની શાખે પ્રસન્નતાપૂર્વક ઉઠાવવા, ગૃહસ્થાશ્રમના નિયમોનું પાલન કરવું વગેરે ધર્મકાર્ય માટે થતું લગ્ન. ક્રિયાઓ વિવાહ શwદમાં અભિપ્રેત છે.
(૫) આસુર લગ્ન – જે લરનમાં વરના સંબંધીઓ પ્રશ્ન એ થાય છે કે વિવાહની જરૂરિયાત શાથી થઈ ઉr
કન્યાના પિતાને કાંઈ આપે તે આસુર લગ્ન. હશે? ઉપર કહ્યું તેમ જીવનની પરિપૂર્ણતાને હેતુ તે () ગાંધર્વ લગ્ન-પ્રેમ કે મોહથી સ્ત્રી-પુરુષ સ્વેચ્છાએ ખરો જ; કારણ કે સંસારરથનાં બે પૈડાં એટલે સ્ત્રી અને જોડાય જેમાં એકબીજાની સંમતિ હોય પણ ગુપ્ત અને પુરુષ બંને એકબીજાના પૂરક છે પરંતુ અન્ય આદર્શોને
સાદીવિધિથી થતું લગ્ન. આ ત્રણેય લગ્ન રાજસ મનાય છે. ધ્યાનમાં લઈ એ તે સંસારના પ્રત્યેક પ્રાણીમાં પોતાની અનતિ કે વંશ મૂકી જવાની વૃત્તિ – પરિવાર વૃદ્ધિનો (૭) રાક્ષસ લગ્ન – કન્યાની ઈચ્છા વિના તેનાં સંગ હેત તો હોય જ છે. ધાર્મિક દૃષ્ટિએ પણ લગ્ન જરૂરી સંબંધીઓને ભય-ત્રાસ–માર તથા કન્યાના અપહરણ મનાયું છે, પોતાની પાસે હોય તે વંશજોને આપી જવું, દ્વારા થતું લગ્ન. પોતાનામાં ન હોય તે વંશજો વડે પૂર્ણ કરવું એવી ઈચ્છા માનવજાતમાં રહેલી છે. ત્રીજે આદર્શ એ છે કે
(૮) પિશાચ લગ્ન - સૌથી અધમ છે. સૂતેલી, ગાંડી, વાસનાને સંયમિત કરવા લગ્ન જરૂરી છે. કબ અને ઘનવાળી, નશાવાળી અણસમજુ કન્યા સાથેનું લગ્ન. બાળકોના જીવનની સ્થિરતા પણ આખરે લગ્ન જીવન પર
આ ઉપરાંત અનુલોમ, પ્રતિલામ, સવર્ણ, અર્ક વિવાહ જ અવલંબે છે ને ?
અશ્વત્થવિવાહ, કુંભવિવાહ વગેરે પ્રકારો પણ પાડેલા છે. ભગવાન મનુએ લગ્નના આઠ પ્રકાર વર્ણવેલા છે.
કાયદાની દષ્ટિએ જોઈએ તે એક પત્નીત્વ, બહુપત્નીત્વ, "ब्राह्मो दैवस्तथैवार्षः प्राजापत्यस्तथाऽसुरः । એક પતિત્વ, બહુપતિત્વ અને સમૂહલગ્ન વગેરે ગણાવી गान्ध राक्षसश्चव पैशाचश्चाष्ठमोऽधमः ॥
શકાય,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org