________________
સંદર્ભગ્રંધ ભાગ-૨
૨૯૯
રંજન માટે છે. જેમાં Ise - odora અને Tanabata જાય છે. નૃત્ય જીવનનું પ્રતીક છે. પક્ષીઓ, પ્રાણીઓ, odori નો સમાવેશ થાય છે.
માછલીઓ અરે! જંતુઓ પણ સંવનન અને યુદ્ધ વખતે
નૃત્યના રંગમાં આવી જાય છે. વાદળાંના ગડગડાટ સાથે Bon-odori એ ધાર્મિક નૃત્ય છે, જે સદ્ગત
મોસમની પહેલી વર્ષાએ નાચતા મયૂરને જોઈને શું આદિઆત્માઓની સ્મૃતિમાં થાય છે. કેવી છે જાપાનનાં લોકોની
માનવનું હૈયું ઝાલ્યું રહ્યું હશે? ધર્મભાવના !
ધાર્મિક તથા જાદુ ટેણ કે વિધિઓ મુજબ નૃત્ય ઉપસંહાર
કરવાનો આદિમાનવને મહાવરો હતો. કોઈ દર્શક નહીં, આજકાલ વિદેશોમાં પ્રચલિત નય શૈલીઓને જોઈએ બધાં જ નર્તક બનીને નાચતાં. એમ કહેવાય છે કે તે આપણને ભારતની પ્રાચીન કલાનાં અનેક રૂપ જેવા નૃત્યકળા કદાચ સૌથી પ્રાચીન, ર૫૦૦૦ વર્ષની જની મળે છે. પૂર્વના દેશોમાં પ્રાચીન ભારતીય શૈલીની સ્પષ્ટ કળા છે. છાપ જોવા મળે છે. જાવા, સુમાત્રા, બાલી, ઈન્ડોનેશિયા
એક દંતકથા મુજબ માનવભક્ષી શનિ દેવને પોતાનું અને બર્માનાં નૃત્યમાં ગુપ્તકાલીન નૃત્યશૈલીનાં ઘણાં જ
એક વધુ બાળક ખાવાની ઈચ્છા થઈ. તેણે પોતાના પુત્ર તો જોવા મળે છે, જે સંભવતયા ભારતીય કલાકારોના
ઝીયસને ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. શનિની પત્ની હીદેવીએ તત્કાલીન પ્રભાવના દ્યોતક છે. તે સમયે ભારતનો વ્યાપારિક
ઝીયસને બચાવવાના ઉદ્દેશથી તેને કાટનના વૃદને સેંપી તથા સાંસ્કૃતિક સંબંધ એ દેશે સાથે હતો, પરંતુ સૌથી
ઢાલ તથા ઝાંઝરનો રણકારવાળું નૃત્ય શીખવ્યું, જેથી આશ્ચર્યજનક વસ્તુ તો એ છે કે રશિયાનાં નૃત્યોમાં
શનિદેવ ઝીયસને શોધતા આવે તો બાળકની ચીસ તેમાં થોડાં એવાં તત્ત્વ પ્રાપ્ત થાય છે જેનું વર્ણન નાટય
દબાઈ જાય અને આમ “હીર” દેવી જગતના પ્રથમ નૃત્ય શાસ્ત્રમાં છે. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક તે એ છે કે
શિક્ષિકા હતાં તેમ કહેવાય છે.
તે રૂસી (Rusy) નૃત્યમાં પ્રાપ્ત થતા નાટયશાસ્ત્રનાં અંગેનું ભારતમાં નામનિશાન પણ નથી. દા.ત. ચારીને પ્રયોગ. નૃત્ય કયારે નહાતાં થયાં ? જન્મ, યૌવનપ્રવેશ, લગ્ન. આકાશચારીમાં એક પગ પૃથ્વી પરથી ઉપર ઉઠાવીને માંદગી અને દફનક્રિયા વખતે નૃત્ય એક અવિભાજ્ય અને બીજા પગથી ઊંચા ઊછળવાનું વિધાન છે. આ અંગ હતું. અલબત્ત, જગતનાં નૃત્યને શાસ્ત્રીય ઢબે પ્રકારનું રૂપ ભારતની કઈ શૈલિમાં પ્રચલિત નથી, જ્યારે સ્વીકાર કરવાનું સૌ પ્રથમ વાર માન ભારતે મેળવ્યું છે. રૂસી બલે નર્તક આકાશચારીને સુંદર પ્રયોગ યોજી
કળાએ વિવિધ પ્રજામાં આશ્ચર્યજનક રીતે શકે છે.
વિશિષ્ટ સ્થાન જમાવ્યું છે. ઘણી આદિવાસી પ્રજાઓમાં જુદા જુદા દેશોમાં જુદી જુદી મુદ્રાઓ, હાવભાવ, પુરુષો યુદ્ધમાં જાય ત્યારે તેમની પત્ની વિશિષ્ટ નૃત્ય અંગભંગ વગેરે દ્વારા નૃત્ય પ્રયોજવામાં આવે છે. કરે છે. ગેડ સ્કેટની શીભાષી સ્ત્રીઓ યુદ્ધનો સમય ડેવિડના ભગવાન સમક્ષનાં નૃત્યનો બાઈબલના જૂના કરારમાં અગાઉથી જાણી લઈ લાકડાના બનાવટી હથિયારો લઈ ઉલ્લેખ મળે છે. હેમરનાં મહાકાવ્ય ઈલિયડ અને ચિચિયારીઓ પાડતી અને નાચતી નાચતી દોડે અને એડિસીમાં પ્રાચીન ગ્રીકનાં નૃત્યોનો ઉલેખ જોવા મળે ઘાસ ભરેલાં એશીકાં પર હથિયારના ઘા કરે–તેમના છે. પ્રાચીન ઈજિપ્તનાં ભીંતચિત્રોમાં દરબારી, ધાર્મિક પતિદેવો પણ દુશ્મનના એવા જ હાલ કરે તે આશયથી. તથા મનોરંજન માટે નૃત્ય કરતી નૃત્યાંગનાઓ આલે. ખાઈ છે. ઇન્દ્રની અપ્સરાઓનાં નૃત્યો, શિવનું તાંડવ
કેલિફોર્નિયાની વિકી સ્ત્રીઓ તેમના પતિ યુદ્ધમાં નૃત્ય તથા વેદકાળમાં થતાં નૃત્યોનો ઉલ્લેખ તો બહ ગયા હોય તેટલા સમય ખાધા-પીધા કે આરામ કર્યા પ્રચલિત છે જ.
વગર સતત નૃત્ય કરતી રહે તે તેમના પતિને થાક ઓછો
લાગે, તેમ માની નૃત્ય કરે છે. પ્રત્યેક માનવીમાં એક નર્તક છુપાયેલો છે. ભૂખ, દુઃખ, ગુસ્સો, આનંદ, મૂંઝવણ, ભય અને પ્રેમ વ્યક્ત ન્યુગિનીના આદિવાસીઓ રાહદારીઓને લૂંટવા ડરાકરવામાં શારીરિક હલનચલન શબ્દોથી વધુ કામ કરી મણે વેશ ધારણ કરી પિતાની ઇચ્છિત વસ્તુ ન મળે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org