________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૯૭
છીએ? આપણે ક્યાં વસીએ છીએ? આપણે ક્યાં જઈએ પરિણામોનું કારણ છે. ડાબે પગ મનુષ્યની, આત્માની છીએ? ઉત્પત્તિનું કારણ શું છે? આ બધા પ્રશ્નોના શોધ માટેની ઝંખના સૂચવે છે. નટરાજની પ્રતિમાને ઉત્તરરૂપે નયની સાધના અનિવાર્ય છે. શરીર, મન અને ફરતું' જે ચક છે તે મનુષ્યના જીવનચકની સતત ગતિનું આત્માની એકતા ભારતીય નૃત્યમાં જોવા મળે છે પણ સૂચન કરે છે. આ જીવનચક્રની અંદર જ આપણે બધા તેથી ય વિશેષ તે સર્જનાત્મક દર્શન પ્રતિ ગતિશીલ હિલચાલ કરીએ છીએ. પ્રયાણના પગલા સમું હોય છે. ફારસી કવિ રૂમીએ નૃત્ય
ભારતીય નૃત્યની કેવી ઉદાત્ત તથા પવિત્ર ભાવના ! બાબતમાં લખ્યું છે કે “જે નૃત્યની શક્તિ જાણે છે તે ઈશ્વરમાં વાસ કરે છે. આ રીતે આ કળા ધર્મ, અર્થ,
$i24 24772121 :-( France and Italy). કામ અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. કીર્તિ, આત્મવિશ્વાસ સૌભાગ્ય અને બુદ્ધિને ખીલવે છે. શાંતિ, ધીરજ, મુક્તિ ૧૫ મી સદીમાં ઈટાલીમાં નૃત્યકલાનું પુનઃ પ્રાગટય અને સુખ પ્રદાન કરે છે, તથા દુઃખ, ગ્લાનિ, નિર્વેદ (Renaissance ) દેખાય છે અને ક્રાંસ તે આધુનિક અને ખેદનો નાશ કરે છે.
કલાનું બાલક્રીડાંગણ છે. ફ્રાંસમાં બીજા દેશના નૃત્ય
પ્રકારે સમાવિષ્ટ કરવામાં આવેલા છે તેવું પણ બનેલ નૃત્યના મહાન આચાર્ય ભગવાન શિવ, દેવાધિપતિ છે. દા.ત. ખેડૂત લોકોમાં સવિશેષ જેનું પ્રમાણ દેખાય મહાદેવ સાક્ષાત પ્રલયમૂતિ ગણાય છે. એમનાથી વધુ છે તેવો “બહેમિયન” નૃત્ય પ્રકાર ક્રાંસમાં વધારે શક્તિશાળી બીજું કઈ નથી. છતાં તેમણે આ સૌમ્ય
સુસંસ્કૃત થયે અને વધારે પુનતત્ત્વ પામ્યો છે તેવું નૃત્ય કલા – નૃત્ય વિદ્યાનું સર્જન કર્યું. ભગવાન શિવે કહેવાય છે. એ નોંધપાત્ર છે કે નૃત્યની લગભગ બધી જ કામદેવને પિતાના ત્રીજા લોચનના પ્રભાવથી ભસ્મીભૂત પરિભાષા કંચ શબ્દોની છે. અને આ એક જ બાબત
ચે તે પ્રસંગને “તાંડવ” કહે છે અને તે નૃત્યને “તાંડવ પાશ્ચાત્ય દેશોમાં નૃત્ય કેવી રીતે ઉદ્ભવ પામ્યું અને નય’ કહેવાય છે. શિવનું નૃત્ય અનેક શિલ્પકૃતિઓમાં નૃત્યના નિયમો કેવી રીતે વિકસ્યા તે દર્શાવવા માટે અમર થઈ ગયું છે. નટરાજની શિલ્પકૃતિ મૂર્તિમાં પૂરતું છે. ક્રાંસ દેશને પ્રાચીનમાં પ્રાચીન નૃત્યપ્રકાર સૌંદર્યની સંપૂર્ણતા તો છે જ પરંતુ સાથે સાથે તરવ. “Dance basse' છે. ચાસં નવમાના દરબારમાં અને જ્ઞાનની ઝાંખી પણ ખૂબ સચોટપૂર્ણ આલેખવામાં આવી સુસંસ્કૃત સમાજમાં આ પ્રકારનું નૃત્ય થતું. આ પ્રકારના છે. નટરાજની નર્તન કરતી પ્રતિમામાં ઈશ્વરની પાંચ
નૃત્યમાં લેવામાં આવતાં Steps ભારે અને પ્રતિભાયુક્ત પ્રવૃત્તિઓને અર્થ ઘટાવવામાં આવ્યું છે.
હોય છે. “Gaillarde 'and • Volta’ એ વધુ હળવા
પ્રકારનાં નૃત્યો છે. “Pavane’ નામને નૃત્યપ્રકાર સૃષ્ટિના સર્જનને સમયે અનંત શાંતિમાંથી પ્રથમ
પ્રખ્યાત અને ભવ્ય છે. આમ છતાં ફેંચ લોકો જે કોઈ નાદ જન્મ પામ્યો. નટરાજની પ્રતિમાના જમણા હાથમાં
પણ નત્ય પ્રકારને પૂર્ણતા સુધી પહોંચાડી શક્યા હોય રહેલું ડમરુ આ નાદનું અને સર્જનનું પ્રતીક છે. સર્જન
તો તે “ Minuet ” નામનો નુત્ય પ્રકાર છે. ઈસ -૧૬૫૦ અને જન્મની સાથોસાથ વિનાશ અને મૃત્યુને પણ ઉદ્ભવ
માં પેરીસમાં આ નૃત્ય પ્રકાર દાખલ થયે, નૃત્યવિશારદથયા. નટરાજના ડાબા હાથમાં અગનજવાળા છે તે
ના પિતા સમાન ગણાતા Beanchalups નામના અસ્તિત્વના અંતનું પ્રતીક છે. ત્રીજો હાથ આશીર્વાદ
વિદ્વાનના મતાનુસાર નૃત્યનો આ પ્રકાર લઈ ૧૪ ના આપતી મુદ્રામાં આલે ખેલે છે, એ ઈશ્વરને શાશ્વત
સમયમાં વિકસ્યો. તદુપરાંત “ Gayoutte' નામનો સંરક્ષણનો સૂચક છે. ચોથો હાથ ઉંચા કરેલા પગ તરફ
રંગમંચ ઉપર નૃત્ય પ્રકાર વિકાસ પામે. એક લેખકના લંબાયેલો છે. એ હાથ મનુષ્યોને કહે છે કે તમારા
કહેવા પ્રમાણે “Minuet” નામના નૃત્યપ્રકારમાં હસતી પિતાના પુરુષાર્થથી અને ધર્મમય તથા સત્યનિષ્ઠ જીવન
આંખો Smiliing eyes અને હિંમત કરતું મુખારવિંદ ગાળવાથી જ મેક્ષ પ્રાપ્ત કરી શકાશે.
Smiling face ની ખૂબ જ અસર effects પડે છે. પ્રતિમાના જમણા હાથ નીચે એક મૂતિ (આકૃતિ) “ Gavoutte' એ મૂળભૂત રીતે કિસાન ( Farmer) કચડાયેલી જોવામાં આવે છે. આ આકૃતિ અજ્ઞાન અને લેકનું મૃત્ય છે અને તેમાં મુખ્યત્વે ચુંબન અને વિસ્કૃતિનું સૂચન કરે છે. એ બે તો તમામ અશુભ Capering ને સમાવેશ થાય છે. ઈ.સ. ૧૭૬૦ માં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org