________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
નહિ. આજે એક વ્યક્તિને સત્યનો એક છેડો દેખાય છે, ખૂબ જ ભાર મૂકે છે. રાજા-ઉપવાસ અને પાંચ વખત બીજા કોઈને વળી એનાથી તદ્દન સામેના છેડો દેખાય નમાઝ એ ઇસ્લામના મહત્વના સિદ્ધાંત છે. મહંમદ છે. સત્યનો માપદંડ કે એક જ પ્રકારનો હોઈ શકે નહિ પયગંબર સાહેબનું રેખાંકન આ ગ્રંથના પ્રથમ ભાગમાં એટલે પિતાના ઉપાદાન સ્થાન અને સ્વરૂપના દૃષ્ટિકોણથી શરતચૂકથી મુકાયેલ જેનાથી મુસ્લિમોની લાગણી દુભાઈ વસ્તુ વિદ્યમાન છે અને એ રીતે જોઈએ તે વસ્તુનું હોય તે અમે તે માટે ખૂબ જ દિલગીર છીએ. શુભ અસ્તિત્વ છે. જો કે આ વિષેની વિસ્તૃત ચર્ચા અત્રે આશયથી વિશ્વના ધર્મ ધુરંધરોને જ્યારે યાદ કરતા અસ્થાને છે.
હોઈએ ત્યારે મહંમદ સાહેબને પણ યાદ કર્યા. અમારી
એ શરતચૂક બદલ દરગુજર કરશે. જરથોસ્તી ધર્મ
ગ્રીસના મહાન ચિંતકે ભારતીય દર્શનોની મીમાંસા ઉપરાંત વિશ્વમાં અનેક – ધર્મોમાં સદાચારી જરથોસ્તી ધર્મ એકેશ્વરવાદમાં માને ધર્મ અને તત્વજ્ઞાનની શાખા-પ્રશાખાઓ વિશે છે. જરથોસ્તી ધર્મમાં મહાજ્ઞાની અને અસ્તિત્વના દાતા વિશ્વગ્રંથના આ બન્ને ભાગમાં વિવિધ દૃષ્ટિકોણથી ચર્ચા અહુરમઝદનું વર્ણન છે.
સ્વરૂપે માહિતી રજૂ કરી છે તેમાં ક્યાંય પણ હકીકત
દોષ હોય તો અમારે જરૂર ધ્યાન દોરશે. ખ્રિસ્તી ધમ
તત્વજ્ઞાનની માહિતી ઉપરાંત ગ્રીસના ચિંતકો થેલીઝ, વિશ્વના મોટા ભાગની જનસંખ્યામાં ખ્રિસ્તીઓ પણું માકીટક. હીરેકલાઇટસ, પાયથાગોરાસ, ડાયોજિનસ આગળ પડતા છે. ઈસુએ યહૂદીઓના એકેશ્વરવાદને
એરીર ટોપસ, એપિકયુલસ, સેફિસ્ટ, સેક્રેટિસ, પ્લેટો, અને સવીકાર્યો પણ યહૂદી ધર્મ માં ઈશ્વરનું સ્વરૂપ કઠોર ન્યાયી- એરિસ્ટોટલ વગેરે સ્વનામધન્ય પુરુષે છે. સેક્રેટિસે ધીશનું હતું તેને ઈસુએ “નવા કરાર”માં પ્રેમાળ પિતાનું
સદગુણ એટલે જ જ્ઞાન” એ સિદ્ધાંત કર્યો છે. જ્ઞાન સ્વરૂપ આપ્યું. હઝરત મુસાને મળેલ દસ આજ્ઞાઓમાં
અને સદગુણને તેમણે તાદાસ્યભાવથી જોયા છે. ઇંદ્રિય પ્રભુપુત્ર ઈસુએ “ગિરિ પ્રવચનો” ના નામે કેટલાંક
સંવેદના વડે મળતું જ્ઞાન એ જ્ઞાન નથી પણ સંવેદના સંશોધન કર્યા. ઈસુના ઉપદેશોમાં બહારની શુદ્ધિ કરતાં
જ હોય છે. સદ્દગુણેનું જ્ઞાન આપવામાં આવે તો મનુષ્ય આંતરિક શુદ્ધિ, દ્વેષની જગ્યાએ પ્રેમ, દુન્યવી સંપત્તિને
અવશ્ય સદગુણી બનવાનો એવું સેક્રેટિસે વારંવાર પ્રતિસ્થાને દૈવી સંપત્તિ પર પ્રેમ, ચુસ્ત અપરિગ્રહ, મનથી
પાદન કર્યું. એ ક્રેટિસના શિષ્ય તેટોએ તો જ્ઞાનની રીતપણ વ્યભિચારત્યાગ વગેરે નૈતિક અભ્યત્થાનનાં અમૂલ્ય
સર એકેડેમી શરૂ કરેલી. રાજાએ તત્ત્વજ્ઞ હોવા જ સો રહેલાં છે.
જોઈએ એવી એમની માન્યતા હતી. એરિસ્ટોટલ ઈસ્લામ ધર્મ
કલ્યાણને મુખ્ય ધ્યેય ગણે છે. સતત આત્મિક પ્રવૃત્તિને
એરીસ્ટોટલ સદગુણ ગણે છે. પરમ વિશ્વશ્રય પયગંબર મહમદ સાહેબે “અદલાહના નામે જેણે સર્વસ્વનું સર્જન કર્યું છે તેના પર
ખગેલ વિદ્યા નામે જાહેર કર” એવી વારંવાર દિવ્યવાણી સાંભળીને વિશ્વમાં દર્શનશાસ્ત્ર જેવી જ વિકસેલી જયોતિષ અલાહનો પાક સંદેશ જાહેર કર્યો.
અને ખગોળવિદ્યા છે. વિશ્વના સ્થળ સાથેના ચિતન્યના
અંતર્યામીપણાથી જે વિકાસક્રમ ઉદ્દભવ્યો છે તે વ્યક્તિ “બીજો કોઈ અલાહ નથી, ફક્ત એક જ અલાહ
આભાથી સમષ્ટિ આભા સુધી એકસરખો જ છે. ખગોળ છે અને મહંમદ તેને પયગંબર–રસૂલ છે.”
આથી માંડીને અનંત વિનું જ્ઞાન આપે છે. દેવે હમદ પયગંબર સાહેબના સિદ્ધાતમાં પણ એકેશ્વર- ગગનવ્યાપી છે અને તેના જ વડે બ્રહ્માંડો, જગત અને વાદ પાયાના સિદ્ધાંત છે – ઈસ્લામ ધર્મ મૂર્તિમાં માનતો વિશ્વ રચાયાં છે. આકાશ તેમનું સ્થાન છે અને પ્રકાશ નથી. ચોરી, જુગાર, વ્યાજ વટાવને ધંધે, મધપાન તેમનું અસ્તિત્વ બતાવે છે. મૂતિઓ તે તે તે દેના અને વ્યભિચાર આ બધા દુર્ગણે ત્યજવા ઉપર ઈસ્લામ સમજવા માટેનાં પ્રતીક છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org