________________
૧૯૮
વિશ્વની અસ્મિતા
રણમાં કે પ્રદેશમાં જ્યારે ગોરી પ્રજાનું આગમન થયું અને ગરમ થાય છે, તેથી ભેજનું ઘનીભવન શકય બન તું ત્યારે કેટલાંક પૂર નોંધાયેલાં છે.
નથી. વળી દરિયા ઉપરથી આવતા વેપારી પવને તેમનો જેવી રીતે વરસાદના ગાળામાં મોટો તફાવત રહે
ભેજ પૂર્વ કિનારા તરફના પ્રદેશમાં આપી દેતા હોવાથી છે તેવી જ રીતે ઉષ્ણતામાનના વર્ષના ઊંચા અને નીચા
અહીં આવતા આ પવને સૂકા બની જાય છે તેથી આ
પ્રદેશોમાં વરસાદ ઘણો જ ઓછો અને અનિયમિત છે. ઉષ્ણતામાન વચ્ચેનો તફાવત ઘણે મેટો રહે છે. સહરા, ત્રિપલી અને થરનાં રણમાં ઉનાળામાં ઉષ્ણતામાન ૫૦ વિશ્વનાં સૌથી મોટા રણે ખંડની પશ્ચિમે વ્યાપારી થી સેન્ટિગ્રેડ સુધી ઊંચે નેધાય છે. શિયાળામાં પવનના પટ્ટામાં આવેલાં છે. આમાં સહરા, અરેબિયન, કરીથી પાછાં ઉષ્ણતામાન રાત્રિ દરમ્યાન એકદમ નીચો સોનેરા, કલહરી, ઓસ્ટ્રેલિયન, આટકામાં રને સમાવેશ ° સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય છે. દિવસ અને રાત્રિના થાય છે. આ બધાં રણ ખંડોની પશ્ચિમે આવેલાં છે,
તફાવત ગાળો પણ મોટી જોવા મળે છે. તેથી ભેજવાળા પવને સમુદ્ર પરથી નિર્માણ થયા પછી થરના રણમાં પણ આ તફાવતને દૈનિક ગાળી ૩૦ સેન્ટિ- ર તરફ ગતિ કરે છે. પણ રણની ભેજ વગરની આબેગ્રેડ જેટલો હોય છે.
હવા આ પવનોને આકર્ષી શક્તી નથી. ફક્ત કિનારાના રણપ્રદેશોની મોટા ભાગની જમીન રેતાળ અને અર્ધ- નજીકના ભાગમાં જ વરસાદ પડે છે, જેમ જેમ ખંડોના રેતાળ હોવાથી ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ ઓછી અંદરના ભાગમાં જઈએ તેમ તેમ રણે વધુ ને વધુ શુષ્ક ધરાવે છે. વરસાદ પડયા પછી તરત જ ઝડપથી ભેજ બનતાં જાય છે. સુકાઈ જાય છે. બાષ્પીભવનને દર રણપ્રદેશોમાં વિશ્વના
(a) જ્યારે સમુદ્ર પરથી ભેજવાળા પવન ખંડોના કોઈ પણ ભાગ કરતાં ઊંચા જોવા મળે છે. વરસાદનું
અંદરના ભાગ તરફ જાય છે ત્યારે આ ભેજવાળા પવનને પ્રમાણ ઓછું હોવાથી પાણીની તંગી જમીનમાં તરત જ
રેકવામાં પર્વત કે પહાડો રણને બનાવવામાં મહત્વનો વર્તાય છે. જે રણપ્રદેશમાં ખેતી કરવી હોય તે સિંચાઈ
ભાગ ભજવે છે. દરિયા કાંઠે અને પર્વતીય ભાગોમાં ના પાણીની જરૂર પડે. પણ રણપ્રદેશના જમીનના પેટાળ
વાર્ષિક વરસાદ ૩૦૦-૪૦૦ મિલિમીટર વરસાદ થાય છે. માં જે પાણી પુરવઠો છે તે ક્ષારવાળા પાણીને છે.
જ્યારે વર્ષાછાયાના પ્રદેશમાં કે દૂરના વિસ્તારમાં વરસાદ રણપ્રદેશના શુષ્ક પ્રદેશોને “પાણી ભૂખ્યા પ્રદેશો” ૧૫૦-૨૦૦ મિલિમીટર જ થાય છે. પશ્ચિમ ઘાટની પૂર્વમાં ( Water thirsty Lands) તરીકે ઓળખવામાં આવે ભારતનું કર્ણાટકનું રણ આ રીતે તૈયાર થયેલું છે. છે. આથી રણપ્રદેશોમાં રણદ્વીપ સિવાય વનસ્પતિ દુર્લભ છે. જે વનસ્પતિ થાય છે તે ખારાપાટની ખારી વનસ્પતિ
આવા જ પ્રકારનું પણ આનાથી જુદી રીતે દક્ષિણ છે. આથી પ્રાણીઓનું મહત્ત્વ રણમાં ઓછું જોવા મળે
અમેરિકામાં આટકામાનું રણ નિર્માણ થયેલું છે. ઉત્તર છે. પાણી અને ઘાસની સગવડ છે ત્યાં જ પ્રાણીઓ
ચીલી અને પેરુના કિનારે હંઓલટનો ઠંડો પ્રવાહ વહે રણમાં રહે છે.
છે. આ ઠંડો પ્રવાહ કિનારાના વિસ્તારમાં વરસાદ આપે
છે, પરંતુ એન્ડીઝની પૂર્વ તરફની ગરમ હવાને લીધે (૨) રણુ બનવાનાં કારણે
ભેજવાળા પવને એન્ડીઝ ઓળંગીને પૂર્વ તરફ જતા રણ બનવા માટેનું સામાન્ય કારણ જોઈએ તો ઓછો નથી, જેના પરિણામે વિશ્વનું સૌથી ગરમ રણ નિર્માણ વરસાદ અને ઊચું બાષ્પીભવન જવાબદાર ગણાવી થયું છે. શકાય. ઊંચું ઉષ્ણતામાન ઓછા વરસાદથી રહેતું હોય છે.
(૪) સમુદ્ર કિનારાના સમાંતર જ્યારે પવને ગતિ આ બંને કારણથી જ માનવ વસતી, પ્રાણું અને વનસ્પતિ રણપ્રદેશમાં નહિવત જોવા મળે છે. રણ બનવા માટેનાં
કરતા હોય છે જેના દ્વારા પૂર્વ આફ્રિકામાં સોમાલી
રણ બન્યું છે. અહીંયાં ઉનાળાની અને શિયાળાની બંને મુખ્ય કારણે નીચે મુજબ આપી શકાય?
ઋતુઓ દરમ્યાન પવને પૂર્વ આફ્રિકાના કિનારેથી પસાર (૪) રણપ્રદેશ અયનવૃત્તો નજીકના ભારે દબાણના થાય છે. કેરેબિયનના કિનારે વેનેઝુએલા અને કલંબિયાપઢા પર આવેલા છે અને અહીં હવા નીચે ઊતરે છે. માં પણ આ જ પ્રકારની સ્થિતિ છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org