________________
સોંદર્ભ ગ્રંથ ભાગ—૨
પર
ફૂલદાનીઓ વગેરેની કલાની સુંદરતા અને સૂક્ષ્મતા માટે અદ્ભુત છે. આ ઉદ્યોગની અને કલાની અહીં ૧૩મી સદીમાં શરૂઆત થયેલી. લુસાતી પ્રદેશમાં ગ્રિકામાં લેાકેાએ ઈ.સ. ૧૪૧૪માં પ્રથમ કાચની ભઠ્ઠી સળગાવી. ત્રણસો વર્ષ પહેલાં નાવીબેર અને એિિમયાથી પરદેશ સાથે કાચના વેપાર થતા હતા. મેર ગ્લાસ વર્કસના શિપિ’ગ વિભાગમાં દૂરદૂરના દેશેાના આડા આવે છે. જૈખલેાંકસમાં કાચમાંથી અનેક જાતનાં ઘરેણાં બનાવવામાં આવે છે તેને ‘ઇમિટેશન જવેલરી' અથવા ખિજૂરી કહે છે, આપણા ભારતમાં જયપુરમાં લાખની બગડી વિવિધ નગા ચાડવામાં આવે છે તે જેકેસ્લોવાકિયામાં અનેલા હોય છે. એક સ્ત્રાવાકિયાના મેર ગ્લાસવર્કસમાં કાચ બનાવવાની જે વિવિધ પ્રક્રિયા અને તેમાંથી અનેક વસ્તુઓ બનાવવાની ક્રિયા ચાલે છે તેવી ભાગ્યે જ કાઈ જગ્યાએ દુનિયામાં જોવામાં આવે. શ્રેષ્ઠ એક કલાકાર ખિશેક, હાસ્પાદકા, મુન્થ અને કાખલા હુલાનાનીપૂર્વક કલાકૃતિઓની ડિઝાઈના કાચ પર ઉતારવામાં આવી છે. આમ કાચમાં માનવ આકૃતિ, ફૂલ, પાંદડાં, વેલા, પ્રાકૃતિક દÀાનું સુંદર આલેખન થાય છે. તેમ જ વિવિધ ખૂાવાળા કટગ્લાસ પણ ઝેકેસ્સાવાકિયાના વખણાય છે. ભાગે નહિ તેવા કાચ પણ જેકેસ્લેવાકિયા બનાવે છે. ભારતમાં ક્રિોઝાબાદમાં કાચની ર્વાિધ વસ્તુઓ તથા અંગડીએ બને છે. અને વડાદરામાં એલેમ્બિકના યેરાનીલે
કાચના પ્યાલા વગેરે વખણાય છે.
એકામ્લેાવાકિયાના કલાકારોની કલાકૃતિએ આંતર રાષ્ટ્રીય કલાપ્રદામાં વિવિધ દેશેામાં પુરસ્કાર પામી છે. ૧૯૦૮માં આઠ ઘનવાદી-કયુબિસ્ટ કલાકારોએ પ્રથમ વાર પ્રાગમાં તેમની કલાકૃતિઓનુ પ્રદર્શન ભર્યુ. વીસમી સદીના ત્રીજા દાયકામાં કલા પર યથાવાદના પ્રભાવ જામ્યા. પ્રાગમાં સૌથી મેાટી રાષ્ટ્રીય કલા-ગેલેરી પ્રદશિની છે. તેમાં ઓગણીસમી સદ્દીના મહાન ઝેક કલાકારો એન્તાનિન બ્લાવીચેક, એયિમ ફ્િસા, વાસ્લાવ રાવસ, કસ સ્વાવિન્સ્કીનાં ચિત્રો સંગૃહીત છે. મૂર્તિકલાના મોટા સગ્રહ પ્રાગ પાસે પ્રાસ્તાવમાં છે અને તેમાં મહાન છેક કલાકાર ચેાસેફ માઈસલવેક અને યાનસ્તુસા વગેરેની મૂર્તિકલાના સુંદર નમૂનાઓ છે.
સ'ગીતકલામાં પણ એકેલેાવાકિયામાં ઘણા નિપુણ્ કલાકાર થઈ ગયા અને છે. અઢારમી સદીના ખારાક કામમાં સુરાપની લગભગ દરેક સ‘ગીત મ’ડળીમાં એક સ’ગીત
Jain Education International
૧૬૩
નિર્દેશક હતા. ઓગણીસમી સદીના મહાન એક સ'ગીતકાશમાં વેરિખ મેતના (૧૮૨૪-૮૮) એ ‘ખૈરીની અદલા બદલી ’નું સંગીત-નાટક તથા ‘ મેરા દેશ ' સંગીત કાવ્ય રચ્યાં. અનેાનિલ દ્વારાકે (૧૮૪૧-૧૯૦૪) ‘ નવી દુનિયાની સ્વર લહરી' અને ‘સ્લાવાનિક નૃત્ય’ની સૉંગીત રચના કરી. લ્યાશ યાનાચેકે (૧૮૫૪-૧૯૨૮) ‘ચેત્તુકા’ અને ‘કાત્યા કાવાનાવા' નાં સ‘ગીત નાટકો દ્વારા ખ્યાતિ મેળવી. સ્લાવાક સંગીતકાર યુજન સુમેાનનું સંગીત નાટક ‘ ફૂત નાકા ' ( ભ્રમર ) વિશ્વ વિખ્યાત છે. ઘૂમતાં થિયેટરો જુદા જુદા સ્થળે જઈ નાટકો ભજવે છે. ખુલ્લા ઉદ્યાનમાં પણ રંગમચ પર નાટકો ભજવાય છે. એને ટેટિંગ-ફરતાં દાવાળા થિયેટરો સારા પ્રભાવ પાડે છે, કઠપૂતળીનાં થિયેટરાની એકાસ્સાવાકિયામાં પુરાણી પરંપરા ચાલી આવે છે અને તેનાં સ્પેનલ તથા હરવીનેક થિયેટરોના કાર્યક્રમા અનેક દેશેામાં સફળતા
ભજવાયાં છે. કઠપૂતળી ફિલ્માના સફળ નિર્માતા મીરી ત્રકા છે. ટ્રિક-ફિલ્મોના જગપ્રસિદ્ધ નિર્દેશક કારેલ
જમન છે.
ફિલ્માની દુનિયામાં જુદા જુદા સ્તરા અને ખૂણે આઠ જેટલા પડદા પર થતા નવીન પ્રયાગ એકામ્લાવાકિયા ૮ પેાલાઇસ્ક્રીન ' કહે છે. બીજો નવીન પ્રયાગ મેજિક
ટન'' તરીકે ઓળખાય છે. તેમાં નાટક અને સિનેમાનુ મિશ્રણ થાય છે. આ નવીન કલાઓમાં દ્વારાક બધુ અને તેમના સહયાગીએ સફળ થયા છે અને તેમને લડન મેાકેા વગેરે તરફથી આમંત્રણા મળે છે. ૧૯૫૦થી જેકેસ્સાવાકિયામાં ટેલિવિઝનની શરૂઆત થઈ. અને પ્રાગ, બ્રાટિલ્લાવા અને બ્રુના એમ ત્રણે સ્થળેથી તેના કાર્ય ક્રમે રજૂ થાય છે. મારાવિયામાં બેસના ઉત્સવ મેટા સરઘસમાં એક્કસના હાથમાં દારૂની ખાટલી રાખી ઊજવાય છે.
અન્ય યુરેપીય દેશો કરતાં એકામ્લેાવાકિયા પૂર્વીના દેશોની સંસ્કૃતિ, તેમના સાહિત્ય વગેરેમા ખૂબ રસ લે છે અને તેના અભ્યાસ કરે છે. તેમ જ તેમાંથી શ્રેષ્ઠ કૃતિએ તેમની ભાષામાં, દેશમાં અપનાવે છે. પ્રેફેસર યારાસ્લાવ શેકેની રિએટલ સ્ટડીઝ ઇન એકાસ્લા વાકિયા' ના પુસ્તકની પ્રસ્તાવના આ વાત સ્પષ્ટ કરે છે.
ઈ.સ. ૧૭૮૪માં ખ્રિસ્તી ધર્મ પ્રચારક તરીકે પ્રથમ એક નાગરીક કારેલ પ્રિકીલ (૧૭૧૮-૧૭૯૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org