SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૪૫ કદનું હતું. તેની લંબાઈ ૬ ફટ જેટલી હતી. તેના દાંત તો મારે વિસ્તરવું જોઈએ એમ વિચારી પ્રાણીસૃષ્ટિનું ટિટેનાથી અર પ્રાણીઓ જેવા હતા. તેની કાર્યશીલ સર્જન કર્યું હોય તે પણ આ રૂપરેખા પરથી એ આંગળીઓનો વિકાસ મજબૂત પંજામાં થયેલું હતું. સંદેશ મળે છે કે જેઓ સમયની સાથે તાલ મિલાવીને અંતિમ ઐતિહાસિક પ્રાણી ક્યારે મૃત્યુ પામ્યો? જીવનવ્યવહાર ગોઠવતા નથી, એમનું અસ્તિત્વ પણ પૂર્ણવિરામને પામે છે. એક કરોડ વર્ષ પૂર્વેથી સીઝેઈક યુગને પ્લીસ્ટ સીન કાળની શરૂઆત થઈ છે. લીસ્ટસીન કાળ એટલે ડાર્વિનને ઉત્ક્રાંતિવાદ પણ એ જ સંદેશો આપે અત્યંત Recent કાળ. આ સમયે ઉકાણુ કટિબંધ ભાગો છે. જીવસૃષ્ટિના વિવિધ્યને ખ્યાલ સંપૂર્ણ રીતે ત્યારે જ સિવાય બીજા તમામ પ્રદેશ ઠડા હતા. ચાર વખત મળી શકશે કે જ્યારે વધુને વધુ જીવઅવશે પ્રાપ્ત થશે. બરફ આગળ વધવાની શરૂઆત કરેલી અને ચાર વખત કુદરતની વિચારશક્તિને પર તે જીવ અવશેષોને બરકે પીછેહઠ કરેલી. અંતિમ પીછેહઠ કરવાની ઉકેલવાથી જ મળી શકે ને ? આવા અવશે તે લુપ્ત શરૂઆત ફક્ત બાર હજાર વર્ષ પૂર્વેથી શરૂ થયેલી છે થયેલી પ્રાણી સૃષ્ટિના મહામૂલ્ય દસ્તાવેજો છે એ ભૂલવું અને હાલ સુધી ચાલુ છે. પ્લીટોસીન કાળમાં જ અંતિમ ન જોઈએ. ઐતિહાસિક પ્રાણી મૃત્યુ પામ્યું હતું. દા.ત. પ્લીસીનની શરૂઆતમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા બંને ભાગોમાં મહાકાય પ્રાણી મેગારિઅમ અસ્તિત્વ ધરાવતો હતો. તેનું કદ હાથી જેટલું હતું. મોટાં વૃક્ષના ભક્ષણ માટે તે ૧૮ ફૂટ ઊંચો ઊભો રહી શકતો. આ પ્રાણીઓએ લગભગ ૧૦ હજાર વર્ષ પૂર્વેથી પોતાનું અસ્તિત્વ સમાપ્ત કર્યું. સમાઈલોડોન અને મેગારિયમ બંને અશ્મિભૂત બન્યા છે. અંતિમ માઈલેડોને લગભગ ૮ હજાર વર્ષ પૂર્વે પિતાનું અસ્તિત્વ પૂરું કર્યું. ઉપરોક્ત તમામ સસ્તન પ્રાણીઓમાં માનવ સૌથી વધુ બુદ્ધિશાળી અને ભયાનક સસ્તન હતું. પ્લીસ્ટોસીનના મધ્યકાળમાં જગલે તેમજ મેદાનોમાં આ બુદ્ધિશાળી - સસ્તન અસ્તિત્વ ધરાવતો હતો. માનવ આ મહાકાય ? જય જલારામ હીસ્ટામીન સસ્તન પ્રાણીઓથી ગભરાતો નથી. તેમાંથી એક પણ પ્રાણ એવું નહોતું જેને તે સંહાર ન કરી શકતે. માનવે પોતાનું પ્રભુત્વ બીજા પ્રાણીઓ ઉપર જમાવ્યું. માનવે બીજા પ્રાણીઓ ઉપર ફક્ત પ્રભુત્વ જ મેળવ્યું ન હતુંપરંતુ બે કારણોસર વધુ સભ્યતા પ્રાપ્ત કરી. માનવ પોતાની બુદ્ધિથી વિચારી શકે છે અને પિતાના હાથ વડે વસ્તુઓ પકડી તેને ધાર્યા પ્રમાણે કીરાણાના વેપારી ઉપયોગ કરી શકે છે. જો કે વાંદરો પિતાના હાથ વડે વસ્તુઓ પકડી શકે છે, પરંતુ તેને ઉપયોગ કઈ રીતે ? હવેલી શેરી, સાવરકુંડલા કરે તે માટે તેમાં બુદ્ધિનો અભાવ રહ્યો છે. ઉપસંહાર તે આ છે લુપ્ત થયેલી જીવસૃષ્ટિની આછી રૂપરેખા. હું સર્જનહારે ભલે “rs ag ” -હું એકલો છું મેસર્સ આર. પી. બ્રધર્સ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy