________________
- સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૨૫૩
જિનર્સ એસોસિયેશનના ડિરેકટર છે. ઈડર કપાસિયા ઉદ્યોગના પણ તેઓશ્રી ડિરેકટર છે. ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલના બે વર્ષ તેઓશ્રી મેમ્બર પદે રહ્યા હતા. રાજયની જાહેર ગ્રાહકોની કમિટીના પણ તેઓ ત્રણ વર્ષ મેમ્બર તરીકે રહેલા છે. ખેતીમાં નો અભિગમ અપનાવી એ દિશામાં આગળ વધી રહ્યા છે.
વિમળાબેન રસિકલાલ પટેલ
પિયાવાના વતની છે. – પિયાવા ગ્રામ પંચાયતમાં છ વર્ષ સેવા આપી. કચ્છ ભદ્રેશ્વર, ગિરનાર, સંખેશ્વર વગેરે તીર્થોની યાત્રા કરી છે. અનેક ધાર્મિક તપશ્ચર્યાઓ પણ કરતા રહ્યાં છે. તેમના સુપુત્ર ધંધાદારી ક્ષેત્રે મુંબઈમાં સ્થિર થયા છે.
શંકરભાઈ દેવજીભાઈ પટેલ
હાથલમાં જન્મ થયો હતે. અભ્યાસ એમને
નડીયાદ મુકામે કર્યો. માત્ર ફાઈનલ સુધીનો અભ્યાસ પ્રો. ડો. એન્ડ કોલ સોસાયટીના છેલ્લા ૧૭ વર્ષ એક કરવા છતાં વિશાળ અનુભવ જ્ઞાન અને અનોખી સૂઝ તેમજ ધારી ડિરેકટર તરીકે કામગીરી કરી અને તેમની કામ નિર્ણયશક્તિના કારણે તેઓ અગ્રગણ્ય વ્યક્તિઓમાંના ગીરીના સોપાન ૩૫ તેઓશ્રી છે હલાં છ વર્ષથી ચેરમેન એક ગણાય છે. ૧૯૬૨ થી ૧૯૭૨ સુધી તેઓશ્રી ધારાતરીકેને હેદો ધરાવે છે. તેઓ જિ૯લા પંચાયતના સભ્ય તરીકે રહ્યા. જિલ્લા પંચાયતના તેઓશ્રીએ ઉપપ્રમુખ મેમ્બર તરીકે ચાર વર્ષ સુધી હતા. તાલુકા પંચાયતના તરીકે સેવાઓ આપી છે. ત્રણ વર્ષ સુધી સતત જિલ્લા વાઈસ ચેરમેન તરીકે ૫ વર્ષ લગી સેવાઓ આપી. હિંમત ખરીદ-વેચાણ સંઘના ચેરમેન તરીકે રહ્યા છે, સાબર નગર તાલુકા ખરીદ-વેચાણ સંઘના સ્થાપક તરીકેની ડેરીના વાઈસ ચેરમેન છે, ગુજરાત સ્ટેટ લેન્ડ મોર્ગેજ એમની કીર્તિ જવલંત બની રહી છે ત્યારબાદ તેઓશ્રી બેંકના ૬ વર્ષ સુધી ડીરેકટર તરીકે રહ્યા છે. સાબરકાંઠા સંઘના ચેરમેન તરીકે રહેલ છે.
કો-ઓપરેટીવ બેંકના વાઈસ ચેરમેન પદે છે. હાલ
તેઓશ્રી ગુજરાત સ્ટેટ બેંકના ડિરેકટર છે. આ ઉપરાંત આ ઉપરાંત વાવડી પંચાયતના પ્રમુખ તરીકે છેલ્લાં
પણ સહકારી જિન, તાલુકા જિન વગેરેમાં પણ તેઓ ૧૫ વર્ષથી તેઓશ્રી હતા. ગુજરાત વિધાનભાના સભ્ય
નાન માટે હે ધરાવી ચૂક્યા છે. તરીકે પણ પાંચ વર્ષ સુંદર કામગીરી આપેલ હતી. સાબરકાંઠા જિ૯લાન કોંગ્રેસ (આઈ) તરફથી ૧૯૭૫માં
તેઓશ્રીએ કાશ્મીર, હરદ્વાર વગેરેની યાત્રાઓ પણ આ જિલ્લા તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ હતા.
કરેલી છે. તેમનાં પત્ની રૂખી બહેન અને ચાર દીકરાઓ જમીન વિકાસ બેંકના છેલ્લાં ૧૫ વર્ષથી પ્રતિનિધિ છે.
સિા ધાર્મિક વૃત્તિ ધરાવે છે. સૂરજપુરા દૂધ મંડળીના ચેરમેન પદે હાલ છે. વાવડી ચપ સેવા સહકારી મંડળીના ચેરમેન છે. સાબરકાંઠા તેમનામાં રહેલી કાર્ય કરવાની અગાધ શક્તિ અને સ્પિનિંગ મિલના ડિરેકટર છે,
ઉત્સાહ, ચીવટ તથા સતત કામ કરવાની પાછળ ઊંડાણમાં | ગુજરાત સ્ટેટ કો. ઓ. કોટન માંકેટિગના ડીરેકટર રહેલી લોકસેવાની ભાવના તેમના જીવનની સફળતાની છેલ્લાં બે વર્ષથી ચાલુ છે. સાબરકાંઠા જિ૯લા કે.ઓ. સાચી ચાવી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org