SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨પર વિશ્વની અમિતા ખાતાના ચેરમેન પદની પદવી મેળવી જનસેવાની ઉમદા તક સહકારી બેંક લિ. ના માજી ડિરેકટર, હિંમતનગર પ્રાપ્ત કરી ચૂક્યા છે. માર્કેટિંગ યાર્ડ હિંમતનગરના કારો- નગર પંચાયતના માજી કારોબારી સભ્ય તરીકે સેવાઓ બારી સભ્ય હતા, વેપારી ક્ષેત્રમાં મુખ્યત્વે સ્થાન દીપાવી આપી ચૂક્યા છે. સરળતા – નમ્રતા નીડરતા એ તેમના રહ્યા છે. તેમના જયેષ્ઠ પુત્ર જયેશકુમાર હાલ બેએ સ્ટીલ સ્વભાવનાં આગવાં લક્ષણ છે. બજારમાં દલાલી કરી રહ્યા છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રી સેવંતીલાલ પી. વખારિયા સરોજબેન તપ-જપ કરી એક આદર્શ ગૃહિણી અને સત્કાર્યની પ્રેરણામૂર્તિ બનેલ છે. નાનાભાઈ દિલીપ શ્રી સેંતીભાઈ મૂળ વતની સાબરકાંઠા જિલ્લાના વખારિયા ( હેવમો૨) વખારિયા કારિડુંગ નામની ભવ્ય હિંમતનગરના વતની છે. હાલ અમદાવાદ ખાતે રહી કાન ધરાવે છે. જ્યારે મનહર વખારીયા સાબરકાંઠાની પ્રગતિની વણથંભી કચમાં બેઓ ઈલેકિટ્રકલ કેબલ પ્રથમ કક્ષાની હિંમત હાઈસ્કૂલમાં હેડકલાર્ક છે. વસ અમદાવાદમાં મેનેજરની પદવી મેળવી છે. તેઓના સેવાપરાયણ, ધર્મનિષ્ઠ અને મિલનસાર સ્વભાવના શ્રી લક્ષ્મીચંદ હેમચંદ વખારિયા કારણે મણિનગર જૈન સમાજમાં તેમનું નામ મોખરે છે. મૂળ વતની મોહનપુરના. તેમની જૈન જ્ઞાતિમાં સહુ તેઓશ્રીના જયેષ્ઠ પુત્ર કિરણકુમાર તથા મુકેશકુમાર પ્રથમ મેટ્રિક થઈ શિક્ષણની મહત્તા સમાજને સમજાવી બોમ્બે ટીલની ફેકટરી ધરાવે છે. વિજયકુમાર અમદાવાદ હતી. હરસોલ સત્તાવીસ જેન બાગના સેક્રેટરી તરીકે માણેકચોકમાં ઉંમરમાં નાના પણ બુદ્ધિમાં વિચક્ષણ હાઈ તેમની સેવાઓ નેંધપાત્ર છે. તેમના દીકરા શ્રી અરવિંદ. વેપારી આલમમાં આગવું સ્થાન ભોગવે છે. તેઓશ્રીનાં કુમાર તથા પ્રકાશકુમાર બોમ્બે સ્ટીલ બજારના અગ્રણ્ય ધર્મપત્ની હીરાબેન એક આદર્શ ગૃહિણી અને સકાર્યની દલાલ છે. ધર્મપત્ની કંચનબેન તેમના ધર્મકાર્યોમાં એક પ્રેરણામૂર્તિ, ચુસ્ત ધર્મિષ્ઠ, સેવાપરાયણ – દીન દુ:ખી લાકડી સમાન છે. વિચક્ષણ – વેપારી બુદ્ધિને કારણે શરૂ. પ્રત્યે લાગણીસભર બની રહેલ છે. બહાળા સુખી સંસારઆતમાં કલેકટર કચેરીમાં ટેન તરીકે સેવા આપી અંતે ૨માં રાહબર બની બાળકોને સુસંસ્કારો અને ઉચ્ચ વેપારી જીવન જીવવા કમર કસી. આજે હિંમતનગરમાં કેળવણી આપવામાં તેમને પણ યશસ્વી ફાળો છે. સેવંતીઆગ્રગણ્ય વેપારી તરીકે સ્થાન ભોગવે છે. ભાઈ તથા ધર્મપત્ની હીરાબહેને પૂજ્ય આચાર્ય ભગવંત કૈલાસસાગરજીની સાંનિધ્યમાં હીરાબહેનના ઉપધાન તપની શ્રી ધનજીભાઈ ભીમજીભાઈ પટેલ પૂર્ણાહુતિદિને ૪૫ વર્ષની ભરયુવાનીમાં બ્રહ્મચર્યજીવન કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ભદણી ગામમાં જીવન પર્યત સ્વીકારેલ છે. મણિનગર જન પાઠશાળાના જન્મ થયો. સ્વપ્રયત્ન ખેતીકામમાં નિપુણ બન્યા. મુખ્ય કાર્યકર છે. ચાળીશ વર્ષ થી સાબરકાંઠા જિલ્લાના પાટનગર હિંમત નગરમાં વસીને ખેતક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ સાધી છે. શ્રી ભગવાનદાસભાઈ હરીભાઈ પટેલ હિંમતનગર ગ્રુપ વિવિધ કાર્યકારી સેવા સહકારી શ્રી ભગવાનદાસભાઈનો જન્મ સુરજપુરા (વાવડી) મંડળી લિ. ના છેલ્લાં કેટલાંક વર્ષથી ચેરમેન તથા તા. હિંમતનગરમાં થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ રામજી મંદિરની સલાહકાર સમિતિના સભ્ય છે. સ્વભાવે કર્યો હોવા છતાં તેમનું કાર્ય ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. બાળકોમાં તેમજ શિક્ષણમાં એમણે ખૂબ જ રસ કેળવેલો પરગજુ, દાની અને માયાળુ તથા હસમુખા સ્વભાવના છે. હોવાથી બાળકોના શિક્ષણિક વિકાસના હેતુસાર ગઈ શ્રી કાંતિલાલ હરગોવિંદદાસ શાહ કેળવણી મંડળની સ્થાપના કરી. ગઈમાં હાઈસ્કૂલની સરસેલી–અમદાવાદના વતની છે. હિંમતનગર કેળવણી સ્થાપના કરી અને એમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી. મંડળના કારોબારી સભ્ય, હિંમતનગર સેક્રેટરી, ટિમ્બર સાબરકાંઠા જિલ્લા ખરીદ-વેચાણ ઘના ડિરેકટર મરચન્ટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા તરીકે ૧૫ વર્ષ સુધી સતત એકધારી સેવા એ એમણે આપી રહ્યા છે, તે જ રીતે સમાજસેવાના ક્ષેત્રે હિંમત આપી. અને એ જ સંસ્થાની પ્રગતિ કરી, એમણે નગર ખડાયતા સમાજના પ્રમુખ, હિંમતનગર નાગરિક પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. હિંમતનગર કે, એ. એગ્રી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy